14,372 views ઘરમાં તસ્વીર લગાવવાથી ઘર સુંદર લાગે છે અને જોવામાં એમ લાગે કે ઘરમાં કઈક જીવ છે ખરુંને? આપણે ઘરમાં જેવા ચિત્રો રાખીએ તેનો પ્રભાવ પણ આપણા પર થતો હોય છે તે ઘણા ઓછા લોકો જાણતા હોય છે. ઘરમાં વાસ્તુનું વિશેષ મહત્વ હોય છે. અમે તમને જણાવશું કે વાસ્તુ મુજબ ઘરમાં કેવા ચિત્રો રાખવા જોઈએ અને […]
Read More
14,303 views માતા-પિતા અને બાળકનો રિશ્તો અનેરો હોય છે. દરેક માતા-પિતા ને પોતાનું બાળક પ્રાણ થી પણ વધુ વ્હાલું હોય છે. માતા-પિતા હંમેશા એવું ઈચ્છતા હોય છે કે તેનું બાળક હંમેશા તંદુરસ્ત રહે. પોતાના બાળકનું જતન કરવા માટે તેઓ દરરોજ અવનવા નુસખા અપનાવતા હોય છે. બાળકના સર્વાંગી વિકાસ માટે તેની તંદુરસ્તી જળવાઈ રહે તે ખુબ જ જરૂરી […]
Read More
22,649 views ઘણી વખત આપણે આપણા એન્ડ્રોઇડ મોબાઈલ વિષે મહત્વની બાબતો જાણવા માટે ખુબ જ પરેશાની નો સામનો કરવો પડે છે. મોબાઈલનાં આ શોર્ટકટ કી થી તમે તમારા મોબાઈલનું સ્ટેટ્સ જાણી શકશો. આ રહી ખુબ જ અગત્યની શોર્ટકટ કી જે તમારી અગત્યની જાણકારી મેળવવા માટે ખુબ જ મદદરૂપ થઇ શકશે. * *#0228# – મોબાઈલની બેટરીનું સ્ટેટ્સ ચેક […]
Read More
11,802 views * 90 % ના રોગો ફક્ત પેટથી જ થાય છે. તેથી પેટમાં કબજીયાત ન રહેવી જોઈએ. * દરેક વ્યક્તિએ ઉઘાડા પગે પ્રતિદિન એક કલાક તો ઘાસમાં ચાલવું જ જોઈએ. * 160 રોગ માત્ર માંસાહારથી થાય છે. * ગળામાં બળતરા થાય તો છીણેલ આદુંમાં ગોળ અને ઘી નાખીને ખાવું. ગોળ અને ઘી ની જગ્યાએ તમે મધ […]
Read More
13,929 views બેસ્ટ ગૃહિણી એટલે કે તેને બાળકોથી લઈને પોતાના ઘરના દરેક વ્યક્તિનો ખ્યાલ રાખવાનો હોય છે. મોટાભાગે ભોજન બનાવવામાં બધી જ મહિલાઓ એક્સપર્ટ હોય છે પણ જયારે આપણે કોઈક મહિલાના હાથનું ભોજન કરીએ ત્યારે તેને સારા કોમ્પલીમેન્ટ આપીયે છે. જોકે, સારી રસોઈ બનાવીને લોકોને પીરસવી એ પણ એક કળા છે. આ કળા માટે તમારે જરૂરી કિચન […]
Read More
8,806 views આજનાં યુગમાં દરેક જરૂરી કાર્ય માટે આપણે ઈ-મેઈલ આઈડી અવશ્ય બનાવીએ છીએ. રોજીંદા જીવનનાં દરેક મહત્વના કાર્ય આપણે ઈ-મેઈલ દ્વારા જ કરતા હોઈએ છીએ. ઘણી વાર કોઈ ઓનલાઈન ફોર્મ ની માહિતી ભરતી વખતે કે અન્ય વેબસાઈટ ની માહિતી મેળવતી વખતે આપણે આપણી ઈ-મેઈલ આઈડી સબમીટ કરાવીએ છીએ. આપણે ન ઈચ્છીએ તો પણ અસંખ્ય ઈ-મેઈલ […]
Read More
14,664 views આજકાલ સ્માર્ટફોનનું મહત્વ વધુ ગયું છે અને લોકો પોતાના જીવ કરતા પણ ફોનને અધિક પ્રેમ કરતા હોય છે. પણ જો તે તમારી સાથે ન હોય તો? જો આપણી પાસે સ્માર્ટફોન ન હોય તો જીવન કઈક અધૂરું અધૂરું લાગે અને આપણા હાથમાં તે જ્યાં સુધી ન આવે ત્યાર સુધી ચેન ન પડે. પણ હવે તમારે ગભરાવવાની […]
