Home / Uncategorized (Page 20)
Uncategorized
3,306 views હિન્દુ ધર્મના જ્યોતિષશાસ્ત્ર ના જણાવ્યા અનુસાર આજે સાંજથી મંગળ ગ્રહ નો મકર રાશિમાં પ્રવેશ થઈ રહ્યો છે. આ પરિવર્તન ના કારણે દરેક રાશિ ઉપર તેની કોઈ સારી તો કોઈ ખરાબ અસર પડશે. અમુક એવી પણ રાશિઓ છે કે જેનું ભાગ્ય આ પરિવર્તનના કારણે બદલાવા જઈ રહ્યું છે. આ રાશિના જાતકોને ખૂબ સારો ધનલાભ થશે. તેના […]
Read More
4,466 views જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે! Mesh Rashi (મેષ રાશી) સ્વાસ્થ્ય બરાબર રહેશે. અન્યો પર વધુ પડતો ખર્ચ કરશો એવી શક્યતા છે. તમારી ઉડાઉ જીવનશૈલી ઘરમાં તણાવનું કારણ બનશે, આથી રાત્રે મોડા સુધી બહાર રહેવાનું તથા અન્યો પર ખર્ચ કરવાનું ટાળો. કોઈક ખાસ વ્યક્તિનું ધ્યાન તમે તમારી તરફ ખેંચી શકશો-જો તમે તમારા ગ્રુપ […]
Read More
3,908 views ભારત ના હિંદુ ધર્મ મા માતા તુલસી ને ઘણું મહત્વ આપવામાં આવે છે. જેથી દરેક પુજા પાઠ મા તુલસી ની જરૂર પડતી જ હોય છે. ભારતીય શાસ્ત્રો મુજબ તુલસી ને અન્ય દેવી-દેવતાઓ ની જેમ પૂજવામાં આવે છે. આ જ કારણ છે કે મોટેભાગે બધા જ ઘર મા બીજા કોઇપણ છોડ હોય કે ન હોય પણ […]
Read More
3,630 views મિત્રો તમે જાણો છો કે ગ્રહો અને નક્ષત્રો માં કોઈ પ્રકારનું પરિવર્તન થાય છે, તો એનો પ્રભાવ બધી રાશિઓ પર અવશ્ય પડે છે. જેમાં કોઈ રાશિ પર સારો તો કોઈ રાશિ પર તેનો ખરાબ પ્રભાવ પણ પડે છે. સમયની સાથે ગ્રહોમાં પણ પરિવર્તન થતા રહે છે. જેને લીધે લોકોના જીવન પર પણ તેનો ખાસ્સો પ્રભાવ […]
Read More
3,799 views બધી જગ્યાએ મચ્છરોનો ત્રાસ હોય છે. ગરમી માં મચ્છરોનો ત્રાસ ખુબજ વધી જાઈ છે મચ્છર થી બચવા માટે લોકો અનેક ઉપાઈ અજમાવે છે. ફાસ્ટ કાડ સળગાવે છે. ઓલઆઉટ કરે છે. મ્ચ્છર મારવાની અગરબતી કરે છે. તેમ છતા મચ્છર મરતા નથી બીજે દિવસે નવા મચ્છર આવી જાઈ છે.અહી અમે તમને ઘરગથ્થું નુસખા વડે મચ્છર કેવી રીતે […]
Read More
3,676 views દરેક વ્યક્તિ ને વિદેશ મા ફરવા જવાની ઘણી ઈચ્છા હોય જ છે પરંતુ એક સાથે ઘણા પૈસા ખરચવા થી દરેક ને તકલીફ પડતી હોય છે. તેમાં જો થાઇલેન્ડ, દુબઇ, સિંગાપોર, મલેશિયા તેમજ યૂરોપ જેવા દેશો મા ફરવા જવા ઈચ્છો છો તો SBI આ વખતે એક નવી ઓફર તેમના ગ્રાહકો ને આપી છે. આ સ્કીમ થી […]
Read More
