Home / Posts tagged ajmavi juo
22,459 views બધા લોકો જાણે જ છે કે લસણનો ઉપયોગ ભોજન બનાવવામાં અને બીજી પણ ઘણી જગ્યાએ વાપરી શકાય છે. લસણ નાખ્યા વગર જો ભોજન કરવામાં આવે તો તેનો સ્વાદ એકદમ ફિક્કો લાગે. આ ઘણા બધા ઔષધીય ગુણોથી ભરપૂર છે. આ ઘણી બધી બીમારીઓને રોકવામાં કારગર છે. આની ગંધ તેજ અને સ્વાદ તીખો આવે છે. જો તમે […]
Read More
12,715 views ભારતમાં ઘર બનાવતી વખતે લોકો વાસ્તુને ઘ્યાનમાં રાખીને બનાવે છે. માનવામાં આવે છે કે આનાથી ઘરની સુખ-શાંતિ જળવાઈ રહે છે અને ઘરમાં સમૃધ્ધી આવે છે. દિશાઓ ના જ્ઞાન ને જ વાસ્તુ કહેવાય છે. આમાં દિશાઓને ઘ્યાનમાં રાખીને ભવન નિર્માણ અથવા ઇન્ટીરીયર ડેકોરેશન કરવામાં આવે છે. ફક્ત વાસ્તુશાસ્ત્ર જ નહિ ચીન નું જાણીતું ‘ફેંગશુઈ’ વિજ્ઞાન ને […]
Read More
17,183 views કહેવાય છે કે સારી આદતોને અપનાવવાથી આપણી લાઈફ બદલાય જાય છે. જયારે ખરાબ આદતો આદમીને સકસેસ સિવાય લાઈફની ઘણી બધી જરૂરી વસ્તુઓથી દુર રાખે છે. દુનિયાની બધી વસ્તુઓ ફક્ત પૈસાથી જ નથી મળતી. પૈસા હોવા છતા પણ દુનિયાના અનેક લોકો ગરીબ હોય છે. અમુક વસ્તુઓ કે વાતો એવી હોય છે જેણે આપણે લાઈફમાં અપનાવી જરૂરી […]
Read More
22,536 views ફેસ પર કોઇપણ પ્રકારના દાગ-ધબ્બા કોઈને જ ન ગમે એ સ્વાભાવિક છે. જયારે આપણા ફ્રેન્ડસના ફેસ દાગ કે પીમ્પલ્સ વગરના એકદમ ચોખ્ખા હોય ત્યારે આપણને થોડી જેલસી થાય કે કાશ! મારે પણ આની જેવી ક્લીન સ્કીન હોત’તો કેવું સારું ખરું ને? તમે આ પ્રોબ્લેમ માટે ઘણી બધી મોંધી મોંધી ક્રીમ્સ યુઝ કરતા હશો. પણ જોઈએ […]
Read More
17,924 views દિવસ માં લગાતાર કામ કરવાથી અને ખાવા-પીવામાં યોગ્ય ઘ્યાન ન આપવાથી શરીરમાં કમજોરી એટલેકે દુર્બલતા આવી જાય છે. આનો ઉપાય ઘરમાં જ છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે અહં જણાવવામાં આવેલ ઘરેલું નુસખાઓ નો ઉપયોગ કરી શકો છો. * આ સમસ્યા માટે કેળા ખાવા ફાયદાકારક છે. આને પ્રાકૃતિક શુગરનો સારો એવો સ્ત્રોત માનવામાં આવે […]
Read More
18,257 views તમારી ત્વચાને સારી દેખભાળ ની આવશ્યકતા હોય છે અને ખીલનું ચહેરા પર હોવું તમારા માટે ચિંતા નો એક ગંભીર વિષય છે. જો ખીલ થયા હોય તે નીકળી જાય તો પણ તે દાગ પાછળ છોડી જાય છે આ સમસ્યાથી પણ લોકોને પ્રોબ્લેમ થાય છે. આજના આ લેખમાં અમે તમને ખીલ અને દાગ-ધબ્બાથી છુટકારો મેળવવાની ઘરેલું ટીપ્સ […]
Read More
15,016 views માથનો દુઃખાવો કોઈ પણ કારણે અને કોઈપણ ઉંમરે થઇ શકે છે. વધારે સ્ટ્રેસ, હેંગઓવર હાર્મોનલ ચેન્જીસ, કમજોર આંખ અને આઈ સાઈડ વીક વગેરે થવાને કારણે માથામાં દુઃખાવો થાય છે. આના અન્ય કારણો પણ હોઈ શકે છે. આનાથી આરામ મેળવવા માટે લોકો દવાઓ લેતા હોય છે જે ભવિષ્યમાં તેને નુકશાન કરે છે. જોકે, આજકાલ ની બીઝી […]
