Home / Posts tagged swasthy (Page 2)
11,604 views ભારતીય પકવાનો બનાવવામાં ઘી મહત્વપૂર્ણ છે. આયુર્વેદમાં ગાયના ઘી ને ‘અમૃત’ સમાન માનવામાં આવે છે. આના સેવનથી અગણિત ફાયદા થાય છે. જો તમે ગાય ના ધી નું સેવન નિયમિત રૂપે કરો તો આનાથી તમે વજન પણ નિયંત્રિત કરી શકો છો અને ઘણી બધી બીમારીઓ થી પણ તમે છુટકારો મેળવી શકો છો. જાણો ધી થી થતા અમૂલ્ય […]
Read More
9,867 views ગરમીનું આગમન શરુ એટલે બધાના ઘરમાં લીંબુ પાણી પીવાનું શરુ થઇ જાય. લીંબુ પાણી અનેક ગુણોથી ભરપૂર છે. લીંબુનો સારો ગુણ એ છે કે તેની ખાટીમીઠી સુગંધ ખાતા પહેલા જ મોઢામાં પાણી લાવી દે છે. સવારમાં લીંબુ પાણી પીવાથી પાચનતંત્ર સાફ થાય છે અને પેટ સંબંધિત બીમારીઓ પણ નષ્ટ થાય છે. લીંબુ પાણી ‘વિટામીન સી’ […]
Read More
6,615 views બાળકોથી લઈને વૃધ્ધ સુધીના બધા લોકોને આઈસ્ક્રીમ પસંદ હોય છે. ભાગ્યે જ અમુક લોકો હોય છે જે આના સેવનથી બચતા હોય છે.આમ તો આઈસ્ક્રીમ ખાવાની કોઈ સિઝન નથી હોતી પણ મોટાભાગના લોકો સમરમાં આઈસ્ક્રીમને વધારે પ્રેફર કરે છે. ચાલો જાણીએ આના ફાયદા વિષે… આઈસ્ક્રીમ વિટામિન એ, બી 2 અને બી 12 થી ભરપૂર હોય છે. […]
Read More
5,077 views સામાન્ય રીતે મરચાંને સ્વાસ્થ્ય માટે ખરાબ માનવામાં આવે છે. એ પણ સાચું છે કે ભારતમાં લાલ મરચા અને લીલા મરચા વગરનું ભોજન અધૂરું છે. લીલા મરચા કરતા લાલ મરચાં ખાવાથી સ્વાસ્થ્યને ખુબ ફાયદો થાય છે. લાલ મરચાં ભરપૂર ગુણોથી ભરેલા છે. જાણો તેના ફાયદાઓ.. * બ્રિટનમાં થયેલ એક સંશોધન મુજબ મરચાં શરીરમાં કૅલરીઝ બાળવામાં મદદરૂપ […]
Read More
14,367 views નાની નાની વસ્તુને ધ્યાનમાં રાખીને પણ વધતા વજન પણ કાબુ રાખી શકાય છે. સૌપ્રથમ ખાવા – પીવાની વસ્તુ પર કાબૂ રાખવું જોઈએ. તાજા ફળોનું સેવન નિયમિત કરવું જોઈએ કારણકે તેમાં પ્રોટીનની માત્રા વધુ હોય છે. દરરોજ કસરત કરવી અને ખુબ પાણી પીવું. ખાવા-પીવામાં ધ્યાન રાખવું સામાન્ય રીતે વજન ધટાડવા લોકો ખાવા-પીવાની વસ્તુ પર ધ્યાન આપતા […]
Read More
17,452 views આજકાલ લોકોને જલ્દી ભૂલી જવાની ફરિયાદ રહે છે. આનું મુખ્ય કારણ એ છે કે વધારે પડતું ટેન્શન અને આજકાલ ની બીઝી જીવનશૈલી. જે લોકો નવી વસ્તુને યાદ કર્યા પછી આઠ કલાકની પૂરતી ઊંઘ લે છે, તે લોકો એ વસ્તુને તેના નામ સહીત વધારે સમય સુધી યાદ રાખી શકે છે. આનાથી તેની યાદશક્તિ વધી જાય છે. […]
Read More
11,436 views તૈલીય ત્વચા ઘણા લોકો માટે એક મોટી મુશ્કેલી છે. તૈલીય ત્વચા હોવાને કારણે ચહેરા પર ધૂડ અને માટી ચિપકે છે. જેનાથી પિમ્પલ અને બ્લેક હેડ થાય છે. તૈલીય ત્વચાને કારણે ચહેરા પર મેકઅપ કરવામાં પણ મુશ્કેલી થાય છે, જેથી મેકઅપ ખુબ જલ્દી ખરાબ થઈ જાય છે. ચહેરા પર વારંવાર ઓઈલ આવવાથી ચહેરાનો રંગ ફીકો પડી […]
