સ્વાસ્થય
7,725 views કેમ પડે છે મોમાં ચાંદા આર્યુવેદના અનુસાર મોઢામાં ચાંદા પેટની ગરમીને કારણે પડે છે.અપચો આનું મૂળ કારણ છે. કોઈપણ પ્રકારનો માનસિક તનાવ હોય તો પણ ચાંદા પડે છે. આ ચાંદા કદી કદી કેંસરમાં પણ ફેરવાઈ જાય છે એલિયોપેથીક દવાઓની આડઅસરથી પણ મોઢું આવે છે. જો આપણાં દાંત આડા-અવળાં હોય કે, નુકીલા કે અડધાં તૂટેલાં હોય […]
Read More
5,103 views દરેક ઉંમરની સ્ત્રીને સપનું હોય છે કે તે સુંદર દેખાય. તેના માટે તે ધણાં નુસ્ખા પણ અજમાવતી હોય છે. દરેક સ્ત્રી ઈચ્છતી હોય છે કે તે તેમની વધતી ઉંમરને તે કાબુમાં રાખે પરંતુ તે થોડા પ્રયત્નો માગી લે તેવું કામ છે. તો આવો અમે તમને જણાવીએ કે વધતી ઉંમરને કાબુમાં કેવી રીતે રાખશો. 30થી 40 […]
Read More
4,879 views હોઠ પર હંમેશા લિપસ્ટિક લગાવવાથી હોઠ કાળા પડી જાય છે. તેમજ કેંસર થવાનો પણ ભય રહે છે. પરંતુ જો લિપસ્ટિક ન લગાવીએ તો હોઠ સારા પણ નથી લગાતા. પરિણામે મોટા ભાગની યુવતીઓ ટોપસ્ટીક કે લીપગ્લોસનો ઉપયોગ કરતી હોય છે. ચોપસ્ટીક અને લીપગ્લોસનો ઉપયોગ કરવાથી હોઠ કાળા પણ નથી પડતા અને આકર્ષક પણ દેખાય છે. તમારા […]
Read More
7,161 views મજબૂત અને સ્વસ્થ વાળ માટે મસાજ આવશ્યક છે. મસાજ કરવાથી માથામાં બ્લડ સર્ક્યુલેશન વધે છે. અને વાળને ખરતા અટકાવે છે. તે વાળના મૂળને પોષણ આપે છે જેથી વાળ શાઈનિ અને ક્લીન લાગે છે. ઓઈલ મસાજથી ખોડો પણ દૂર કરી શકાય છે. કાયમી ઓઈલ મસાજથી વાળ સુંદર અને ભરાવદાર બને છે. અ મસાજથી માનસિક શાંતિ પણ […]
Read More
3,620 views વ્યાયામ કર્યા બાદ એક કપ કોફી પીવાની ટેવને હવે તમારું રૂટિન બનાવી દેજો. કારણ કે એક નવા સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે કોફી અને વ્યાયામ એકસાથે મળીને તમારી ત્વચાને કેન્સરથી બચાવાનું કામ કરે છે. ન્યૂ જર્સીમાં ‘રૂટગર્સ આર્નેસ્ટ મારિયો સ્કૂલ ઓફ ફાર્મસી’ના સંશોધકોએ તેમના સંશોધનમાં જાણ્યું કે વ્યાયામ અને કોફીના મિશ્રણથી કેન્સર માટે સંવેદનશીલ […]
Read More
5,421 views સાદા પાણીને બદલે ડાયટ સોફ્ટ ડ્રિંક વજન ઉતારવા માટે ૪૪ ટકા વધુ અસરકારક છે. હાલમાં થયેલા એક સંશોધનમાં પુરવાર થયું છે કે ખાસ ડાયટ ખોરાક કરતા આયોજન પૂર્વકના વિવિધ પીણાં વજન ઉતારવામાં વધુ અસરકારક છે. કોલોરાડો યુનિવર્સિટી અને તેના સહયોગીઓએ કરેલા આ સંશોધનમાં સાબિત થયું છે કે મેદસ્વી લોકો ડાયટ ડ્રિંકની મદદથી આસાનીથી વજન ઉતારી […]
Read More
4,780 views લાલ રંગ ખતરાની નિશાની માનવામાં આવે છે પરંતુ લાલ ટામેટા તમે ખાઓ એટલે તમને બીમારીઓથી કોસો દૂર રાખે છે. ટામેટામાં અનેક એવા ગુણ છે જે લોકોના આરોગ્ય માટે ફાયદેમંદ છે. હાર્ટ એટેકના જોખમને લાઇકોપીનથી ઘટાડી શકાય છે જે ટામેટામાં મળી આવે છે. આ તથ્ય એક શોધથી કાઢવામાં આવેલા નિષ્કર્ષમાં સામે આવ્યું છે. આ શોધ યુરોપમાં […]
