સવારે ખાલી પેટે લસણની કાચી કળી ખાવાના છે અનેક ફાયદાઓ

સવારે ખાલી પેટે લસણની કાચી કળી ખાવાના છે અનેક ફાયદાઓ
22,511 views

બધા લોકો જાણે જ છે કે લસણનો ઉપયોગ ભોજન બનાવવામાં અને બીજી પણ ઘણી જગ્યાએ વાપરી શકાય છે. લસણ નાખ્યા વગર જો ભોજન કરવામાં આવે તો તેનો સ્વાદ એકદમ ફિક્કો લાગે. આ ઘણા બધા ઔષધીય ગુણોથી ભરપૂર છે. આ ઘણી બધી બીમારીઓને રોકવામાં કારગર છે. આની ગંધ તેજ અને સ્વાદ તીખો આવે છે. જો તમે […]

Read More

ખરાબ દિવસોમાં બચાવે છે કપૂર ના આ જરુરી ટોટકાઓ!

ખરાબ દિવસોમાં બચાવે છે કપૂર ના આ જરુરી ટોટકાઓ!
20,920 views

પ્રાચીન કાળથી જ કપૂરને વાસ્તુશાસ્ત્રમાં વિશેષ મહત્વ અને ઉપયોગી માનવામાં આવ્યું છે. હિંદુ ઘર્મમાં આને પવિત્ર માનવામાં આવે છે. જો તમારે આવનાર સંકટથી મુક્તિ, સમૃદ્ધિ, ધન, ખુશી અને શાંતિ મેળવવી હોય તો આના ટોટકા તમારા માટે સારા સાબિત થશે. આ સુગંધિત હોય છે, તેથી વાતવરણમાં સુગંધ ફેલાવે છે અને મગજને શાંતિ મળે છે. આને પૂજા […]

Read More

જાણો, જમીન પર સુવાના ૫ર ફાયદાઓ

જાણો, જમીન પર સુવાના ૫ર ફાયદાઓ
14,957 views

આજના યુગ પ્રમાણે લોકોની લાઈફસ્ટાઇલ પણ બદલતી રહે છે. આજના મોર્ડન જનરેશનમાં મોટા ભાગે લોકો બેડ કે પલંગ પર જ સુવાનું પસંદ કરતા હોય છે. જોકે, કમ્ફર્ટેબલ બેડમાં સુવાનો આનંદ કઈક અલગ જ હોય છે. આપણે દરરોજ બેડ પર સુતા હોઈએ એટલે અમુક સમયે આપણને જમીન પર સુવાનું કહેવામાં આવે તો થોડું અજીબ લાગે એ […]

Read More

જાણો… કેસરથી થતા ફાયદાઓ, જે મટાડશે અનેક રોગોને!

જાણો… કેસરથી થતા ફાયદાઓ, જે મટાડશે અનેક રોગોને!
10,489 views

ખાવામાં સ્વાદિષ્ટ કેસરના છે મોટા મોટા ફાયદાઓ. તમે આને વિભિન્ન વ્યંજનોમાં પણ નાખી શકો છો.  કેસરનું દૂધ પીવાથી શારીરિક શક્તિ વધે છે. એ તો લગભગ બધા જ જાણતા હશે. કેસર એક સુગંધ આપનાર પદાર્થ છે. કેસરને સેફ્રોન, જાફરાન અને કુમકુમ ના નામે ઓળખવામાં આવે છે. કેસરની ખેતી મોટાભાગે સ્પેઇન, ઇટાલી, ગ્રીસ, તુર્કીસ્તાન, ઈરાન, ચાઇના અને […]

Read More

દવાઓ કરતા પણ ગુણકારી છે પૌષ્ટિક કેરી

દવાઓ કરતા પણ ગુણકારી છે પૌષ્ટિક કેરી
5,404 views

કેરી ને ભારતમાં ફળો નો રાજા કહેવામાં આવે છે. ભારતના સ્વાદિષ્ટ રસીલા ફળો માંથી આ પૌષ્ટિક ફળ ખુબ જ ફાયદાકારક છે. પાકી કેરી માંથી લોકો મેંગો શેક, આઈસ્ક્રીમ, જેમ, જેલી અને અન્ય વ્યંજનો બનાવે છે. આમાં જીંક, પોટેશિયમ, કોપર, સેલેનીયમ વગેરે જેવા પોષક તત્વો મળી આવે છે. *  કેરીમાં ફાઇબર અને વિટામિન ‘સી’ યોગ્ય માત્રામાં […]

