તાજી જાણકારી

પતિના મૃત્યુ બાદ કોઈ પણ નારી માટે બીજો સંસાર માંડવો ખુબ જ અઘરો છે, વાંચો આ હદય સ્પર્શી વાત

પતિના મૃત્યુ બાદ કોઈ પણ નારી માટે બીજો સંસાર માંડવો ખુબ જ અઘરો છે, વાંચો આ હદય સ્પર્શી વાત
4,781 views

મારી બહેનપણી અને મારી જિગરજાન નાનપણની રાધાએ આજે બીજા લગ્નનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય ખૂબ ગંભીર હતો. પતિનાં મૃત્યુને આજે વર્ષો વીતી ગયા છે અને દિકરી પણ મોટી થઈ ગઈ હતી. તો પછી શા માટે આજે રાધા એ બીજા લગ્ન કરવા તૈયાર થઈ ? અને એ પણ પોતાની આ 40 વર્ષની ઉંમરે. આખરે આવું […]

Read More

જો તમને પણ મળે છે આ ચાર શુભ સંકેત તો સમજી લેજો કે તમારું ભાગ્ય બદલાઈ રહ્યું છે

જો તમને પણ મળે છે આ ચાર શુભ સંકેત તો સમજી લેજો કે તમારું ભાગ્ય બદલાઈ રહ્યું છે
4,135 views

મિત્રો સારું જીવન જીવવા માટે લોકો આજે દિવસ-રાત મહેનત કરતા હોય છે. તેમ છતાં ઘણી વખત યથાર્થ મહેનત કર્યા બાદ પણ ધાર્યું પરિણામ મળતું નથી. દરેક વસ્તુ તમારા ભાગે ઉપર આધાર રાખે છે. ઘણી વખત અચાનક જ વ્યક્તિનું નસીબ બદલાઈ જતું હોય છે. નસીબ બદલવાની શરૂઆત થાય છે તે પહેલા વ્યક્તિને અમુક સંકેતો મળતા હોય […]

Read More

દુનિયાનો સૌથી ધનવાન વ્યક્તિ, જેની પાસે છે સોનાનો મહેલ, સોનાનુ વિમાન અને ૭૦૦૦ જેટલી આલીશાન કાર. જાણો કોણ છે આ વ્યક્તિ…

દુનિયાનો સૌથી ધનવાન વ્યક્તિ, જેની પાસે છે સોનાનો મહેલ, સોનાનુ વિમાન અને ૭૦૦૦ જેટલી આલીશાન કાર. જાણો કોણ છે આ વ્યક્તિ…
4,189 views

દરેક મનુષ્ય ને કઈને કઈ શોખ હોય છે. તે શોખ પૂરા કરવા માટે રૂપિયા જોઈએ.બધા લોકો અમીર હોતા નથી.માટે પોતાના શોખ પૂરા કરી શકતા નથી. અહી આપણે એક ધનાઢ્ય વ્યક્તિ ની વાત કરીશું. જેનું નામ બ્રુનેઇના સુલતાન હસનલ બોલ્કિયાહ છે. જે અકે મોટો બિઝનેશમેન છે.અને દુનિયાનો ધનાઢ્ય વ્યક્તિ છે. આ વ્યક્તિ ખુબજ અમીર છે. તેને […]

Read More

આ સસરા એ બનાવી તેની વહુને જ પત્ની, કારણ જાણી તમે ચોકી જાસો

આ સસરા એ બનાવી તેની વહુને જ પત્ની, કારણ જાણી તમે ચોકી જાસો
6,373 views

હમણાં સુધી તમે એવું સાંભળ્યું હશે કે સાસુ સસરા બંને ભેગા મળી અને તેની વહુ ને સળગાવી દીધી, કે પછી તે વહુ ને મારી અને ઘરની બહાર કાઢી મૂકી. આ વાતો તો ખબર હશે. કારણ કે અવ મુદા તો બધીજ જગ્યા એ થી સંભાળવા મળે છે. પણ આજે જે વાત સામે આવી છે તે વાત […]