3,822 views આપડા દેશ ભારત પોતાની ખાણી-પીણી ના શોખ ને લીધે ઘણો પ્રખ્યાત છે. તેમજ મોટેભાગે સવ ને સવાર નો નાસ્તો હોય, બપોર ના કે રાત ના ભોજન આરોગ્યા પછી અમુક લોકો મુખવાસ ખાતા હોય છે. તેમાય જો વાત કરવામાં આવે ગુજરાત ની તો ખાન-પાન મા પ્રથમ આવતું રાજ્ય ગણાતું હશે. આ ખાન-પાન સિવાય ખાવામાં આવતા મુખવાસ. […]
Read More
3,472 views હિંદુ ધર્મ મુજબ જ્યોતિષ શાસ્ત્ર ને ખુબ જ મહત્વપૂર્ણ શાસ્ત્ર ગણવામા આવે છે. આ શાસ્ત્ર ની અંદર બાર રાશિઓ નો સમાવેશ કરવામા આવે છે. આ રાશિઓ નુ ફળ ગ્રહો અને નક્ષત્રો ના આધારે પ્રાપ્ત થાય છે. તમારી કુંડળી માં ગ્રહો અને નક્ષત્રો નુ સ્થાન સારુ હોય તો આ તમારા જીવન પર તેની સારી અસર થાય […]
Read More
4,877 views તમારા ઘર મા વાસણ ધોવા માટે બજાર મા ઉપલબ્ધ પાઉડર , સાબુ કાં તો દ્રવ્ય નો વપરાશ કરતા હોવ છો. અત્યારે આવા દ્રવ્યો અને જેલ બજાર મા સરળતા થી મળી રહે છે પણ તેની કિંમત ખુબ જ વધુ હોય છે અને તે લાંબો સમય સુધી ચાલતુ પણ નથી અને વારંવાર પૈસા નો વ્યય થાય છે. […]
Read More
3,450 views વાત કરવામાં આવે છે રાજસ્થાન ના બાડમેર થી લગભગ ૩૦ કી.મી. ના અંતરે આવેલ નાનું ગામ કિરાડું અને ત્યાં આવેલ મંદિર વિશે ની. એવું માનવામાં આવે છે કે ૧૧મી સદી મા આ ગામ કીરાડું પરમાર વંશ ની રાજધાની હતી. ત્યાર ની રાજધાની ની ચમક આજે બધી બાજુ અંધારા મા કયાંક ખોવાઈ ગઈ છે. આજે આ […]
Read More
3,753 views દહી મા પ્રોટીન ની ગુણવતા સૌથી વધારે પ્રમાણ મા જોવા મળે છે. વિટામીન બી મા રહેલ થાયમીન ,રિબોફ્લેવિન અને નિકોટેમાઈડ દહી બનવાની પ્રકિયા માટે જવાબદાર છે. દુધ મા થી બનતુ દહી આપણા આરોગ્ય માટે ખુબ જ ગુણકારી માનવા મા આવે છે. માણસ લગભગ છેલ્લાં ચાર હજાર વર્ષ થી ઘી નો વપરાશ કરે છે. માનવ શરીર […]
Read More
3,438 views અત્યારે હિન્દુ ધર્મમા આપણે ઘરમા તુલસીનો છોડ એ લગાવવાનુ વિશેષ મહત્વ છે. અને તેને માતા લક્ષ્મીનો એક અવતાર પણ માનવામા આવે છે. માટે માન્યતા મુજબ તુલસી એ ખરાબ પ્રભાવથી આપણી રક્ષા કરે છે અને ઘરમા સુખ અને સમૃદ્ધિ પણ લાવે છે. પણ આ વાસ્તુ શસ્ત્ર અનુસાર જો આપણે તુલસીને જો આપણા ઘરમા ખાસ સ્થાન પર […]
Read More
3,453 views સામાજીક રીત-રીવાજો પ્રમાણે સીંદુર એ સુહાગન ની એક નીશાની છે. જે સ્ત્રી ના મેરેજ થઈ ગયા હોય તે સ્ત્રીઓ સેથો પુરવા કંકુ નો ઉપયોગ કરે છે. જે સ્ત્રી ના લગ્ન થઈ ગયા હોય તેને સેથો પુરવો શુભ ગણાય છે. જેના કારણે તેના પતિ ની જીંદગી વધે. કંકુ આપણા ભગાવાન ને પણ અર્પણ કરવા મા આવે […]
Read More
