જાણો… જનોઈ પહેરવાનું મહત્વ અને તેનાથી થતા જબરદસ્ત ફાયદાઓ

જાણો… જનોઈ પહેરવાનું મહત્વ અને તેનાથી થતા જબરદસ્ત ફાયદાઓ
13,374 views

પૂર્વમાં આઠ વર્ષીય છોકરાને યજ્ઞોપવીત સંસ્કાર આપવામાં આવતા હતા. હિન્દૂધર્મમાં 16 સંસ્કારોને વધારે મહત્વ આપવામાં આવે છે. જનોઈને ધારણ કરવાની ફક્ત પરંપરા જ નહિ પણ વૈજ્ઞાનિક મહત્વની સાથે સાથે સ્વાસ્થ્ય લાભ પણ છે. જનોઈને ઉપવીત, યજ્ઞસૂત્ર, વ્રતબંધન, મોનીબંધન અને બ્રહ્મસૂત્ર પણ કહેવામાં આવે છે. આપણા વેદોમાં પણ જનોઈનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. સામાન્ય ભાષામાં કહેવામાં […]

Read More

કરો ભારતીય દર્શનીય સ્થળ ‘હરિદ્વાર’ ના દર્શન અને જાણો તેનો મહિમા…

કરો ભારતીય દર્શનીય સ્થળ ‘હરિદ્વાર’ ના દર્શન અને જાણો તેનો મહિમા…
7,407 views

હરિદ્વાર હિંદુઓ ના ઘાર્મિક સ્થળો માંથી એક છે. હરિદ્વાર એ સ્થળ છે જ્યાં ગંગા નદી પહાડોમાંથી મેદાનોમાં પ્રવેશે છે. હરિદ્વારનું ફક્ત ધાર્મિક મહત્વ જ નથી, ભારતીય સંસ્કૃતિમાં પણ આનું મહત્વ છે. હરિદ્વારમાં સૌથી મોટો ‘કુંભનો મેળો’ પણ આયોજિત કરવામાં આવે છે. હરિદ્વાર નો શાબ્દિક અર્થ, ‘ભગવાન સુધી પહોચવાનો રસ્તો’ થાય છે. ઉતરાખંડની પહાડીઓ વચ્ચે સ્થિત […]

Read More

રમઝાન ના પવિત્ર મહિનામાં રોજા વિષે જાણવા જેવું

રમઝાન ના પવિત્ર મહિનામાં રોજા વિષે જાણવા જેવું
9,075 views

રોજા ચાલુ થઇ ગયા છે. માનવામાં આવે છે કે રમઝાન ના આ મહિનામાં પવિત્ર કુરાન જાહેર થઇ હતી તેથી મુસ્લીમ માટે આ ખાસ મહિનો છે. ઇસ્લામિક કેલેન્ડર મુજબ નવમો મહિનો રમઝાન નો હોય છે. રમઝાન નો મહિનો ઇસ્લામમાં સૌથી પવિત્ર માનવામાં આવે છે. આ મહિનો ગરીબો અને જરૂરતમંદ લોકો માટે સંવેદના નો છે. આ મહિનામાં […]

Read More

કેમ ફોડાય છે દરેક શુભ કાર્યોમાં ‘શ્રીફળ’?

કેમ ફોડાય છે દરેક શુભ કાર્યોમાં ‘શ્રીફળ’?
12,843 views

પૂજા કાર્યોમાં કે અન્ય શુભ વસ્તુઓની શરૂઆત હિંદુ ધર્મના લોકો શ્રીફળ સાથે કરે છે. આને પ્રાચીનકાળથી જ પવિત્ર માનવામાં આવે છે. સનાતમ પ્રકૃતિને ઘર્મ સાથે જોડવામાં આવ્યો છે. તેથી જળ, અગ્નિ અને વાયુ બધાને જ પવિત્ર માનવામાં આવે છે. તમે જાણતા જ હશો કે જયારે પણ પૂજા કરવામાં આવે કે અન્ય શુભ કાર્યો કરવામાં આવે […]