Read More

માત્ર આ એક ઓઈલની માલિશ કરવાથી તમે શરીરના કોઈપણ જાતના દર્દ માથી મુક્તિ મેળવી શકો

માત્ર આ એક ઓઈલની માલિશ કરવાથી તમે શરીરના કોઈપણ જાતના દર્દ માથી મુક્તિ મેળવી શકો
3,427 views

મિત્રો , વર્તમાન સમય મા આવેલી આધુનિકતા , અનિયમિત જીવનશૈલી , દૂષિત ભરેલુ વાતાવરણ અને વ્યસ્તતા ભરેલુ જીવન આ તમામ પરિબળો જવાબદાર છે મનુષ્ય ને શારીરિક તથા માનસિક પીડાઓ ઉદ્દભવવા ના. આ પીડાઓ એટલી અસહ્ય હોય છે કે જેના લીધે સામાન્ય માનવી સાવ નિર્બળ બની જ્તો હોય છે. પરંતુ , હાલ આજે આ લેખ મા […]

Read More

ફક્ત એક ગ્લાસ પાણીનો આ નુસખો હમેશા માટે તમારા કમર દર્દને મટાડી દેશે, જાણો આ નવો ઉપાય

ફક્ત એક ગ્લાસ પાણીનો આ નુસખો હમેશા માટે તમારા કમર દર્દને મટાડી દેશે, જાણો આ નવો ઉપાય
3,471 views

મિત્રો , કમરદર્દ ની સમસ્યા એ વર્તમાન સમય મા સામાન્ય બની ગઈ છે. ફક્ત મોટી વય ના લોકો જ નહી પરંતુ , નાની વય ના લોકો પણ આજકાલ આ સમસ્યા થી પીડાતા હોય છે. કમરદર્દ નુ એક મુખ્ય કારણ અસ્તવ્યસ્ત જીવનશૈલી અને યોગ્ય શારીરિક શ્રમ ની ઉણપ. મોટા ભાગ ના લોકો કમર ની વચ્ચે ના […]

Read More

તમે જાણો છો મોટી મોટી કંપની કઈ રીતે બનાવે છે ટૂથપેસ્ટ ?, જો નહિ તો આ રહી તમામ માહિતી

તમે જાણો છો મોટી મોટી કંપની કઈ રીતે બનાવે છે ટૂથપેસ્ટ ?, જો નહિ તો આ રહી તમામ માહિતી
3,717 views

મિત્રો , આપણે પરોઢે ઊઠી ને અનેક પ્રકાર ની પેસ્ટ થી આપણા દાંત સાફ કરીએ છીએ. જેમ કે , કોલગેટ , ક્લોઝ-અપ , સીબાકા વગેરે. પરોઢે ઊઠી ને દાંત પર આ પેસ્ટ લગાવવા થી શ્વાસ ની દુર્ગંધ દૂર થાય છે તથા દાંત સડતા નથી. પરંતુ , શુ જ્યારે આ કોલગેટ નહોતી ત્યારે બધા ના દાંત […]

Read More

તારક મેહતા સીરીયલમા હવેથી આ પાંચ વ્યક્તિઓ ક્યારેય નહીં જોવા મળે, ચોથુ નામ છે આશ્ચર્યજનક…

તારક મેહતા સીરીયલમા હવેથી આ પાંચ વ્યક્તિઓ ક્યારેય નહીં જોવા મળે, ચોથુ નામ છે આશ્ચર્યજનક…
3,486 views

૨૮ જુલાઈ ૨૦૧૮ ના રોજ આ લોકપ્રિય ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ને ત્યારે ૧૦ વર્ષ પૂરા થયા છે. આટલું જ નહીં આ સીરિયલે ૨૫૦૦ થી વધુ એપિસોડ પણ પુરા કર્યાં છે. આ ૧૦ વર્ષ મા ‘તારક મહેતા ‘મા ચાર પાત્રો સીરિયલ છોડી ને જતા રહ્યાં છે અને ‘ડૉ.હાથી’નું પાત્ર ભજવતા કવિ કુમાર […]

