Home / Posts tagged temple
13,507 views ઘરમાં મંદિરો તો બધા જ બનાવતા હોય છે. પરંતુ, મંદિર સાથે જોડાયેલ વાસ્તુશાસ્ત્ર મુજબના જરૂરી નિયમો ઓછા લોકો જાણતા હોય છે. ઘરમાં બનેલ મંદિરને કારણે જ સુખ અને શાંતિ પ્રદાન થાય છે અને ભગવાનનો અખંડ વાસ ઘરમાં રહે છે. નીચે દર્શાવેલ છે કે ઘરનું મંદિર કેવું રાખવું અને તેના માટે શું-શું કરવું, જેથી દરિદ્રતા લોકોથી […]
Read More
12,157 views પૂજા કરતા માટે લોકો જરૂરી એવી બધી જ બાબતો કરતા હોઈએ છે જેનાથી પ્રભુ પ્રસન્ન રહે અને તેમની કૃપા આપણા પણ બની રહે. પણ આવી ઘણી બાબત હોય છે જેના વિષે આપણને ખબર નથી હોતી કે આપણે ભૂલી જતા હોઈએ છીએ. બધા ના જ ઘરમાં પોતાના આરાધ્યદેવ નું નાનકડું મંદિર હોય છે. જેમાં આપણે દેવ-દેવીઓની […]
Read More
13,702 views આંધ્ર પ્રદેશના ચિત્તુર જિલ્લામાં ધન અને સંપત્તિના ઈશ્વર શ્રી તિરુપતિ બાલાજીનું મંદિર સ્થિત છે. એવું માનવામાં આવે છે કે તિરુપતિ બાલાજીના મંદિરમાં ભગવાન વેન્કટેશ્વર બિરાજમાન છે. અહી તિરુપતિ બાલાજીની 7 ફુટ ઊંચી શ્યામવર્ણ ની પ્રતિમા છે. તિરુપતિ બાલાજીનું મંદિર સૌથી ધનાઢ્ય મંદિરોમાંથી એક છે. અહી વર્ષે કરોડો રૂપિયાનું દાન કરવામાં આવે છે આ મંદિર વાસ્તુકલા […]
Read More
10,643 views આ મંદિરનું ભવ્યતામાં જ સુંદરતા છે. અમે વાત કરી રહ્યા છીએ અમેરિકાના ન્યુઝર્સીમાં આવેલ ‘શ્રી સ્વામિનારાયણ મંદિર’ ની. અમેરિકામાં ‘અક્ષરધામ મંદિર’ ઘણા શહેરોમાં આવે છે. જેમકે, એટલાન્ટા, શિકાગો, હ્યુસ્ટન, લોસ એન્જલસ સહિત ટોરોન્ટો (કેનેડા) વગેરે…. પણ આ મંદિરની વાત તો કઈક અલગ જ છે. આ ભારતથી દુર સાત સમંદર પાર ન્યુઝર્સીના ‘રોબિન્સ વિલે’ માં લગભગ […]
Read More
7,473 views હરિદ્વાર હિંદુઓ ના ઘાર્મિક સ્થળો માંથી એક છે. હરિદ્વાર એ સ્થળ છે જ્યાં ગંગા નદી પહાડોમાંથી મેદાનોમાં પ્રવેશે છે. હરિદ્વારનું ફક્ત ધાર્મિક મહત્વ જ નથી, ભારતીય સંસ્કૃતિમાં પણ આનું મહત્વ છે. હરિદ્વારમાં સૌથી મોટો ‘કુંભનો મેળો’ પણ આયોજિત કરવામાં આવે છે. હરિદ્વાર નો શાબ્દિક અર્થ, ‘ભગવાન સુધી પહોચવાનો રસ્તો’ થાય છે. ઉતરાખંડની પહાડીઓ વચ્ચે સ્થિત […]
Read More
6,014 views દિલવાડા જૈન મંદિર પાંચ મંદિરનો સમૂહ છે. આ મંદિર રાજસ્થાનના માઉંટ આબૂ સ્થિત છે. આ મંદિરનું નિર્માણ અગિયારમી અને તેરમી સદી વચ્ચે થયું હતું. આ શાનદાર મંદિર જૈન ધર્મના તીર્થંકરોને સમર્પિત કરે છે. જૈન મંદિર સ્થાપત્ય કલાનો ઉત્કૃષ્ટ નમુનો છે. પોતાની ખૂબસૂરતીની સાથે સાથે આ મંદિર ધાર્મિક ભાવના માટે પણ ફેમસ છે. દિલવાડા જૈન મંદિરનો […]
Read More
7,636 views પરીક્ષા આવતા જ વિદ્યાર્થીને ટેન્શન આવી જાય છે. પણ, હવે તમારે ગભરાવવાની સહેજ પણ જરૂર નથી કેમકે આજે જ માર્કેટમાં આ ચમત્કારી પેન આવી ગઈ છે, જેણે સરળતાથી લોકો ખરીદી શકે છે. પરીક્ષામાં સારા માર્ક લાવવાનું તો દુર પણ અમુક નબળા વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ નથી થઇ શકતા તેઓને આ ભારે કામમાં આવે તેવી વસ્તુ છે. […]