Read More

ભારતીય સંસ્કૃતિમાં શ્રાધ્ધ નું મહાત્મ્ય

ભારતીય સંસ્કૃતિમાં શ્રાધ્ધ નું મહાત્મ્ય
6,830 views

ભારતીય હિંદુ સંસ્કૃતીમાં શ્રદ્ધાથી પિતૃઓને અંજલિ આપવામાં આવે છે, તેને શ્રાધ્ધ કહેવામાં આવે છે. શ્રાધ્ધ ની શરૂઆત વિક્રમ સંવતનાં ભાદરવા સુદ પુનમ થી શરૂઆત થાય છે જે ભાદરવા વદ અમાસ સુધી ચાલે છે. આ દિવસોને પિતૃતર્પણ ના દિવસો પણ કહેવામાં આવે છે. ધર્મ ગ્રંથો ની માન્યતા અનુસાર પિતૃગણ આ દિવસોમાં પૃથ્વી પર આવે છે અને […]

Read More

સમૃદ્ધિ લાવનાર તહેવાર ‘ઘનતેરસ’ માં શું ખરીદવું અને શેની પૂજા કરવી?

સમૃદ્ધિ લાવનાર તહેવાર ‘ઘનતેરસ’ માં શું ખરીદવું અને શેની પૂજા કરવી?
7,268 views

ઘનતેરસ ના દિવસે ‘કુબેર દેવ’ નું પૂજન કરવામાં આવે છે. હિંદુ ઘર્મમાં દિવાળીના તહેવારને હર્ષોલ્લાસ થી મનાવવામાં આવે છે. આ તહેવારની શરૂઆત સૌપ્રથમ ધનતેરસ ના આગમનથી થાય છે. જે રીતે દેવી લક્ષ્મી સમુદ્ર મંથન થી ઉત્પન્ન થયા તેવી રીતે ભગવાન ‘ધનવંતરિ’ પણ અમૃત કળશ સાથે ઉત્પન્ન થયા હતા. તેથી ઘનતેરસ ને ‘ધનવંતરિ જયંતી’ પણ કહેવાય […]

Read More

જૂનાગઢના ગીરનાર ની તળેટી છે આધ્યાત્મિકતા નું કેન્દ્ર!!

જૂનાગઢના ગીરનાર ની તળેટી છે આધ્યાત્મિકતા નું કેન્દ્ર!!
11,014 views

ગિરનાર પર્વત જૂનાગઢ શહેરથી પૂર્વમાં 5 કિલોમિટરના અંતરે આવેલો છે.  પર્વતોના સમૂહ તરીકે ઓળખાતાં ગિરનારનું ઊંચામાં ઊંચું શિખર છે 945 મિટર, એટલે કે 3600 ફૂટ જે ગુજરાતમાં સૌથી ઊંચું છે. પર્વતની તળેટી ગિરનારની તળેટીથી ઓળખાય છે અને તે જૂનાગઢથી માત્ર 4 કિમી. ના અંતરે આવેલી છે. દર વર્ષે દિવાળી પછીની એટલે કે હિંદુ કેલેન્ડર મુજબ […]

Read More

લાઈફમાં અમુક શિખવા લાયક જરૂરી વાતો

લાઈફમાં અમુક શિખવા લાયક જરૂરી વાતો
16,321 views

*  જોયા કરો, જતુ કરો, જીતી જશો *  ક્યાં જવું છે એ પહેલા નક્કી કરો – લક્ષ્ય સાથે દોડો. *  રાજાની જેમ સવારનો નાસ્તો કરો, રાજકુમારની જેમ બપોરનું ભોજન લો અને ભિખારી જેટલું રાત્રે જમો! *  સત્ય ની સાથે ઓતપ્રોત રહો. *  નિંદા આપણા આનંદ ની બાદબાકી છે. *  તમારે સફળ થવું છે ? તો […]

Read More

આપણા જીવનની અમુલ્ય જાણવા જેવું વાતો, અચૂક જાણો

આપણા જીવનની અમુલ્ય જાણવા જેવું વાતો, અચૂક જાણો
14,235 views

અમુલ્ય જીવન માટે જાણવા જેવું………. ૧. દરરોજ ૧૦ થી ૩૦ મિનિટ ચાલવા જાઓ અને હા, ચાલતી વખતે ચહેરા પર હળવું સ્મિત હોય તો ઉત્તમ! ૨. દરરોજ ઓછામાં ઓછી ૧૦-30 મિનિટ માટે એકાંતમાં બેસો. ૩. દરરોજ ૭ કલાક ઊંધો. ૪. જોશ, ઉત્સાહ અને કરૂણા આ ત્રણ મહત્વના ગુણો છે જીવનમાં. ૫. નવી રમતો શિખો/રમો.. ૬. ગયા વર્ષે […]

Read More

કેમ કરવામાં આવે છે હિંદુ ધર્મમાં વ્રત અને ઉપવાસ?