Read More

હિમ્મતવાળા હોય છે આ ચાર રાશિના લોકો ૨૦૧૯ ના અંત સુધીમાં મળશે મોટા ગૂડ ન્યુસ, જાણો તેનું રાશિ ભવિષ્ય

હિમ્મતવાળા હોય છે આ ચાર રાશિના લોકો ૨૦૧૯ ના અંત સુધીમાં મળશે મોટા ગૂડ ન્યુસ, જાણો તેનું રાશિ ભવિષ્ય
3,609 views

મિત્રો આ દુનિયામાં એવો કોઈ માણસ નહીં હોય કે જે રાશિ સાથે જોડાયેલ ન હોય. દરેક વ્યક્તિ જ્યોતિષશાસ્ત્રમાં જણાવેલી 12 રાશિઓ માંથી કોઈ એક રાશિ સાથે અવશ્ય જોડાયેલો હોય છે. જાતકોની રાશિ પ્રમાણે તેનું ભવિષ્ય નક્કી કરવામાં આવે છે. આજે આપણે એવી ચાર રાશિઓ વિશે વાત કરવાની છે કે જેનું ભવિષ્ય વર્ષ 2019 ના પૂર્ણ […]

Read More

મહામૃત્યુંજય મંત્ર રોજ બોલવાથી દુર થાય છે આટલા દોષો

મહામૃત્યુંજય મંત્ર રોજ બોલવાથી દુર થાય છે આટલા દોષો
3,490 views

મહામૃત્યુંજય મંત્ર ભગવાન શિવ ને પ્રસન્ન કરવા માટે નો ખાસ મંત્ર છે, આ મંત્ર ઋગ્વેદ અને યજુર્વેદ માં ભગવાન શિવ ની સ્તુતિ માં લખ્યું છે. રુદ્રાક્ષ ની માળા સાથે આ મંત્ર નો જાપ કરવો જોઈએ. જેનાથી દરેક પ્રકાર ની સમસ્યા અને રોગ દુર થઇ જાય છે. તેમજ અકાળ મૃત્યુ (અસમય મોત) નો ડર પણ દુર […]

Read More

૨૦૧૯ ની સૌથી શક્તિશાળી છે આ બે રાશીઓ, જલ્દી જ ખુલશે કિસ્મત ના દરવાજા

૨૦૧૯ ની સૌથી શક્તિશાળી છે આ બે રાશીઓ, જલ્દી જ ખુલશે કિસ્મત ના દરવાજા
3,612 views

આપણે દરેક લોકો જાણીએ છીએ કે આપણા જીવનની અંદર ઘટી દરેક ઘટનાઓ નું મુખ્ય કારણ ગ્રહોની ચાલ હોય છે. અને આ ગ્રહોની બદલાતી ચાલ ના કારણે દરેક મનુષ્યના જીવન ઉપર સારા અને નરસા પ્રભાવ પડતાં હોય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે ગ્રહોની બદલાતી જતી ચાલ ના કારણે અમુક રાશિઓના જીવનમાં ખૂબ સારો […]

Read More

ઘોડાથી પણ વધુ તેજ ગતીએ ભાગે છે આ રાશીઓનું મગજ જાણો એમના વિષે

ઘોડાથી પણ વધુ તેજ ગતીએ ભાગે છે આ રાશીઓનું મગજ જાણો એમના વિષે
3,799 views

આજે અમે તમને એવી રાશીઓ વિષે જણાવીશું જેમનું મગજ ઘોડા કરતા પણ વધુ તેજ ગતિએ ચાલતું હોય છે. જ્યોતીસ અનુસાર આ રાશિઓમાં વિશ્લેષણ ના ગુણો ખુબ જ વધારે હોય છે. તેઓ તાર્કિક રીતે ખુબ જ હોશિયાર હોય છે. એમનું લોજીક ખુબ જ સારી રીતે કામ કરે છે. તેઓ દરેક પરેશાની ને એક ચપટીમાં સમાધાન કરી […]