Read More
5,716 views એલોવેરા (કુંવાર પાઠું) એ ઘર આંગણે જ ઊગતી એક ઉત્તમ ઔષધિ છે. વાળનું સૌંદર્ય, ત્વચાની સંભાળ અને સ્વાસ્થ્યને લગતી કોઈપણ બાબતમાં એલોવેરા અક્ષીર ઈલાજ છે. ચામડીમાં કરચલી પડી ગઈ હોય અથવા પહેલા જેવી ચમક ન રહી હોય તો એલોવેરા ધરાવતી બ્યુટી ક્રીમનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત ખીલ કે ડાઘા પડ્યા હોય ત્યારે એલોવેરા ઉપયોગી […]
Read More
3,955 views સ્કિન પર વિન્ટરની અસર : સામાન્ય રીતે ઉંમર અને બદલાતી ઋતુની પહેલી અસર આપણી ત્વચા ઉપર પડે છે. ઠંડીની શરૂઆત થતાં જ આપણી ત્વચા રૂક્ષ અને ચમકવિહોણી બની જાય છે. જેમ-જેમ ઠંડક વધતી જાય છે તેમ ત્વચા વધુ રૂક્ષ બનતી જાય છે. આખા શરીર પર ડેડ સ્કિન દેખાવા લાગે છે. ચહેરા ઉપર રિંકલ્સનું પ્રમાણ વધી […]
Read More
10,360 views લીમડો ભલે કડવો,ગુણ મીઠો હોય લીમડો ગુણ બત્રીસ,કંચન કાયા હોય કડવો લીમડો આયુર્વેદિક દવા છે જેના અનેક સ્વાસ્થ્યવર્ધક ફાયદા છે. લીમડો આપણા શરીર, ત્વચા અને વાળ માટે અત્યંત ગુણકારી છે. લીમડાને આપણે ત્યાં કટુ અમૃત કહેવામાં આવે છે. એક તો તેની શીળી છાંય, આરોગ્યપ્રદ ગુણધર્મ અને પરોપકારી સ્વભાવને લીધે આપણી સંસ્કૃતિમાં લીમડાંના વૃક્ષને આગવું મહ્ત્વ […]
Read More
5,314 views બદામ સૌથી વધુ પોષક તત્વોથી ભરપૂર મેવો છે. આ વિટામિન ઈ અને ફાઈબરનુ ખૂબ જ સારુ સ્ત્રોત છે. સાથે જ તેમા પ્રોટીન્ન કૉપર. ફોસ્ફરસ. મેગ્નેશિયમ અને રીબોફ્લેવિન પણ જોવા મળે છે બદામથી ભરપૂર ભોજન સ્વાસ્થ્ય માટે ફાયદાકારી હોય છે. બદામમાં મેગ્નેશિયમ યોગ્ય માત્રામાં જોવા મળે છે. આ વિટામીન ઈ અને ફાઈબરનો ખૂબ જ સારુ સ્ત્રોત […]
Read More
4,288 views તાજેતરમાં થયેલા એક સંશોધન પ્રમાણે કોફીમાં રહેલું એક રાસાયણિક તત્ત્વ વજન વધતું અટકાવે છે તેમજ ચરબીને સંબંધિત કેટલાક રોગોન સામે પણ લડે છે. આ રાસાયણિક તત્ત્વ ક્લોકોજેનિક એસિડ અથવા તો સીજીએ તરીકે ઓળખાય છે. આ પ્રયોગ પહેલા ઉંદર પર કરવામાં આવ્યો હતો. યુનિવર્સિટી ઓફ જ્યોર્જિયા(UGA)ના યોન્ગ માએ કરેલા અભ્યાસ અનુસાર સીજીએ એ એક શક્તિશાળી એન્ટિઓક્સિડન્ટ […]
Read More
5,366 views ડાયાબિટીસ પર કાબૂ મેળવવા માટે પાંચથી દસ મિલિગ્રામ આમળાંના રસમાં પાંચ મિલિગ્રામ હળદરઉમેરીને સવારે ખાલી પેટે પી લો. ડાયાબિટીસ પર કાબૂ મેળવવા માટે પાંચથી દસ મિલિગ્રામ આમળાંના રસમાં પાંચ મિલિગ્રામ હળદર ઉમેરીને સવારે ખાલી પેટે પી લો. પચાસ ગ્રામ સૂકા આમળા, પચાસ ગ્રામ જીરૂ અને ૨૧ કાળા મરીને મિક્સરમાં વાટી લો આ મિશ્રણને રોજ મધ સાથે પાંચ […]
Read More