Read More
11,471 views હિંદુ ઘર્મમાં દેવી-દેવતાઓનું પૂજન કરવામાં આવે છે. સામાન્ય રીતે મંદિરોમાં નારિયેળ, સાકાર, માખણ કે મીઠાઈની પ્રસાદીઓ આપવામાં આવે છે. પરંતુ ભારતના અમુક મંદિરો એવા છે જેમણે પોતાના અલગ પ્રસાદને કારણે ભારત ઉપરાંત વિશ્વમાં પહેચાન બનાવી છે. ભારતના અમુક મંદિરોમાં એવો પ્રસાદ આપે છે કે જેની આપણે કલ્પના પણ નથી કરી શકતા. અમે અત્યાર સુધી તમને […]
Read More
12,187 views દેવીય ચમત્કાર: 50 લાખ લીટર પાણીથી પણ ન ભરાયો શીતળા માતાનો આ નાનો ઘડો, વૈજ્ઞાનિક પણ ચકિત!! રાજસ્થાનના પાલી જીલ્લામાં દરવર્ષે, સેંકડો વર્ષ જૂનો ઇતિહાસ અને ચમત્કાર પુનરાવર્તિત થાય છે. શીતળા માતાના મંદિર સ્થિત અડધો ફૂંટ ઊંડો અને એટલો જ પહોળો ઘડો, શ્રદ્ધાળુઓના દર્શનાર્થે ખોલવામાં આવે છે. લગભગ 800 વર્ષથી નિરંતર વર્ષમાં બે વખત આ […]
Read More
15,269 views શિવલીંગની સામે કોઈ મુસ્લીમ માથું નમાવી શકે? શિવ હિંદુના પૂજનીય દેવતા માંથી એક છે. શિવની ગણતરી ત્રીદેવો માં થાઈ છે. હિંદુ ધર્મમાં શિવનું પૂજન શિવલીંગ ના રૂપમાં થાય છે. આ વાત આશ્ચર્યચકિત કરે તેવી છે પરંતુ સત્ય છે. એક એવું શિવલીંગ જ્યાં હિંદુઓ જળ ચઢાવે અને મુસ્લિમ લોકો સજદા કરે છે. તો ચાલો જાણીએ આ […]
Read More
8,989 views ભારતમાં એવા ઘણા બધા મંદિરો છે જે પોતાના ઈતિહાસ અને અજીબ વસ્તુઓ માટે પ્રખ્યાત છે. સામાન્ય રીતે લોકો મંદિરમાં જતા પૂજા કરતી વેળાએ ફળ, ફૂલ, દીપ અને ચંદન અર્પણ કરતા હોય છે. પરંતુ, શું તમે એવા મંદિર વિષે જાણ્યું છે જ્યાં પથ્થર બાંધવાથી લોકોની મનોકામનાઓ પૂરી થાય? આ સાંભળવામાં થોડું અટપટું લાગે પણ આ સત્ય […]
Read More
6,828 views ભારતમાં ભગવાન ના અનેક મંદિરો એવા છે જે પોતાનો વિશેષ પ્રસાદ અને ઈતિહાસ માટે પ્રસિદ્ધ છે. સામાન્ય રીતે લોકો મંદિરમાં ઇષ્ટદેવ ને ફળ, ફૂલો, દીપ અને ચંદન ચઢાવતા હોય છે. પરંતુ શું તમે ક્યારેય એવા મંદિર ની કલ્પના કરી છે જ્યાં ફૂલો, ચૂંદડી, નાળિયેર અને પ્રસાદ થી હટીને ચોકલેટ ચઢાવવામાં આવે. આ સંભાળવામાં થોડું અજીબ […]
Read More
6,625 views આપણા દેશમાં ઘણા બધા અજબ ગજબ મંદિરો આવેલ છે. જે દૈવીય શક્તિઓના વિદ્યાપીઠ છે. જે ઘણી અલગ અલગ માન્યતાઓથી બનેલ મંદિરો છે. આમાંથી અમુક મંદિરો રહસ્યમય અને ચમત્કારી છે. આજે અમે તમને દૈવીય શક્તિનો વિદ્યાપીઠ એવા ઉત્તરાખંડના મંદિર વિષે જણાવવાના છીએ. ઉત્તરાખંડ આધ્યાત્મિકતાનું રાજ્ય છે. અહીની ઘરતીમાં સુકુન અને આધ્યાત્મિકતા છલકે છે. અહી ઘણા મોટા-મોટા […]
Read More
9,604 views આ મંદિર ગુજરાતમાં વડોદરાથી 45 કિલોમીટર દૂર આવેલું છે. આ શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિર છે. માનવામાં આવે છે કે 1722 માં અહી રણછોડદાસજીનું મંદિર બનાવવામાં આવ્યું હતું. ગુજરાતનું આ પવિત્ર હિંદુઓના ટોપ ધાર્મિક સ્થળોમાંથી એક છે. આ ગુજરાતનું પ્રખ્યાત વૈષ્ણવ તીર્થ છે. ફક્ત મંદિર જ નહિ, ભગવાન શ્રી કૃષ્ણ અહી પોતાના સુંદર દેખાવને કારણે પણ […]