Read More

સમશાન યાત્રા જોતા જ બોલો આ શબ્દો પૂર્ણ થશે તમારી દરેક મનોકામના

સમશાન યાત્રા જોતા જ બોલો આ શબ્દો પૂર્ણ થશે તમારી દરેક મનોકામના
4,087 views

નમસ્કાર મિત્રો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એક એવી વસ્તુ વિશે કે જેના વિશે તમે અત્યાર સુધી ક્યારેય પણ વિચાર્યું પણ નહીં હોય. સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિના જીવનનું સૌથી મોટું સત્ય છે મૃત્યુ. કોઈ પણ વ્યક્તિને એકના એક સમયે મૃત્યુ અવશ્ય આવે છે અને આમ થવાથી કોઇ પણ વ્યક્તિ રોકી શકતું નથી. […]

Read More

થાઇરોડને જળમૂળમાંથી ભગાડશે, તમારા ઘરમાં પડેલી આ બે વસ્તુની દવા

થાઇરોડને જળમૂળમાંથી ભગાડશે, તમારા ઘરમાં પડેલી આ બે વસ્તુની દવા
3,983 views

અત્યારે આજકાલ આપણી બદલાતી લાઇફસ્ટાઇલ ને કારણે ઘણા લોકો અનેક બીમારીઓથી પરેશાન છે અને જેમાથી એક છે થાઇરોઇડ ની બીમારી તમારી થાઇરોઇડ ગ્રંથિઓની જે ગતિવિધિને સુધારવા માટે એક ઘરેલુ ઉપચાર છે જે તમારા હોર્મોનના વધારે ઉત્પાદનને રોકી શકે છે આ છે અખરોટ અને મધ જે થાઇરોઇડને નિયંત્રિત કરવાનો એક અસરકારક ઘરેલુ ઉપચાર છે જેનાથી થાઇરોઇડ […]

Read More

ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે ચોમાસુ, પણ ખેડૂતો માટે છે માઠા સમાચાર, જાણો વિગતવાર

ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે ચોમાસુ, પણ ખેડૂતો માટે છે માઠા સમાચાર, જાણો વિગતવાર
4,240 views

મિત્રો હાલ ઉનાળો અંત ઉપર આવી રહ્યો છે, આ ઉનાળામાં પીવાના પાણીની ખૂબ મોટી તંગી સર્જાઈ હતી. જેના કારણે લોકોને ખૂબ મોટી તકલીફો વેઠવી પડી હતી. ગયા ચોમાસામાં ભરાયેલા ડેમો અને નદીઓમાં પણ પાણી તળિયા સુધી આવી ગયું છે, ક્યારે હવે દરેક લોકો આવનારા ચોમાસા નો ઇંતજાર કરી રહ્યા છે. જો આ વર્ષે વરસાદ સારો […]

Read More

કાજોલે અજય દેવગણ સાથે શા માટે કર્યા હતા લગ્ન, જાણો સત્ય હકીકત…

કાજોલે અજય દેવગણ સાથે શા માટે કર્યા હતા લગ્ન, જાણો સત્ય હકીકત…
3,718 views

મિત્રો બોલીવુડમાં સ્ટાર્સના સંબંધોને લઈને ખુબ ચર્ચા થતી હોય છે. સામાન્ય માણસો ની જેમ બોલીવુડની દુનિયામાં પણ સંબંધનું મહત્વ હોય છે. અહીં ઘણી એવી જોડીઓ છે.અહી આપણે કાજોલ અને અજય દેવગનની જોડી વિષે જાણીશું.બન્ને બોલીવુડ સ્ટારના લગ્નને ઓગણીશ વર્ષ થઈ ગયા છે.તે બંને તેમના છોકરા ને લઈ ને તેની છોકરી ન્યાસા પાસે તેની મેરેજ એનિવર્સરી […]

Read More

૩૦ વર્ષ ની યુવતી ના થયા ૮૩ વર્ષ ના વરરાજા સાથે લગ્ન, લગ્ન નું કારણ જાણીને તમે ચોંકી જશો