Read More
6,887 views સૂર્યના કિરણોમાં રહેલ પદાર્થો ત્વચા અને વાળને નુક્શાન કરે છે. જેનાથી ગંભીર સમસ્યા પેદા થાય છે અને તેને ઠીક કરવી મુશ્કેલ છે. સૂર્યના અલ્ટ્રા વાયોલેટ કિરણોને કારણે વાળ ફાટે છે અને વાળની ચમક પણ દુર થાય છે. સૂર્યના કિરણોથી ખરાબ થતા વાળને સારા કરવા મુશ્કેલ તો છે, પણ અસંભવ નથી. ધરેલું કેટલાક નુસખાઓથી તમે તમારા […]
Read More
6,502 views મીઠું આહારના સ્વાદમાં વધારો કરે છે એટલું જ નહીં હેલ્થ માટે પણ જરૂરી છે. સોડિયમ પીએચ બેલેન્સ, ઇલેક્ટ્રોલાઇટ અને તરલ બનાવવા માટે જરૂરી હોય છે. જોકે તેનું પ્રમાણ સીમિત હોવું જોઇએ. તેને વધારે પડતું ખાવાથી બ્લડપ્રેશર તો વધે જ છે સાથે ઇન્સ્યુલિન રજિસ્ટેન્સ પણ વધે છે. વધારે મીઠું ડાયટમાં લેવાથી અનેક નુકસાન થાય છે. જેમાં […]
Read More
7,724 views મોજામાં ડુંગળીનો ટુકડો રાખવાથી ઘણા બધા ફાયદાઓ થાય છે. મોજામાં ડુંગળીનો ટુકડો રાખવાથી શરીરના અંગોને સ્વસ્થ રાખી શકાય છે. આ લોહીને શુદ્ધ કરે છે અને સાથે જ સ્વાસ્થ્ય ને ઘણા નાના મોટા ફાયદાઓ પણ પહોચાડે છે. આ ઘરેલું અસરકારક નુસખાનો ઉપયોગ કરવાથી તમારે ડોક્ટર્સ પાસે નહિ જવું પડે. બેક્ટેરિયા અને જંતુઓ નાશ કરે ડુંગળીમાં એન્ટી-બેક્ટેરિયલ […]
Read More
20,006 views સ્વાસ્થ્ય માટે પાણી પીવું એ સારી આદત છે. સ્વસ્થ રહેવા માટે આપણે દિવસમાં ઓછામાં ઓછા 8-10 ગ્લાસ પાણી પીવું જોઈએ. આયુર્વેદ માં કહેવામાં આવ્યું છે કે સવારના સમયે તાંબાના વાસણમાં પાણી પીવું એ ખાસ કરીને લાભકારક છે. આ પાણીને પીવાથી શરીરના ઘણા બધા રોગો દવા વગર સારા થઈ જાય છે. આ પાણીથી શરીરમાં રહેલ ઝેરીલા […]
Read More
8,236 views * બાબા રામદેવ મુજબ સર્વાગાસન અને શીર્ષાસન આંખો માટે ફાયદાકારક છે. * કપાલભાતિ અને અનુલોમ-વિલોમ પ્રાણાયામ આંખોની કમ્જોરીએ દુર કરે છે. આ આંખોને અંદરથી એનર્જી લેવલ વધારે છે. * એક્યુપ્રેશર પોઈન્ટ્સને દબાવવાથી પણ આંખોની રોશની વધે છે. સાથે જ આનાથી આંખોંમાં એલર્જીની સમસ્યા, આંખોનું દુખવું, આંખો લાલ થવી અને આંખમાંથી પાણી નીકળવું વગેરે સમસ્યા દુર […]
Read More
18,673 views ઘરે જો વૃધ્ધ લોકો હોય તો ચોક્કસ તમે તેમના મોઢે થી સાંભળ્યું હશે કે પલાળેલી બદામ ખાવાથી આ-આ ફાયદાઓ થાય. અમે પણ તેનાથી થતા ફાયદાઓ વિષે જણાવવાના છીએ. બદામ પર્વતીય ક્ષેત્રોમાં થતો ડ્રાઈફ્રુટ્સ છે. બદામનું મોટાભાગે ઉત્પાદન ઈરાન, ઈરાક કે સાઉદી અરબ વગેરે એશિયાઈ દેશોમાં થાય છે. આ સિવાઈ આના વૃક્ષો અફઘાનિસ્તાન અને માલદીવ માં […]
Read More
