Home / Posts tagged Better health tips
11,812 views * 90 % ના રોગો ફક્ત પેટથી જ થાય છે. તેથી પેટમાં કબજીયાત ન રહેવી જોઈએ. * દરેક વ્યક્તિએ ઉઘાડા પગે પ્રતિદિન એક કલાક તો ઘાસમાં ચાલવું જ જોઈએ. * 160 રોગ માત્ર માંસાહારથી થાય છે. * ગળામાં બળતરા થાય તો છીણેલ આદુંમાં ગોળ અને ઘી નાખીને ખાવું. ગોળ અને ઘી ની જગ્યાએ તમે મધ […]
Read More
6,498 views મીઠું આહારના સ્વાદમાં વધારો કરે છે એટલું જ નહીં હેલ્થ માટે પણ જરૂરી છે. સોડિયમ પીએચ બેલેન્સ, ઇલેક્ટ્રોલાઇટ અને તરલ બનાવવા માટે જરૂરી હોય છે. જોકે તેનું પ્રમાણ સીમિત હોવું જોઇએ. તેને વધારે પડતું ખાવાથી બ્લડપ્રેશર તો વધે જ છે સાથે ઇન્સ્યુલિન રજિસ્ટેન્સ પણ વધે છે. વધારે મીઠું ડાયટમાં લેવાથી અનેક નુકસાન થાય છે. જેમાં […]
Read More
6,868 views મોટાભાગે ગૃહિણીઓને જયારે શાકભાજી ની કઈ વાનગી બનાવવી હોય ત્યારે તે બનાવીને તેની છાલ ફેંકી દે છે. આજે અમે તમને કયા શાકભાજીની છાલથી કયા-કયા ફાયદાઓ થાય છે તે અંગે જણાવીશું. કદાચ તમે નહિ જાણતા હોવ કે વેજીસ (લીલા શાકભાજી) ખાવાથી શરીરને જેટલો ફાયદો થાય છે તેનાથી પણ વધુ ફાયદો તેના છિલકા ખાવાથી થાય છે. શાકભાજી […]
Read More
10,096 views ભોજનમાં સ્વાદ વધારવાનું કામ હિંગ કરે છે. જો ભોજનમાં આને ન નાખવામાં આવે તો તે ફિક્કું લાગે. આને આપણે ભારતીય લોકો વધારે ઉપયોગ કરીએ છીએ. હિંગને રસોઈ ની શાન ગણવામાં આવે છે. આ ભોજનમાં તેજ સુગંધ લાવે છે. આને ખાવાથી સ્વાસ્થ્ય ને ઘણા બધા ફાયદાઓ થાય છે. ચાલો જાણીએ આના વિષે… * દાંતો ની સમસ્યા […]
Read More