Read More
11,321 views જાણો ખાવાની કઈ એવી ચીજો છે જેને સલાડમાં નાખવાથી સલાડ વધારે રોચક, પોષણ(ન્યુટ્રીશન) અને સુંદર બને. કદાચ તમે આ વસ્તુનો ઉપયોગ પહેલા ક્યારેય નહિ કર્યો હોય. ખાવાની આ બધી ચીજો સલાડને હેલ્ધી બનાવશે અને સાથે સાથે સલાડને સુંદર પણ બનાવશે. દાડમ દાડમ એ પોટેશિયમ, કેલ્શિયમ, વિટામિન સી અને વિટામિન એ નો એક સારો સ્રોત છે. […]
Read More
14,981 views કુકિંગ કરતા સમયે બધા લોકોથી નાની મોટી મિસ્ટેક થાય છે અને જેને લઈને ભોજન બગડે છે. અહી દર્શાવેલ ઇઝી કુકિંગ ટીપ્સથી તમે રસોઈની રાણી બની શકો છો. * જયારે તમે પૂરી બનાવો છો ત્યારે તેમાં ઘઉંનો લોટ નાખો છો ખરું ને..? હવે આ લોટની સાથે જ તેમાં થોડો ચણાનો નાખવાથી પૂરી કકડી એટલેકે થોડી ક્રીપ્સી […]
Read More
14,152 views * ડુંગળીના રસને થોડો ગરમ કરીને કાનમાં નાખવાથી કાનનો દુઃખાવો દુર થાય છે. * હાલમાં ચિકનગુનિયા ની બીમારીઓનો વધારે ફેલાવો છે. તેથી આ સમસ્યાથી છુટકારો મેળવવા તુલસી અને અજમાના દાણા ફાયદાકારક છે. આના ઉપચાર માટે એક ગ્લાસમાં અજમા, કિશમિશ (દ્રાકસ), તુલસી અને કડવા લીંબડાના સુકા પાન લઇ ઉકાળો. બાદમાં આને ગાળ્યા વગર જ પી જવું. […]
Read More
16,741 views આજ-કાલ ફોન આપણી જિંદગીનો એક અગત્યનો હિસ્સો બની ચુક્યો છે. ફોન વગર ભાગ્યે જ કોઈ રહી શકતા હશે. જો ભૂલથી પણ ફોન પાણીમાં પડી જાય તો ઘણી મોટી મુશ્કેલી સર્જાઈ શકે છે. ટેકનોલોજી ના આ જમાનામાં ફોન વોટરપ્રૂફ તેમજ વોટર રેજીસ્ટીંગ ની સાથે પણ આવે છે જે ઘણાં મોંઘા અને ખર્ચાળ હોય છે. જો ફોન […]
Read More
21,102 views * ચહેરાને ચમકદાર અને એક્ને ફ્રી બનાવવા માટે રોજ લીંબુ ઘસવું. આનાથી તમારી સ્કીન પણ સોફ્ટ બનશે. આ એક નેચરલ અને સૌથી સારો ઉપાય છે. * લીંબુને કોણીમાં ઘસવાથી કોણીની કાળાશ દુર થાય છે. * જો તમને હાર્ટની બીમારી હોય તો સોડીયમની માત્રા ઓછી કરો. દિલની બીમારીમાં મીઠાનું સેવન બને ત્યાં સુધી ઓછુ જ કરવું. […]
Read More
17,097 views હેલ્થ ખરાબ થઇ જાય અને શરીરમાં સુસ્તી આવે તે કોઈને જ ન ગમે. સ્વાસ્થ્ય ખરાબ થવાને કારણે વ્યક્તિ પરેશાન થઇ જાય છે. સારી રીતે ન કઈ કામ કરી શકે કે પછી ન બરાબર સુઈ શકે ખરુંને? અહી દર્શાવેલ ટીપ્સ તમને કામમાં આવશે. જાણો આ જાદુઈ ટીપ્સ :- * ડોક્ટર્સની સલાહ છે કે દરેક વ્યક્તિએ સપ્તાહમાં […]
Read More
22,129 views લગભગ બધા જાણતા જ હશે કે ચાણક્ય એક બુદ્ધિમાન, ચતુર અને પ્રખ્યાત અર્થશાસ્ત્રી હતા, જે ચંદ્રગુપ્ત મૌર્યના મહામંત્રી હતા. તેમની રાજનીતિ ખુબ જ કુશળ હતી. તેથી જ તેમને પોતાની રાજનીતિ નો પ્રયોગ કરીને ચંદ્રગુપ્ત ને અખંડ ભારતના સમ્રાટ બનાવ્યા હતા. આચાર્ય ગુરુ ચાણક્ય એ ‘ચાણક્ય નીતિ’ નામના ગ્રંથ ની સ્થાપના કરી છે. આમાં ચાણક્ય એ […]
