ઈતિહાસ

કેવું લાગતું હતું ધરતી પર નું સ્વર્ગ કાશ્મીર અને ત્યાંના લોકો?

કેવું લાગતું હતું ધરતી પર નું સ્વર્ગ કાશ્મીર અને ત્યાંના લોકો?
6,528 views

કલમ ૩૭૦ નાબુદી ના કારણે ચર્ચા માં આવેલ ધરતી પરનું સ્વર્ગ ગણાતું જમ્મુ- કાશ્મીર આજ થી ૧૦૦ – ૧૫૦ વર્ષ પહેલા કેવું હતું અને ત્યાં ના રહેવાશીઓ કેવા દેખાઈ રહ્યા હતા.. તો જુઓ.. ઈ.સ. ૧૮૯૦ માં ૧૨૯ વર્ષ પહેલા લેવામાં આવેલો આ ફોટા માં કાશ્મીર ના મૂળ નિવાસી કાશ્મીરી પંડિતો (બ્રાહ્મણો ) દેખાઈ રહ્યા છે.. […]

Read More

મિત્રો ભારત મા ૧૯૪૭ મા મોંઘવારી કેટલી હતી, જાણો શુ ભાવ હતો બધી વસ્તુઓનો…

મિત્રો ભારત મા ૧૯૪૭ મા મોંઘવારી કેટલી હતી, જાણો શુ ભાવ હતો બધી વસ્તુઓનો…
6,203 views

એક સમયે આપણો ભારત દેશ બ્રિટીશ નો ગુલામ હતો. લોકો બ્રિટિશ ની ગુલામીથી કંટાળી ગયા હતા. દરેક ઘરના બાળકો દેશને આઝાદ બનાવવા માંગતા હતા. ઘણા સેનાનીઓએ આઝાદીની લડાઈમાં પોતાનું જીવન પણ ગુમાવી દીધું હતું. તેમાં ગાંધી બાપુ, ભગતસિંહ, સુખદેવ સિંહ, લાલા લજપત રાય વગેરે નો સમાવેશ થાય છે. જેના નામો ઇતિહાસ માં સોનેરી પત્રોમાં લખાયા […]

Read More

‘મધર ઈન્ડિયા’ પ્રીમિયર શો જોવા આવેલી ફીલ્મી હસ્તીઓ અને બીજું ઘણું બધું.

‘મધર ઈન્ડિયા’ પ્રીમિયર શો જોવા આવેલી ફીલ્મી હસ્તીઓ અને બીજું ઘણું બધું.
4,710 views

‘મધર ઈન્ડિયા’ બોમ્બેના લિબર્ટી સિનેમામાં રિલીઝ થઈ હતી. જે સમયે પ્રખ્યાત ફિલ્મ હસ્તીઓ ફિલ્મ જોવા પહોંચી હતી, તે દ્રશ્યો. વર્ષ 1957માં રિલીઝ થયેલી ‘મધર ઈન્ડિયા’ ફિલ્મને હિન્દી સિનેમાની ક્લાસિક કૃતિ ગણવામાં આવે છે. ખરેખર તો ‘મધર ઈન્ડિયા’ ને ભારતના ૧૦ માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા 15 ઓગસ્ટ 1957 ના દિવસે રીલીઝ કરવાની યોજના હતી, પરંતુ […]

Read More

આ જ્ઞાતિની સ્ત્રીઓ સેંથો કે ચૂડલો નથી પહેરતી એની પાછળ ની વર્ષો જૂની આ સત્ય ઘટના, જાણો કઈ જ્ઞાતિ…

આ જ્ઞાતિની સ્ત્રીઓ સેંથો કે ચૂડલો નથી પહેરતી એની પાછળ ની વર્ષો જૂની આ સત્ય ઘટના, જાણો કઈ જ્ઞાતિ…
5,181 views

