અત્યારે આપણે બધા જ જાણીએ છીએ કે આર્યુવેદમા એવુ લખ્યુ છે કે ગરમ પાણીથી તમારે ક્યારેય સ્નાન ન કરવુ જોઈએ. કારણ કે ન્હાવા માટે તમારે હંમેશા ઠંડા પાણીનો એ ઉપયોગ કરો. કેમ કે ઠંડા પાણીથી શરીરનુ તાપમાન એ સામાન્ય રહે છે અને જેનાથી તમારા શરીર પર કોઈ પ્રકારની એ હાનિ પહોંચતી નથી.
જો આમ તો ગરમ પાણી એ બહુ જ ફાયદાકારક હોય છે પરંતુ તે માત્ર પીવા માટે જ ઉપયોગમા લેવુ. જોઈએ કારણ કે જો શરીર એ એકદમ સ્વસ્થ હોય તો તમારે ક્યારેય પણ ગરમ પાણીથી ના ન્હાવુ જોઈએ. નહિ તો તમને આ અનેક પ્રકારની બીમારીઓથી ઘેરાઈ શકો છો. માટે આયુર્વેદમા લખાયુ છે કે જો તમે આ માથા પરથી તમે ગરમ પાણી નાખો છો તો તમને ૧૨૩ પ્રકારની ખતરનાક બીમારીઓ એ જકડાઈ શકે છે અને આ રોગ એ માનસિક તથા શારીરિક પણ હોઈ શકે છે.
તમને જો ગરમ પાણીથી ન્હાવાની ટેવ પડી ગઈ છે તો કોઈ પ્રોબ્લેમ નથી કારણ કે આ એક સાધારણ ઉપાયથી તમે આ બીમારીઓને દૂર રાખી શકો છો. માટે આ ગરમ પાણી એ ભલે તમે શરીરના બાકીના અંગો પર નાખો પરંતુ તમારે ક્યારેય પણ માથા પર ન નાખો કેમ કે માથુ અને આંખ પર એ વધારે અસર કરે છે માટે તેનાથી આ બંને અંગો પર તમારે ગરમ પાણી એ ક્યારેય ન નાંખો.
આ સિવાય આંખો અને માથા માટે તમારે ઠંડુ પાણી એ બહુ જ ફાયદાકારક સિદ્ધ થઈ શકે છે અને તેથી પ્રયાસ કરો કે તમને જ્યારે મોઢુ ધુઓ તો ઠંડા પાણીથી ધુઓ. અને તમે ઠંડીમાં પણ આ ગરમ પાણીને બદલે તમે હળવા ગરમ પાણીનો ઉપયોગ પણ કરવાનુ ચાલુ રાખો. કારણ કે ઘણા બધા લોકો એ એમ વિચારે છે.
ઠંડીમા ઠંડા પાણીથી ન્હાવાથી તમને શરદી થઈ શકે છે પરંતુ આવુ એ જરા પણ નથી કારણ કે શરદીનુ ઠંડા પાણી સાથે કોઈ પણ લેવાદેવા નથી અને ઠંડી એ જ લોકોને થાય છે કે જે લોકોનુ પેટ સાફ રહેતુ નથી. માટે જો તમને આ મસલ્સ પેઈન છે અથવા તમને હાડકામા અને માંસપેશીઓમા દર્દ રહે છે તો તમારે ઠંડા પાણી બાદ ગરમ પાણી નાંખો. આનાથી તમને દર્દમા ઘણી રાહત મળશે.
દરરોજ ગરમ પાણીથી ન્હાતા લોકો ખાસ વાંચીલો આ માહિતી
4,473 views