11,254 views લાઈફમાં આપણા સ્વાસ્થ્ય સાથે જોડાયેલ ઘણી બધી સમસ્યાઓ આવે છે. તેથી વારંવાર આપણે ડોક્ટર્સ પાસે ન જઈ શકીએ. જો આ સમસ્યાનું સોલ્યુશન આપણને ખબર હોય તો સરળતાથી આપણે આનાથી છુટકારો મેળવી શકીએ છીએ. * જો જયારે ખાતા સમયે વાળ ગળી જવાય તો તે પેટમાં ગયેલ વાળને કાઢી ન શકાય. જયારે આપી સમસ્યા થાય ત્યારે અનાનસ […]
Read More
11,196 views કોઈને પણ કઈક બીમારી હોય તો આપણે તેના ઘરેલું નુસ્ખાઓ શોધી કાઢીએ જ છીએ. મોટા ભાગે લોકો વજન ઘટાડવા માટે સવારે ઉઠતા જ લીંબુ પાણીનુ સેવન કરે છે. લીંબુને પાણીમાં નીચવીને પીવાથી વિટામિન સી, પોટેશિયમ અને ફાઇબર પ્રાપ્ત થાય છે. જોકે, આનું વધારે પડતું સેવન કરવાથી તેની સાઈડ ઈફેક્ટસ પણ થાય છે. વધારે લીંબુ પાણી […]
Read More
10,751 views ફક્ત હસવાથી જ સ્વાસ્થ્ય ને ફાયદાઓ નથી થતા, પરંતુ રડવા થી પણ તમને ઘણા ફાયદાઓ થશે. દુર્ભાગ્ય થી આપણી બધી ભાવનાઓ એક સમાન નથી હોતી, તેથી આપણને ક્યારેક રડવું આવે છે તો ક્યારેક શાંતિ મળે છે. એવું જરૂરી નથી કે જયારે આપણે સેડ હોઈએ ત્યારે જ આંખ માંથી આંસુ નીકળે. પણ જયારે આપણે ખુશ, ગુસ્સામાં […]
Read More
14,150 views ગુલાબથી બની જાઓ ગુલાબી ગુલાબી ગુલાબને ફૂલોના રાજા કહેવામાં આવે છે. રંગ અને સુંદરતાની સાથે સાથે તેમાં સુગંધ પણ બેજોડ રહેલી છે. ગુલાબના સુંદર ફૂલની પાખડીમાં અસંખ્ય ગુણ સમાયેલ છે. ત્વચાને સુંદર રાખવા માટે અને શરીરની તંદુરસ્તી જાળવવામાં માટે ગુલાબ ઉપયોગી છે. ગુલાબની પાખડીમાં વિટામીન ઈ અને કે રહેલ છે, જે સ્કીનને તંદુરસ્ત રાખવા માટે […]
Read More
11,346 views * પેટમાં થતા દુઃખાવાને રોકવા માટે એક ગ્લાસ પાણીમાં અડધું લીંબુ નીચોવીને તેમાં ચપટી મીઠું, ચપટી પીસેલું જીરું અને ચપટી પીસેલ અજમા નાખીને પીવાથી પેટનો દુઃખાવો દુર થાય છે. * મધ અને લીંબુના રસથી શરદી અને તાવ માં રાહત મળે છે. લગભગ એક ચમચી લીંબુના રસમાં બે ચમચી મધ મેળવીને એક ગ્લાસ હુંફાળા પાણીમાં નાખીને […]
Read More
8,802 views તમે આજ સુધી ઘણી જગ્યા એ સાંભળ્યું કે વાંચ્યું હશે કે ‘an apple a day keeps the doctor away’ રોજ એક સફરજન ખાવાથી તમારે ક્યારેય ડોક્ટર પાસે નહિ જવું પડે. પરંતુ શું તમે જાણો છો રોજ એક કાચુ કેળું ખાવાથી તમે જીવન ભર સમગ્ર રીતે સ્વસ્થ રહી શકો છો. કેળા ને તમારી દિવસ ચર્યામાં શામેલ […]
Read More
11,962 views * ફીટ ટાઈ બાંધવાથી આંખની રોશની પર નકારાત્મક પ્રભાવ પડે છે. * ફ્રીઝમાં મુકેલ વધારે ઠંડી વસ્તુ ખાવાથી આંતરડાઓ સકડાઈ જાય છે. * પેટ બહાર નીકળવાનું સૌથી મોટું કારણ ખુરશીમાં બેસી ભોજન કરવું અને જમ્યા બાદ તરત પાણી પીવું એ છે. * સવારે ઉઠીને તરત જ વાસી મોઢે રાત્રે તાંબાના લોટામા કે તાંબાના વાસણમાં મુકેલા […]
Read More
Page 2 of 6«12345...»Last »