Read More
7,694 views ભારતના પશ્ચિમ સમુદ્ર કિનારે અને આપણા ગુજરાતમાં વસેલ છે પવિત્ર દ્વારકા નગરી. આજથી પાંચ હજાર વર્ષ પહેલા શ્રીકૃષ્ણ મથુરા છોડીને અહી રહ્યા હતા. અહી આવેલ પવિત્ર રણછોડરાયજી મંદિર ઠીક એ જ જગ્યા એ છે જ્યાં શ્રીકૃષ્ણનો મહેલ ‘હરીગૃહ’ હતો. શ્રીકૃષ્ણ એ દ્વારકામાં આવીને ખંડર થયેલ જગ્યાએ એક નવા નગરની સ્થાપના કરી હતી હાલનું વિદ્યમાન મંદિર […]
Read More
9,301 views પંજાબની પાવન ભૂમિને સંતોની નગરી કહેવામાં આવે છે. અહી મુખ્ય રૂપે હિન્દી અને પંજાબી ભાષા બોલવામાં આવે છે. આ રાજ્યનું મુખ્ય પક્ષી કાળું હરણ છે. અહી ઘણા એતિહાસિક યુદ્ધ પર લડવામાં આવ્યા છે. પંજાબમાં ફરવા માટે અને ઘાર્મિક સ્થળ તરીકે ‘ગોલ્ડન ટેમ્પલ’ (સ્વર્ણ મંદિર) વિશ્વ વિખ્યાત છે. જે પંજાબનું સૌથી મોટું શહેર અમૃતસરમાં આવેલ છે. […]
Read More
6,182 views પુરીનું જગન્નાથ ધામ ચાર ધામની યાત્રામાંથી એક છે. આ મંદિરમાં ભગવાન જગન્નાથની સાથે તેમના મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા વિરાજમાન છે. હિંદુ ઘર્મની પ્રાચીન અને પવિત્ર ૭ નગરીઓમાં ઓડીસા રાજ્યના સમુદ્રકિનારે પૂરીમાં આવેલ મંદિર પણ શામેલ છે. આ મંદિર ૪ લાખ વર્ગ ફૂંટ જેટલા શાનદાર એરિયામાં ફેલાયેલ છે, જેની ઉંચાઈ લગભગ ૨૧૪ ફૂંટ છે. […]
Read More
13,199 views પ્રાચીનકાળમાં જયારે મંદિરો બનાવવામાં આવતા હતા ત્યારે આર્કિટેક્ચરલ અને ખગોળશાસ્ત્રને ઘ્યાનમાં રાખવામાં આવતા હતા. ઉપરાંત રાજા-મહારાજા ખજાનો છુપાવવા તેની ઉપર મંદિર બાંધતા, જેથી ખજાના સુધી આસાનીથી પહોચી શકાય. પ્રાચીનકાળથી જ ખેડૂતો મોસમની જાણકારી આપવા માટે અલગ અલગ રીતનો ઉપયોગ કરતા. ઉત્તર પ્રદેશનું મહાનગર કાનપુરના ઘાટમપુર તાલુકામાં આવેલ ‘બેહટા’ ગામમાં એક એવું મંદિર છે જે વરસાદ […]
Read More
14,108 views સિદ્ધિવિનાયક ગણેશજી નું સૌથી વધુ લોકપ્રિય સ્વરૂપ છે. ગણેશજી ની સુંઢ ડાભી બાજુ વળેલી હોય તે સિદ્ધપીઢ સાથે જોડાયેલ હોય છે અને તેવા મંદિરને સિદ્ધિવિનાયક મંદિર કહેવાય છે. આ મંદિર મુંબઇમાં આવેલ છે. સિદ્ધિવિનાયક પોતાના દરેક ભક્ની ઈચ્છા પૂર્ણ કરે છે અને જલ્દીથી ખુશ પણ થતા દેવ છે. ગણેશજી જલ્દી કોપાયમાન પણ થઇ જાય છે. […]
Read More
7,369 views કલાકૃતિઓનો ઉત્કૃષ્ટ નમુનો હોવા છતા ખજુરાહોના મંદિરોની મૂર્તિઓના વિષયમાં વાત કરવી અમર્યાદિત માનવામાં આવે છે. આની પાછળનું કારણ એ મૂર્તિઓનું નગ્ન થવું અને સંભોગ દર્શાવવું થાય છે. ખજુરાહોના મંદિરોના મંદિરો પોતાની કામુકતા અને નગ્ન મૂર્તિઓ માટે વિશ્વ ભરમાં પ્રસિદ્ધ છે. કામસૂત્રની વૈજ્ઞાનિક દ્રષ્ટિએ થી કામભાવના અને કામકળાનું અધ્યયન અને વિશ્લેષણ કરવામાં આવેલ મૂળ ભાવનાઓથી ખજુરાહોનું […]
Read More