૩૦ વર્ષ ની યુવતી ના થયા ૮૩ વર્ષ ના વરરાજા સાથે લગ્ન, લગ્ન નું કારણ જાણીને તમે ચોંકી જશો
3,444 views

મિત્રો સંસારને આગળ ચલાવવા માટે જીવનમાં લગ્ન સૌથી અગત્યની વસ્તુ છે. થોડા વર્ષો પહેલા ૨૦ વર્ષની ઉંમરમાં વર કન્યાના લગ્ન થઈ જતા. પરંતુ આજે લોકો ભણવામાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા છે કે લગ્ન કરતા કરતા અડધી જિંદગી નીકળી જતી હોય છે. આજે એવરેજ જોવામાં આવે તો 30 વર્ષની ઉંમરમાં લગ્ન થાય છે. પહેલાના સમય […]

Read More

શરીરની દરેક નસ ખોલી નાખશે આ એક જ્યુસ, કમજોર વ્યક્તિ એ દરરોજ પીવો જોઈએ આ જ્યુસ

શરીરની દરેક નસ ખોલી નાખશે આ એક જ્યુસ, કમજોર વ્યક્તિ એ દરરોજ પીવો જોઈએ આ જ્યુસ
3,493 views

મિત્રો શરીરની તંદુરસ્તી દરેક વ્યક્તિ માટે ખૂબ જ જરૂરી છે. પરંતુ આજે વ્યક્તિ પોતાના કામમાં એટલો બધો બીઝી થઈ ગયો છે કે તે પોતાના શરીરનું પૂરતું ધ્યાન રાખી શકતો નથી. જેના કારણે કોઇ નાની-મોટી બીમારી શરીરમાં પ્રવેશી જતી હોય છે. પરંતુ શરીરને તંદુરસ્ત અને સ્વસ્થ રાખવું દરેક વ્યક્તિની જવાબદારી હોય છે. શરીરને તંદુરસ્ત રાખીને રક્તપ્રવાહ […]

Read More

માથામાં થતાં ખોડા ને દૂર કરવા લીંબુના રસમાં ઉમેરો આ બે વસ્તુ, મળશે ૧૦૦ પરિણામ

માથામાં થતાં ખોડા ને દૂર કરવા લીંબુના રસમાં ઉમેરો આ બે વસ્તુ, મળશે ૧૦૦ પરિણામ
4,045 views

મિત્રો એવા ઘણા બધા વ્યક્તિઓ જોવા મળશે કે જેઓ માથા માં થતા ખોડા ને લઈને પરેશાન હોય છે. ઘણી વખત માથામાં ખૂબ જ ખંજવાળ આવતી હોય છે. કરવાનું એક માત્ર કારણ માથામાં રહેલો ખોડો છે. ઘણી વખત આ સમસ્યા એટલી બધી આગળ વધી જતી હોય છે કે એનો ઈલાજ ન કરવાના કારણે છેલ્લે તે ફંગલ […]

Read More

માતા-પિતા માટે સૌથી મોટો પ્રશ્ન એટલે કે બાળકો ના ભણતર નુ માધ્યમ ગુજરાતી રાખવુ કે અંગ્રેજી, જાણો જવાબ…

માતા-પિતા માટે સૌથી મોટો પ્રશ્ન એટલે કે બાળકો ના ભણતર નુ માધ્યમ ગુજરાતી રાખવુ કે અંગ્રેજી, જાણો જવાબ…
3,716 views

આજ ની મોટી સમસ્યા બની છે કે બાળક મોટું થાય એટલે તેની ભણવા ની ચિંતા, કઈ નિશાળ કે શાળા મા તેને ભણવા બેસાડવો તેમજ ક્યાં માધ્યમ મા ભણવા બેસાવડો જેવા ઘણા પ્રશ્નો આજ ના મા-બાપ ના માથા નો દુખાવો બની ગયા છે. તેમાય અંગ્રેજી ના વધતા જોર મા મારું બાળક પાછળ ના રહી જાય જેવા […]

Read More

Page 7 of 303« First...56789...204060...Last »