Read More

બીટ ખાવાથી શરીરને થાય છે હજારો ફાયદાઓ…

બીટ ખાવાથી શરીરને થાય છે હજારો ફાયદાઓ…
14,247 views

બીટને હિન્દીમાં ‘ચકુંદર’ અને અંગેજીમાં ‘બીટરૂટ’ કહેવાય છે. બીટમાં કેન્સર રોધી તત્વ હોય છે, જે શરીરને કેસરની જીવલેણ બીમારીથી બચાવે છે. બ્લડ શુગર, શારીરિક કમજોરી અને એનીમિયા જેવી બીમારીથી છુટકારો મેળવવા તમે બીટ ખાઈ શકો છો. તમે આને તમારા ડાયટમાં શામેલ કરી શકો છો. જરૂરી નથી કે પ્રતિદિન એક આખું બીજ જ ખાવું. પણ તમે […]

Read More

ખાટીમીઠી મોસંબી માં રહેલ છે અનેક સ્વાસ્થ્યવર્ધક ગુણો

ખાટીમીઠી મોસંબી માં રહેલ છે અનેક સ્વાસ્થ્યવર્ધક ગુણો
6,310 views

આ રસીલા ફળ ની વાત કરતા જ મોં માં પાણી આવવા લાગે. હાલ મોસંબી ની સીઝન છે. તેથી જે લોકો મોસંબી ન ખાતા હોય તે પણ આના ફાયદાઓ જાણીએ ખાવા લાગશે. મોસંબી એ ખાટું-મીઠું ફળ છે જેણે અંગ્રેજીમાં ‘સ્વીટ લેમન’ કહેવાય છે. ચાલો જાણીએ આના ફાયદાઓ…. *  જો કોઈના શરીરમાં એનર્જી ન હોય અને નાના […]

Read More

જાણો આમલીથી સ્વાસ્થ્યને થતા ફાયદા

જાણો આમલીથી સ્વાસ્થ્યને થતા ફાયદા
11,759 views

ખાટી અને ચટાકેદાર વસ્તુ કોને ન પસંદ હોય? કાચી અને પાકી આમલી ભોજનને સ્વાદિષ્ટ બનાવવામાં મદદરૂપ થાય છે. બાળકો થી લઈને મહિલાઓ સુધી બધા લોકોને આમલીનો સ્વાદ પસંદ હોય છે અને તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પણ છે. ૧. જો તમને ભૂખ નો લગતી હોય તો આમલીને એક વાટકીમાં નાખી તેમાં એલચી નાખીને તેનો રસ પીવાથી […]

Read More

ગરમ-ગરમ દૂધ પીવાથી શરીરને થતા ફાયદાઓ

ગરમ-ગરમ દૂધ પીવાથી શરીરને થતા ફાયદાઓ
16,422 views

આપણે બધા જાણીએ છીએ કે દૂધ પીવાથી સ્વાસ્થ્ય સુધારે છે, પરંતુ ગરમ દૂધ પીવાથી આપણને શું ફાયદો થાય છે, એ કોઈને નથી ખબર. આજે અમે તમને જણાવશું કે ગરમ દૂધને તમારા અલ્પાહારમાં શામેલ કરવાથી સ્વાસ્થ્ય પર શું અસર થાય છે. નોંધ દૂધમાં મીઠાશ માટે ખાંડ ન નાખો, મીઠું દૂધ કફકારક હોય છે. તેમાં ખાંડ નાખીને […]

Read More

શિયાળા માં ખાવો ઔષધીય ગુણધર્મ ઘરાવતો ગુંદર

શિયાળા માં ખાવો ઔષધીય ગુણધર્મ ઘરાવતો ગુંદર
7,143 views

ગુંદર એ ઝાડમાં થતો એક ચીકણો પદાર્થ છે. આને પ્રાકૃતિક દ્રવ્ય પણ કહેવામાં આવે છે. આને ઔષધ રૂપે માનવામાં આવે છે. આ પ્રવાહીને જયારે ઝાડમાંથી કાઠવામાં આવે છે ત્યારે તે સફેદ રંગમાં વહે છે. તે જયારે ફ્રેશ હોય ત્યારે સફેદ આંસુના રૂપે હોય છે અને જયારે સુકાઈ ત્યારે આછા કાળા રંગનું થાય છે. આને જ […]