7,718 views મોજામાં ડુંગળીનો ટુકડો રાખવાથી ઘણા બધા ફાયદાઓ થાય છે. મોજામાં ડુંગળીનો ટુકડો રાખવાથી શરીરના અંગોને સ્વસ્થ રાખી શકાય છે. આ લોહીને શુદ્ધ કરે છે અને સાથે જ સ્વાસ્થ્ય ને ઘણા નાના મોટા ફાયદાઓ પણ પહોચાડે છે. આ ઘરેલું અસરકારક નુસખાનો ઉપયોગ કરવાથી તમારે ડોક્ટર્સ પાસે નહિ જવું પડે. બેક્ટેરિયા અને જંતુઓ નાશ કરે ડુંગળીમાં એન્ટી-બેક્ટેરિયલ […]
Read More
6,513 views ત્રિફળા એક એવી આયુર્વેદિક ઔષધિ છે જે શરીરની કાયાકલ્પ કરી શકે છે. ત્રિફળાનું સેવન કરવાથી અનેક સ્વાસ્થ્ય ફાયદા થાય છે. લોકો ત્રિફળાનું ચૂર્ણ બનાવીને પણ આનો પ્રયોગ કરે છે. ત્રિફળા માત્ર કબજીયાત જ નહીં પણ નબળા શરીરને એનર્જી પૂરી પાડવા માટે પણ અસરકારક માનવામાં આવે છે. ત્રિફળાને આયુર્વેદમાં ખૂબ જ ઉપયોગી મિશ્રણ અને ઉત્તમ ઔષધી […]
Read More
7,774 views ટુથપેસ્ટનો ઉપયોગ બધા લોકો દંતમંજન માટે કરે છે દાંતને સાફ કરી મોંને સ્વચ્છ રાખવાનો. આ મોં ની દુર્ગંધ દુર કરી પોતાની સ્મેલ મોં માં ફેલાવે છે. દાંત સાફ કરવા સિવાય પણ આના અનેક નાના-મોટા ઉપાયો છે જેણે લોકો જાણતા નથી હોતા. * આનાથી તમે પીળા પડેલ કાંચ ને સાફ કરી શકો છો. * જો કપડામાં […]
Read More
6,011 views પપૈયાંની સૌથી લોકપ્રિય જાતિનું નામ ‘કારિકા પપૈયાં’ છે. આ જ જાતિના પપૈયાંનું વિશ્વમાં મોટાભાગે ઉત્પાદન થતું હોય છે. મેક્સિકો તથા તેની આજુબાજુ આવેલા અન્ય દક્ષિણ અમેરિકન દેશોમાં પપૈયાંની આ જાતિની શરૂઆત થઈ હોય તેમ માનવામાં આવે છે. પપૈયાં મુખ્યત્વે બે જાતિનાં હોય છે. દક્ષિણ અમેરિકન દેશો, કેરેબિયન દેશો, એશિયા તથા આફ્રિકાના દેશોમાં પપૈયાનું ઉત્પાદન થાય […]
Read More
5,917 views આજના સ્ટ્રેસફુલ જીવનમાં હાઈબ્લડ પ્રેશર અને હ્રદય રોગની બીમારી સામાન્ય થઈ ગઈ છે. પરંતુ જો તમે આ પ્રમાણેના રોગથી દૂર રહેવા માગતા હોવ અથવા તમારી આ બીમારીમાં નિયંત્રણ મેળવવા માગતા હોવ તો આ ઘરગથ્થું ઉપચારો અપનાવો જમ્યા બાદ કાચા લસણની બે કળીઓ ચાવીને ખાઈ લો આપનું બ્લ્ડ પ્રેશર કાબુમાં રહેશે અને હ્રદયનાં ધબકારા પણ નોર્મલ […]
Read More
20,001 views સ્વાસ્થ્ય માટે પાણી પીવું એ સારી આદત છે. સ્વસ્થ રહેવા માટે આપણે દિવસમાં ઓછામાં ઓછા 8-10 ગ્લાસ પાણી પીવું જોઈએ. આયુર્વેદ માં કહેવામાં આવ્યું છે કે સવારના સમયે તાંબાના વાસણમાં પાણી પીવું એ ખાસ કરીને લાભકારક છે. આ પાણીને પીવાથી શરીરના ઘણા બધા રોગો દવા વગર સારા થઈ જાય છે. આ પાણીથી શરીરમાં રહેલ ઝેરીલા […]
Read More
8,233 views * બાબા રામદેવ મુજબ સર્વાગાસન અને શીર્ષાસન આંખો માટે ફાયદાકારક છે. * કપાલભાતિ અને અનુલોમ-વિલોમ પ્રાણાયામ આંખોની કમ્જોરીએ દુર કરે છે. આ આંખોને અંદરથી એનર્જી લેવલ વધારે છે. * એક્યુપ્રેશર પોઈન્ટ્સને દબાવવાથી પણ આંખોની રોશની વધે છે. સાથે જ આનાથી આંખોંમાં એલર્જીની સમસ્યા, આંખોનું દુખવું, આંખો લાલ થવી અને આંખમાંથી પાણી નીકળવું વગેરે સમસ્યા દુર […]
Read More