ચાલો યાત્રા કરીએ આધ્યાત્મિકતા નું કેન્દ્ર એટલેકે ઋષિકેશમાં….

ચાલો યાત્રા કરીએ આધ્યાત્મિકતા નું કેન્દ્ર એટલેકે ઋષિકેશમાં….
8,589 views

ઋષિકેશને યાત્રાનું ઘામ માનવામાં આવે છે. આ ભારતના ઉત્તરાખંડમાં આવેલ એટલેકે હિમાલયના પર્વતો પાસે આવેલ છે. આની નજીક ઘણા બધા ઘાર્મિક સ્થળો આવેલ છે. ઋષિકેશ હરિદ્વારથી ૨૬ કિમી અને દેહરાદુન થી ૪૩ કિમી ના અંતરે દક્ષીણ-પૂર્વ માં સ્થિત છે. આ યાત્રાઓ માટે પ્રસિદ્ધ ઘામ છે. આને ‘યોગ ભૂમિ’ પણ કહેવાય છે. અહીના હસીન પહાડોમાં રમતી […]

Read More

જાણો… ઉપવાસ કરવાનું મહત્વ અને તેનાથી થતા લાજવાબ ફાયદાઓ

જાણો… ઉપવાસ કરવાનું મહત્વ અને તેનાથી થતા લાજવાબ ફાયદાઓ
16,960 views

ભારતીય સંસ્કૃતિ અને હિંદુ ધર્મમાં ઉપવાસનું વધારે મહત્વ છે. જોકે, દુનિયાના બધા જ દેશોમાં ઉપવાસનું મહત્વ હોય છે. સ્વાસ્થ્ય માટે આને સૌથી સારી ઔષધી માનવામાં આવે છે. આયુર્વેદમાં શરીરમાંથી ઝેરી તત્વો કાઢવાની વાત કરવામાં આવી છે. પરમેશ્વરની આરાધના માટે કે ધાર્મિક આસ્થા માટે બધા ધર્મોમાં કોઈને કોઈ અલગ રૂપે ઉપવાસનું મહત્વ છે. જયારે તમે બીમાર […]

Read More