અમદાવાદ નું દર્શનીય અને અટ્રેકટીવ સ્થળ ‘અક્ષરધામ મંદિર’

અમદાવાદ નું દર્શનીય અને અટ્રેકટીવ સ્થળ ‘અક્ષરધામ મંદિર’
16,299 views

ગુજરાતના લોકો રાજ્યની જીવંત સંસ્કૃતિને દર્શાવે છે. મહાત્મા ગાંધી અને સરદાર પટેલ સાથે પોતાના જોડાણને કારણે અમદાવાદનું ખુબજ ઐતિહાસિક મહત્વ છે. આ ગુજરાતના સૌથી મહત્વપૂર્ણ શહેર માંથી એક છે. અહી દુનિયાભરના લોકો પ્રવાસ માટે દરવર્ષે આવે છે. અમદાવાદને ગુજરાતનું સૌથી પ્રખ્યાત પ્રવાસી સ્થળ એટલા માટે માનવામાં આવે છે કારણકે અહી શિલ્પકલામાં ઈસ્લામિક અને હિન્દૂ શૈલીનો […]

Read More