Read More

હદય માટે ખુબજ ફાયદાકારક છે કાજુ

હદય માટે ખુબજ ફાયદાકારક છે કાજુ
10,294 views

એવા કોઈક જ લોકો હોય છે જેને કાજુ કે તેનાથી બનેલ વસ્તુ પસંદ ન હોય. ડ્રાયફ્રૂટ માંથી કાજુને સૌથી વધારે પસંદ કરવામાં આવે છે. તેમ છતાં એમ ન કહી શકાય કે કાજુ ખરીદવા એ બધા માટે શક્ય નથી. પરંતુ, આના ફાયદાઓ તમને સરપ્રાઇઝ કરે તેવા છે. કાજુ ખાવાથી ઘણા બધા પ્રકારની બીમારીઓ ને નિયંત્રિત કરી […]

Read More

નાના નાના આંબળાના છે શિયાળામાં મોટા મોટા ફાયદાઓ

નાના નાના આંબળાના છે શિયાળામાં મોટા મોટા ફાયદાઓ
8,049 views

કહેવાય છે કે વૃદ્ધ લોકોની વાત અને આંબળાના સ્વાદની ખબર લોકોને પાછળથી પડે છે. આને બધા રોગોની દવા માનવામાં આવે છે. આ શિયાળાની સિઝનમાં આવતી આયુર્વેદીક ઔષધી છે. દિલની બીમારી, આંખની બીમારી, નસકોરી ફૂટવી, કેન્સર અને ડાયાબિટીસ વગેરે જેવા રોગોને ઠીક કરવાની ક્ષમતા આંબળા ધરાવે છે. *  આંબળામાં ‘વિટામીન-સી’ નો સારો એવો સ્ત્રોત રહેલ છે. […]

Read More

કેમ ઓમ ને મહામંત્ર માનવામાં આવે છે? જાણો તેના ફાયદાઓ

કેમ ઓમ ને મહામંત્ર માનવામાં આવે છે? જાણો તેના ફાયદાઓ
12,928 views

સનાતન ધર્મ અને ભગવાનને માનનાર તમામ લોકો દેવની ઉપાસના કરતા સમયે ગ્રંથો, પાઠો, મંત્રોચ્ચાર, ભજન અને કિર્તનો કરતા સમયે ઓમ મહામંત્રને ઘણીવાર વાંચતા કે બોલતા તમે જોયા હશે. હિન્દૂ શાસ્ત્રો માં તેને પ્રણવ ના નામથી પણ ઓળખવામાં આવે છે. હકીકત એ છે કે આ પવિત્ર નામ સાથે ઘણા ઊંડા અર્થ અને દૈવી શક્તિઓ જોડાયેલ છે, […]

Read More

જાણો… કોથમીર ના અનેકવિધ ફાયદાઓ

જાણો… કોથમીર ના અનેકવિધ ફાયદાઓ
17,039 views

લગભગ બધા જ ભારતીયોના ઘરમાં કોથમીર હોય છે. ભોજનમાં સ્વાદ વધારનાર કોથમીર દુનિયાભર માં ફેમસ છે. ભારતીય રસોઈમાં આનો વધારે ઉપયોગ કરવામાં આવે છે. આ ફક્ત સ્વાદ વધારવા માટે જ ઉપયોગી નથી પરંતુ આમાં ઔષધીય ગુણધર્મો પણ ભરપૂર માત્રામાં રહેલ છે. આને અંગ્રેજીમાં ‘કોરીયાન્ડર’ નામના શબ્દથી પ્રયોગ કરવામાં આવે છે. આ રહ્યા તેના ફાયદાઓ…. ત્વચાની […]

Read More

ગરમીમાં ખાઓ મધુર શક્કરટેટી અને જાણો તેના ફાયદાઓ

ગરમીમાં ખાઓ મધુર શક્કરટેટી અને જાણો તેના ફાયદાઓ
7,646 views

Summer season માં આવતું ફળ શક્કરટેટી છે. લગભગ બધા લોકોને શક્કરટેટી પસંદ જ હોય છે. આમાં રોગોને મટાડવાના ઘણાં અસરકારક તત્વો રહેલ છે. એમાં એંટીઓક્સીડેંટ, વિટામિન સી અને બીટા-કેરોટીમ કેંસરને રોકવામાં મદદગાર છે. જે લોકો શક્કરટેટી નથી ખાતા તે આજે આના ફાયદાઓ જાણીને જરૂર ખાશે. શક્કરટેટીમાં વિટામિન એ ભરપૂર પ્રમાણમાં હોય છે. સાથે જ તેમાં […]

Read More

પાકી કેરી ખાવાના આ ફાયદાઓ જાણીને તમે દરરોજ ખાશો!