કેમ કરવામાં આવે છે હિંદુ ધર્મમાં વ્રત અને ઉપવાસ?
7,599 views

હિંદુ ઘર્મમાં વ્રત અને ઉપવાસને એક અલગ જ સ્થાન આપવામાં આવ્યું છે. પ્રત્યેક હિંદુઓએ આનું પાલન કરવું જોઈએ. હિંદુ દુનિયામાં ત્રીજા નંબરનો સૌથી મોટો ધર્મ છે. વ્રત અને ઉપવાસ કરવાથી ધાર્મિક ફાયદાઓની સાથે સ્વાસ્થ્યને પણ ફાયદાઓ થાય છે. જેમકે અઠવાડિયામાં એક વખત ઉપવાસ કરવાથી પેટની સાફ સફાઈ થઇ પાચનતંત્ર ઠીક થાય છે. ઉપવાસમાં એક એવી […]

Read More

આપણા જીવનમાં પ્રાર્થના નું કેટલું મહત્વ છે?

આપણા જીવનમાં પ્રાર્થના નું કેટલું મહત્વ છે?
11,283 views

એક નાનો બાળક રોજ શાળાએ જતી વખતે રસ્તામાં આવતા એક મંદિરમાં દર્શન કરવા માટે જતો. ભગવાનની મુર્તિ સામે બે હાથ જોડીને ઉભો રહેતો. આંખો બંધ કરીને એ પ્રાર્થનામાં એવો તો મશગુલ થઇ જતો કે મંદિરમાં દર્શનાર્થે આવતા ભક્તો ભગવાનને બદલે આ બાળકને જોયા કરતા. મંદિરના પુજારી પણ આ બાળકની રાહ જોઇને બેઠા હોય. ઘણા તો […]

Read More

જાણો… ઉપવાસ કરવાનું મહત્વ અને તેનાથી થતા લાજવાબ ફાયદાઓ

જાણો… ઉપવાસ કરવાનું મહત્વ અને તેનાથી થતા લાજવાબ ફાયદાઓ
16,758 views

ભારતીય સંસ્કૃતિ અને હિંદુ ધર્મમાં ઉપવાસનું વધારે મહત્વ છે. જોકે, દુનિયાના બધા જ દેશોમાં ઉપવાસનું મહત્વ હોય છે. સ્વાસ્થ્ય માટે આને સૌથી સારી ઔષધી માનવામાં આવે છે. આયુર્વેદમાં શરીરમાંથી ઝેરી તત્વો કાઢવાની વાત કરવામાં આવી છે. પરમેશ્વરની આરાધના માટે કે ધાર્મિક આસ્થા માટે બધા ધર્મોમાં કોઈને કોઈ અલગ રૂપે ઉપવાસનું મહત્વ છે. જયારે તમે બીમાર […]

Read More

દેશભરમાં લોકો ગણેશ ચતુર્થીની કરી રહ્યા છે તૈયારી, જાણો તેના વિષે

દેશભરમાં લોકો ગણેશ ચતુર્થીની કરી રહ્યા છે તૈયારી, જાણો તેના વિષે
8,526 views

૫ સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી આવી રહી છે. આ પર્વ માટે દેશમાં સમગ્ર લોકો રાહ જોઈ રહ્યા છે. ભારતમાં ગણેશ ચતુર્થીનું ખુબજ આધ્યાત્મિક મહત્વ છે. ગણેશ ચોથનો એટલેકે ગણેશ ચતુર્થી નો તહેવાર વિક્રમ સંવતની ભાદરવા સુદ ૪ના રોજ મનાવવામાં આવે છે. આ દિવસમાં યોગ્ય સમયે અને મુહુર્ત જોઇને બાપ્પાની પૂજા કરવામાં આવે તો લોકોની દરેક મન્નતો […]

Read More