Read More
14,964 views કુકિંગ કરતા સમયે બધા લોકોથી નાની મોટી મિસ્ટેક થાય છે અને જેને લઈને ભોજન બગડે છે. અહી દર્શાવેલ ઇઝી કુકિંગ ટીપ્સથી તમે રસોઈની રાણી બની શકો છો. * જયારે તમે પૂરી બનાવો છો ત્યારે તેમાં ઘઉંનો લોટ નાખો છો ખરું ને..? હવે આ લોટની સાથે જ તેમાં થોડો ચણાનો નાખવાથી પૂરી કકડી એટલેકે થોડી ક્રીપ્સી […]
Read More
14,130 views * ડુંગળીના રસને થોડો ગરમ કરીને કાનમાં નાખવાથી કાનનો દુઃખાવો દુર થાય છે. * હાલમાં ચિકનગુનિયા ની બીમારીઓનો વધારે ફેલાવો છે. તેથી આ સમસ્યાથી છુટકારો મેળવવા તુલસી અને અજમાના દાણા ફાયદાકારક છે. આના ઉપચાર માટે એક ગ્લાસમાં અજમા, કિશમિશ (દ્રાકસ), તુલસી અને કડવા લીંબડાના સુકા પાન લઇ ઉકાળો. બાદમાં આને ગાળ્યા વગર જ પી જવું. […]
Read More
16,674 views અત્યારે શિયાળાની સીઝન ચાલે છે તેથી વધારે ઠંડીને કારણે લોકોને શરદી, ઉધરસ અને ગળામાં બળતરા રહે એ સ્વાભાવિક છે. ગળામાં બળતરા સામાન્ય રીતે વાયરસ અને બેકટેરિયાના સંક્રમણને કારણે થાય છે. માનવામાં આવે છે કે પેટમાં અનૈસર્ગિક એસીડની કમીને કારણે આ તકલીફ થાય છે. જયારે તમને આવી સમસ્યા થાય ત્યારે તમે તરત જ ડોક્ટર પાસે ચાલ્યા […]
Read More
11,457 views ફ્રીઝ બહુ કામની વસ્તુ છે. આમાં તમે શાકભાજી અને અન્ય વસ્તુ ઓ સુરક્ષિત અને ફ્રેશ રાખી શકો છો. જયારે ફ્રીઝ બંધ હોય અને તેમાં પડેલ વસ્તુઓ ખરાબ થઇ જાય ત્યારે વાસી વસ્તુઓની ખુબ જ ખરાબ ગંધ આવતી હોય છે. જયારે આવું થાય ફ્રીઝની સાફ-સફાઈ કરવી ખુબ જ જરૂરી છે. જયારે ફ્રીઝમાંથી બેડ સ્મેલ આવે ત્યારે […]
Read More
21,086 views * ચહેરાને ચમકદાર અને એક્ને ફ્રી બનાવવા માટે રોજ લીંબુ ઘસવું. આનાથી તમારી સ્કીન પણ સોફ્ટ બનશે. આ એક નેચરલ અને સૌથી સારો ઉપાય છે. * લીંબુને કોણીમાં ઘસવાથી કોણીની કાળાશ દુર થાય છે. * જો તમને હાર્ટની બીમારી હોય તો સોડીયમની માત્રા ઓછી કરો. દિલની બીમારીમાં મીઠાનું સેવન બને ત્યાં સુધી ઓછુ જ કરવું. […]
Read More
13,395 views અચાનક આંખોમાં અંધારા આવવા, માથું ફરવું, આખી ધરતી ફરતી હોય તેવું લાગે તેને સામાન્ય ભાષામાં ચક્કર કહેવાય છે. આને અંગ્રેજીમાં ‘વર્ટીગો’ કહેવાય છે. આના કારણે આંખો સામે અંધકાર છવાઈ જાય છે. જયારે તમે બીમાર હોવ, મગજ કામ ન કરતુ હોય, ડીપ્રેશનમાં હોવ, વધારે મૈથુન કરવું, માસિક ધર્મમાં અનિયમિતતા, મગજમાં લોહીની માત્રા ઓછી હોવી વગેરે કારણોને […]
Read More
