તિરૂપતિ બાલાજીના ‘લાડું’ ને બેંક કરતા પણ વધારે સુરક્ષિત રાખવામાં આવે છે!!
6,932 viewsભગવાન તિરૂપતિ બાલાજીને સૌથી અમીર દેવતામાંથી એક માનવામાં આવે છે. આ મંદિરમાં ગરીબ અને અમીર એમ બધા લોકો જાય છે. સમુદ્રતટથી 3200 ફૂટ ઉંચાઈ પર સ્થિત તિરુમલાની પહાડિયો પર બનેલ ‘શ્રી વેંકટેશ્વર મંદિર’ અહીનું સૌથી મોટું આકર્ષક છે. તિરૂપતિનું પ્રસિદ્ધ વેંકટેશ્વર મંદિરમાં પ્રસાદ તરીકે મળતો લાડુ ‘300’ વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. મંદિરના રસોઈયાઓ અને […]