પાકી કેરી ખાવાના આ ફાયદાઓ જાણીને તમે દરરોજ ખાશો!
15,864 views

કેરીને ફળોના રાજા કહેવામાં આવે છે. ખરેખર, મેંગોમાં એવા અનમોલ ગુણો છુપાયેલ છે કે આને ફળનો રાજા કહેવાય છે. આયુર્વેદ, વિજ્ઞાન અને વનસ્પતિશાસ્ત્રના અવલોકનોના આધારે ફળોના રાજા કેરી વિષે દુર્લભ વર્ણન કરવામાં આવ્યું છે. એક પાકી કેરી વિવિધ કુદરતી તત્વોથી ભરપુર હોય છે. કેરીમાં વિટામિન સી ઉપરાંત એનર્જી, ફાઇબર, કાર્બૉહાઇડ્રેડ, પ્રૉટીન, ફેટ, વિવિધ પ્રકારના વિટામિન […]

Read More

ગરમીમાં પીઓ લીંબુ પાણી અને જાણો તેના ફાયદાઓ

ગરમીમાં પીઓ લીંબુ પાણી અને જાણો તેના ફાયદાઓ
9,867 views

ગરમીનું આગમન શરુ એટલે બધાના ઘરમાં લીંબુ પાણી પીવાનું શરુ થઇ જાય. લીંબુ પાણી અનેક ગુણોથી ભરપૂર છે. લીંબુનો સારો ગુણ એ છે કે તેની ખાટીમીઠી સુગંધ ખાતા પહેલા જ મોઢામાં પાણી લાવી દે છે. સવારમાં લીંબુ પાણી પીવાથી પાચનતંત્ર સાફ થાય છે અને પેટ સંબંધિત બીમારીઓ પણ નષ્ટ થાય છે. લીંબુ પાણી ‘વિટામીન સી’ […]

Read More

મીઠું ખાવાના ફાયદા દરેકે અચૂક જાણવા જોઈએ!

મીઠું ખાવાના ફાયદા દરેકે અચૂક જાણવા જોઈએ!
6,498 views

મીઠું આહારના સ્વાદમાં વધારો કરે છે એટલું જ નહીં હેલ્થ માટે પણ જરૂરી છે. સોડિયમ પીએચ બેલેન્સ, ઇલેક્ટ્રોલાઇટ અને તરલ બનાવવા માટે જરૂરી હોય છે. જોકે તેનું પ્રમાણ સીમિત હોવું જોઇએ. તેને વધારે પડતું ખાવાથી બ્લડપ્રેશર તો વધે જ છે સાથે ઇન્સ્યુલિન રજિસ્ટેન્સ પણ વધે છે. વધારે મીઠું ડાયટમાં લેવાથી અનેક નુકસાન થાય છે. જેમાં […]

Read More

રાત્રે સુતા પહેલા પગના મોજામાં રાખો ડુંગળીની સ્લાઈસ, આ છે જબરદસ્ત ફાયદાઓ

રાત્રે સુતા પહેલા પગના મોજામાં રાખો ડુંગળીની સ્લાઈસ, આ છે જબરદસ્ત ફાયદાઓ
7,718 views

મોજામાં ડુંગળીનો ટુકડો રાખવાથી ઘણા બધા ફાયદાઓ થાય છે. મોજામાં ડુંગળીનો ટુકડો રાખવાથી શરીરના અંગોને સ્વસ્થ રાખી શકાય છે. આ લોહીને શુદ્ધ કરે છે અને સાથે જ સ્વાસ્થ્ય ને ઘણા નાના મોટા ફાયદાઓ પણ પહોચાડે છે. આ ઘરેલું અસરકારક નુસખાનો ઉપયોગ કરવાથી તમારે ડોક્ટર્સ પાસે નહિ જવું પડે. બેક્ટેરિયા અને જંતુઓ નાશ કરે ડુંગળીમાં એન્ટી-બેક્ટેરિયલ […]

Read More

આ 10 કારણો જાણીને તમે પણ રોજ પીઓ તાંબાના વાસણમાં રાખેલ પાણી

આ 10 કારણો જાણીને તમે પણ રોજ પીઓ તાંબાના વાસણમાં રાખેલ પાણી
20,001 views

સ્વાસ્થ્ય માટે પાણી પીવું એ સારી આદત છે. સ્વસ્થ રહેવા માટે આપણે દિવસમાં ઓછામાં ઓછા 8-10 ગ્લાસ પાણી પીવું જોઈએ. આયુર્વેદ માં કહેવામાં આવ્યું છે કે સવારના સમયે તાંબાના વાસણમાં પાણી પીવું એ ખાસ કરીને લાભકારક છે. આ પાણીને પીવાથી શરીરના ઘણા બધા રોગો દવા વગર સારા થઈ જાય છે. આ પાણીથી શરીરમાં રહેલ ઝેરીલા […]

Read More

Page 1 of 41234