18,622 views ઘરે જો વૃધ્ધ લોકો હોય તો ચોક્કસ તમે તેમના મોઢે થી સાંભળ્યું હશે કે પલાળેલી બદામ ખાવાથી આ-આ ફાયદાઓ થાય. અમે પણ તેનાથી થતા ફાયદાઓ વિષે જણાવવાના છીએ. બદામ પર્વતીય ક્ષેત્રોમાં થતો ડ્રાઈફ્રુટ્સ છે. બદામનું મોટાભાગે ઉત્પાદન ઈરાન, ઈરાક કે સાઉદી અરબ વગેરે એશિયાઈ દેશોમાં થાય છે. આ સિવાઈ આના વૃક્ષો અફઘાનિસ્તાન અને માલદીવ માં […]
Read More
9,725 views સારા સ્વાસ્થ્ય માટે કાળા મીઠા યુક્ત પાણી પીવાથી સ્વાસ્થ્ય ઠીક રહે છે. કાળું મીઠું મતલબ કે સિંધવ મીઠું. સિંધવ મીઠું હંમેશા ભારતીય વ્યંજનમાં વપરાય છે. આને અંગ્રેજીમાં ‘રોક સોલ્ટ’ કહેવાય છે. તમને જાણીને નવાઈ લાગશે પણ આમાંથી ૮૦ પ્રકારના પ્રાકૃતિક ખનીજ તત્વો મળી આવે છે, જે સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. આમાંથી સોડિયમ સલ્ફેટ, […]
Read More
14,501 views લગભગ દરેક હિન્દુઓ ના ઘરમાં તુલસીનો છોડ તો હોઈ જ છે. આનું આધ્યાત્મિક દ્રષ્ટિએ અને સ્વાસ્થ્ય ની દ્રષ્ટિએ ખુબ જ મહત્વ છે. હિંદુ માન્યતા અનુસાર દરેકના ઘરમાં તુલસીનો છોડ લગાવવો અનિવાર્ય છે. જયારે લોકો પૂજા કરે ત્યારે આને વાપરે છે. તુલસીનો છોડ ઘરમાં રહેલી નકારાત્મકતા દુર કરીને સકારાત્મકતા ફેલાવે છે. ઘરમાં ખુશાલી રાખવા આ છોડ […]
Read More
11,164 views લાઈફમાં આપણા સ્વાસ્થ્ય સાથે જોડાયેલ ઘણી બધી સમસ્યાઓ આવે છે. તેથી વારંવાર આપણે ડોક્ટર્સ પાસે ન જઈ શકીએ. જો આ સમસ્યાનું સોલ્યુશન આપણને ખબર હોય તો સરળતાથી આપણે આનાથી છુટકારો મેળવી શકીએ છીએ. * જો જયારે ખાતા સમયે વાળ ગળી જવાય તો તે પેટમાં ગયેલ વાળને કાઢી ન શકાય. જયારે આપી સમસ્યા થાય ત્યારે અનાનસ […]
Read More
14,444 views આખા ઘરમાં બાથરૂમ એક એવો ભાગ છે જેની સફાઈ કરવી અત્યંત જરૂરી છે. જો તે સાફ ન હોય તો આપણને તેમાં ન્હાવા જવું પણ ન ગમે. ટાઈલ્સ પર જલ્દીથી ગંદકી જામી જાય છે. જેના કારણે બાથરૂમની ટાઈલ ખરાબ થઇ જાય છે. * બાથરૂમ ની બરાબર સાફ-સફાઈ કરવા માટે સ્પ્રેની ખાલી બોટલમાં સિરકા (વિનેગર) ભરો. પછી […]
Read More
14,838 views * અનાનસ ના ટુકડા પર મરીનો ભુક્કો અને સિંધવ મીઠું લગાવીને ખાવાથી પેટમાં ગયેલ વાળ પેટ માં જ ગળી જાય છે. કેળા ખાવાથી પણ પેટમાં ગયેલ વાળ ગળી જાય કા તો નીકળી જાય છે. * જો શરીરનો કોઈ ભાગ બળી જાય તો તેના પર માખણ લગાવી દેવું. * એલચીના ફોતરાને ગેસ પર શેકી તેને મધ […]
Read More
17,006 views ડુંગળી નો શ્રેષ્ઠ ઉપયોગ કિચનમાં કરવામાં આવે છે. આ બધા વ્યંજનો ને સ્વાદિષ્ટ બનાવે છે. આ તીવ્ર ગંધક ઘરાવતો તેજ પદાર્થ છે. તેથી જયારે આને કાપવામાં આવે ત્યારે લોકોને રડાવે પણ છે ખરુંને….? વેલ, આજે આને કાપવાની એવી રીત વિષે જણાવવાના છીએ જે તમારી આંખમાંથી આંસુ નહિ લાવે. ડુંગળીમાં એક એવું રસાયણ હોય છે જેનું […]
Read More