Read More
11,634 views વાસ્તુશાસ્ત્ર નો સિધ્ધાંત ફક્ત ઘરોમાં જ નહિ ઓફીસ, દુકાનો અને શોરૂમ માટે પણ લાગુ પડે છે. દુકાન કે શોરૂમ માં તમારો ઘંધો મંદ પડી રહ્યો હોય અને તમને સફળતા ન મળતી હોય તો તમે વાસ્તુદોષને દુર કરવા માટે આ ટીપ્સ ને અજમાવી શકો છો. માન્યતા છે કે સફળ કારોબાર માટે વ્યક્તિએ કાર્યસ્થળ પર વાસ્તુ નું […]
Read More
14,132 views ગુલાબથી બની જાઓ ગુલાબી ગુલાબી ગુલાબને ફૂલોના રાજા કહેવામાં આવે છે. રંગ અને સુંદરતાની સાથે સાથે તેમાં સુગંધ પણ બેજોડ રહેલી છે. ગુલાબના સુંદર ફૂલની પાખડીમાં અસંખ્ય ગુણ સમાયેલ છે. ત્વચાને સુંદર રાખવા માટે અને શરીરની તંદુરસ્તી જાળવવામાં માટે ગુલાબ ઉપયોગી છે. ગુલાબની પાખડીમાં વિટામીન ઈ અને કે રહેલ છે, જે સ્કીનને તંદુરસ્ત રાખવા માટે […]
Read More
18,323 views * પનીરને સોફ્ટ બનાવવા માટે તેને બે મિનીટ ગરમ પાણીમાં નાખો. આમ કરવાથી પનીર મુલાયમ બની જશે. * બટેટાની છાલ ઉતારવા માટે તેને બાફીને ઠંડા પાણીમાં નાખવા. આમ ઝડપથી છાલ ઉતરી જશે. * દૂધને ઉકાળતા સમયે તપેલીમાં ચમચો મુકવો. આમ કરવાથી દૂધ ઉભરાશે નહિ. * દ્રાક્ષને એરટાઈટ ડબ્બામાં ભરીને ફ્રીઝમાં મૂકી રાખવાથી વધારે દિવસો સુધી […]
Read More
11,314 views * પેટમાં થતા દુઃખાવાને રોકવા માટે એક ગ્લાસ પાણીમાં અડધું લીંબુ નીચોવીને તેમાં ચપટી મીઠું, ચપટી પીસેલું જીરું અને ચપટી પીસેલ અજમા નાખીને પીવાથી પેટનો દુઃખાવો દુર થાય છે. * મધ અને લીંબુના રસથી શરદી અને તાવ માં રાહત મળે છે. લગભગ એક ચમચી લીંબુના રસમાં બે ચમચી મધ મેળવીને એક ગ્લાસ હુંફાળા પાણીમાં નાખીને […]
Read More
11,928 views * ફીટ ટાઈ બાંધવાથી આંખની રોશની પર નકારાત્મક પ્રભાવ પડે છે. * ફ્રીઝમાં મુકેલ વધારે ઠંડી વસ્તુ ખાવાથી આંતરડાઓ સકડાઈ જાય છે. * પેટ બહાર નીકળવાનું સૌથી મોટું કારણ ખુરશીમાં બેસી ભોજન કરવું અને જમ્યા બાદ તરત પાણી પીવું એ છે. * સવારે ઉઠીને તરત જ વાસી મોઢે રાત્રે તાંબાના લોટામા કે તાંબાના વાસણમાં મુકેલા […]
Read More
19,557 views * આજકાલ નાના બાળકોને પણ જલ્દીથી આંખોમાં નંબર આવવા લાગે છે, જે એક સામાન્ય વાત છે. આંખમાં રતાંધળાપણું કોઇપણ ઉમરે અને ક્યારે પણ આવી શકે છે. એટલા માટે આપણા શરીરનું નાજુક અંગ એટલેકે આંખની કેર કરવી જરૂરી છે. ઈશ્વરે બનાવેલ આ દુનિયાને જોવાનું એકમાત્ર માધ્યમ આંખ જ છે. * આંખોની યોગ્ય રીતે કાળજી ન કરવી, […]
Read More