આજથી લગભગ હજારો વર્ષો પહેલા ની આ એક સત્ય ઘટના છે કે જયારે જૂનાગઢ પર તે સમય માં ચૂડાસમા વંશ ના રાજા રા’દિયાસ રાજ કરતા હતા. પાટણ ના સિદ્ધરાજ સોલંકી એ જૂનાગઢ પર ચડાઇ કરીને જૂનાગઢને જીતી લીધું. આ યુધ્ધમાં રા’દિયાસ વીરગતિ પામ્યા અને એમના પત્નિ સોમલદેએ પણ સતી થવાનુ નક્કી કરી લીધુ હતું. સતી […]

Read More

ગોંડલ સ્ટેટના ભગા બાપુએ પ્રજા પાસેથી કોઈપણ જાતના વેરા લીધા વગર આ રીતે ચલાવ્યુ હતુ રાજ્ય, જાણો તેમના ઉદાર દિલના કિસ્સા…

ગોંડલ સ્ટેટના ભગા બાપુએ પ્રજા પાસેથી કોઈપણ જાતના વેરા લીધા વગર આ રીતે ચલાવ્યુ હતુ રાજ્ય, જાણો તેમના ઉદાર દિલના કિસ્સા…
3,430 views

આઝાદી પહેલા ભારત દેશ અનેક નાના મોટા રજવાડાઓની અંદર વહેંચાયેલો હતો અને તેમાંના જ એક રજવાડા ની વાત કરવામાં આવે તો તે હતું ગોંડલ સ્ટેટ. ગોંડલ સ્ટેટ પહેલેથી જ પોતાના સુવ્યવસ્થિત શાસન માટે સમગ્ર ભારત દેશની અંદર પ્રખ્યાત હતું અને ગોંડલ સ્ટેટના રાજવી તે સમયે ભગા બાપુ નાં નામથી ઓળખાતા હતાં. ભગા બાપુ નું આખું […]

Read More

ચોટીલામા બિરાજમાન માં ચંડી-ચામુંડા ના મંદિર પાછળ રહેલી છે આ દંતકથા…

ચોટીલામા બિરાજમાન માં ચંડી-ચામુંડા ના મંદિર પાછળ રહેલી છે આ દંતકથા…
5,022 views

ચોટીલામાં ચામુંડા માતાજીના ડુંગરનો હજારો વર્ષ જૂનો ઈતિહાસ થાનપુરાણ નામના પુસ્તકમાં જોવા મળે છે. મહંત ગોસાઇ ડુંગર ઉપર ચામુંડા માતાજીની રાતદિન ભક્તિ-પૂજા કરતાં હતા.તેના પરિવારના વડવા સ્વ.ધનબાઇ માતા એક વખત વહેલી સવારે ડુંગર ઉપર ચામુંડા માતાજીની ભક્તિમાં લીન હતાં ત્યારે અચાનક જ એક ઋષિમુનિ જેવા દેખાતા સાધુપુરુષે ધનબાઇ માતાને ‘અહીં એક મોટો કુંડ હતો તેનું […]

Read More

દુર્વાસા ઋષિના આશીર્વાદ હોવા છતાં એક તીર દ્વારા કેમ થયુ કૃષ્ણનું મૃત્યુ

દુર્વાસા ઋષિના આશીર્વાદ હોવા છતાં એક તીર દ્વારા કેમ થયુ કૃષ્ણનું મૃત્યુ
3,800 views

ઋષિ દુર્વાસા વિષે તો દરેક ને ખબર જ હશે. આ ઋષિ તેના ક્રોધ ના લીધે જાણીતા છે. તેઓ નો સ્વભાવ ખુબ જ ગુસ્સા વાળો હતો. જો કોઈ નાની એવી ભૂલ થાય તો પણ તેઓ શ્રાપ આપી દેતા હતા. એમને ખુશ કરવા અઘરા હતા. એક વાર ભગવાન કૃષ્ણના દરબાર માં તેઓ ગયા હતા. દ્વારકા જઈ ને […]

Read More