3,866 views આ એક સનાતન સત્ય છે કે દરેક વ્યક્તિ ના જીવન મા સુખ અને દુઃખ, તડકા અને છાંયડા ની જેમ આવતા જતા હોય છે. ભારતીય જ્યોતિષ વિદ્યા મુજબ જાણવામા આવ્યું છે કે આપણા જીવન મા દુઃખ અને સુખ આપણા નામ પર આધાર રાખે છે. મનુષ્ય ને પોતાના ભાગ્ય મા લખેલ દુઃખ ભોગવવું જ પડે છે અને […]
Read More
3,320 views અત્યારે સામાન્ય રીતે તમે ગરમીમા પીવામા આવતુ લીંબુ પાણી અંગે સાંભળ્યું હશે પરંતુ શું તમે ઠંડા લીંબુ પાણીથી પણ વધારે ગરમ લીંબુ પાણીના ઘન ફાયદા હોય છે. કે જે તમને હેલ્ધી રાખવામા ખુબ મદદરૂપ સાબિત થઇ શકે છે અને જે તમે જાણીને તમને હેરાની થશે. અને અમ પણ એટલુ જ નહી પણ લીંબુની છાલ સાથે […]
Read More
3,277 views આ મહિના ના સોમવારની સવારે સુર્ય નો પોતાની રાશિ સિંહ માંથી બીજી કન્યા રાશિમા થયો પ્રવેશ જેનાથી એ સાંજે ૭ કલાક સુધી રહેશે અને સુર્ય એ દર ૩૦ દિવસે એટલે કે એક મહિને રાશિ પરિવર્તન કરે છે અને સુર્ય એ આત્માનો કારક છે એટલે કે સુર્ય એ આત્મા છે અને સુર્ય એ પિતા છે અને […]
Read More
3,386 views સફેદ વાળને તમારે કાળા કરવા માટે અત્યારે લોકો એ હેર કલર કે ડાઇનો ઉપયોગ કરે છે પરંતુ તેમા તમને વધારે પ્રમાણમા કેમિકલ હોય છે કે જેનાથી ધીમે ધીમે વાળ સફેદ થવાના એ શરૂ થઇ જાય છે અને એવામા તમે કુદરતી રીતે વાળને જો કાળા કરવા માટે ફટકડીનો ઉપયોગ કરી શકો છો. માટે તમે આ ઘરેલુ […]
Read More
3,263 views જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે! Mesh Rashi (મેષ રાશી) કામના સ્થળનું તથા ઘરનું દબાણ આજે તમને ગુસ્સાહાળા સ્વભાવના બનાવશે. આજ માટે તમારો સફળતા મંત્ર હોવો જોઈએ-તમારા નાણા એવા લોકોની સલાહ મુજબ રોકવા જોઈએ જેઓ કશુંક નવું કરવામાં માને છે તથા સારા અનુભવોને યાદ રાખો. બાળકો તેમની સિદ્ધિ દ્વ્રારા તમને ગર્વની અનુભૂતિ કરાવશે. […]
Read More
3,921 views ભારતીય હિંદુ ધર્મ મુજબ નારિયલ નો અનેરો મહત્વ છે તેમજ તેને ઘણું શુભ ફળ માનવામા આવે છે. તેને શ્રીફળ કહીને પણ સંબોધવામાં આવે છે. જયારે પણ માણસ કોઈ માંનતા કે બાધા રાખે અથવા તો પોતે ભગવાન ના દર્શન કરવા મંદિરે જાય છે ત્યારે શ્રીફળ થી જ શુભ શરૂવાત કરે છે. એક પૌરાણિક કથા અનુસાર ભગવાન […]
Read More
3,327 views જે લોકો ને શરીર મા શક્તિ ની ઊણપ વર્તાય તેને ડૉક્ટર ઈંડા ખાવા ની સલાહ આપે છે. ડૉક્ટર ના કહેવા પ્રમાણે ઈંડા મા પોષકતત્વો , વિટમીન A વધુ માત્રા મા જોવા મળે છે. પણ આ વાત તદ્દ્ન ખોટી છે. ડૉક્ટરો એ M.B.B.S. નો અભ્યાસ કર્યો હોય છે તે આપણે સૌ જાણીએ જ છીએ. પણ ખુબ […]
Read More