અધ્યાત્મ

દુનિયાનું સૌથી મોટું હિંદુ મંદિર અહી બનશે!

દુનિયાનું સૌથી મોટું હિંદુ મંદિર અહી બનશે!
10,643 views

આ મંદિરનું ભવ્યતામાં જ સુંદરતા છે. અમે વાત કરી રહ્યા છીએ અમેરિકાના ન્યુઝર્સીમાં આવેલ ‘શ્રી સ્વામિનારાયણ મંદિર’ ની. અમેરિકામાં ‘અક્ષરધામ મંદિર’ ઘણા શહેરોમાં આવે છે. જેમકે, એટલાન્ટા, શિકાગો, હ્યુસ્ટન, લોસ એન્જલસ સહિત ટોરોન્ટો (કેનેડા) વગેરે…. પણ આ મંદિરની વાત તો કઈક અલગ જ છે. આ ભારતથી દુર સાત સમંદર પાર ન્યુઝર્સીના ‘રોબિન્સ વિલે’ માં લગભગ […]

Read More

શું તમે જાણો છો લગ્નમાં ધાર્મિક વિધિઓ કેમ કરવામાં આવે છે?

શું તમે જાણો છો લગ્નમાં ધાર્મિક વિધિઓ કેમ કરવામાં આવે છે?
16,168 views

આપણા દેશમાં લગ્ન દરમિયાન ઘણી બધી વિધિઓ કરવામાં આવે છે. અમુક લોકો આને અંધવિશ્વાસ મને છે તો કેટલાક લોકો આ વિધિને મૂર્ખ માને છે. પરંતુ, આ વિધિની પાછળ ધાર્મિકતા ની સાથે-સાથે વૈજ્ઞાનિક મહત્વ પણ છે. અમે આજે તમને જણાવવાના છીએ કે, લગ્નની વિધિઓ પાછળ રહેલ મહત્વ વિષે… પીઠી પીઠી વગર લગ્ન અધૂરા માનવામાં આવે છે. […]

Read More

ખબર છે!! મોટા ભાગના મંદિરો ઊંચા પહાડો પર જ કેમ બને છે?

ખબર છે!! મોટા ભાગના મંદિરો ઊંચા પહાડો પર જ કેમ બને છે?
10,832 views

શું તમે ક્યારેય વિચાર્યું છે કે મોટા ભાગના પવિત્ર હિંદુ મંદિરો ઊંચા પહાડો પર જ કેમ બને છે? શું આ કોઈ વૈજ્ઞાનિક રહસ્ય છે? આ મંદિરોને સામાન્ય માણસથી દુર રાખવાના પ્રયાસો કરવામાં આવે છે? આવા ઘણા બધા કારણો છે તો ચાલો જાણીએ… ખરેખર આ મંદિર નહિ પણ શાંત સાધનાનું સ્થળ છે આ કોઈ સામાન્ય સ્થળ […]

Read More

આ છે જરૂરી એવા સિધ્ધ ટોટકાઓ, જેણે ચોક્કસ ટ્રાય કરવા!!

આ છે જરૂરી એવા સિધ્ધ ટોટકાઓ, જેણે ચોક્કસ ટ્રાય કરવા!!
9,709 views

*  લક્ષ્મી પ્રાપ્તિ માટે શુક્રવારે અંધવિદ્યાલય માં ૨૭ સંતરા આંધળા બાળકોને ખવડાવવા. *  પાણી વાળા નારિયેળને માથે ત્રણ વાર ઉલટું ફેરવીને સૂર્યની તરફ રોગી ને જોવા કહેવું. પછી આ નારિયેળને ફોડી નાખવું. આમ કરવાથી રોગ દુર થાય છે. *  પ્રતિદિન હનુમાન ચાલીસા વાંચતા સમયે પિતૃદોષ, રાહુદોષ અને મંગલદોષ વગેરે દુર રહે છે. ઉપરાંત ભૂત-પ્રેતનો સાયો […]

Read More

કરો ભારતીય દર્શનીય સ્થળ ‘હરિદ્વાર’ ના દર્શન અને જાણો તેનો મહિમા…

કરો ભારતીય દર્શનીય સ્થળ ‘હરિદ્વાર’ ના દર્શન અને જાણો તેનો મહિમા…
7,473 views

હરિદ્વાર હિંદુઓ ના ઘાર્મિક સ્થળો માંથી એક છે. હરિદ્વાર એ સ્થળ છે જ્યાં ગંગા નદી પહાડોમાંથી મેદાનોમાં પ્રવેશે છે. હરિદ્વારનું ફક્ત ધાર્મિક મહત્વ જ નથી, ભારતીય સંસ્કૃતિમાં પણ આનું મહત્વ છે. હરિદ્વારમાં સૌથી મોટો ‘કુંભનો મેળો’ પણ આયોજિત કરવામાં આવે છે. હરિદ્વાર નો શાબ્દિક અર્થ, ‘ભગવાન સુધી પહોચવાનો રસ્તો’ થાય છે. ઉતરાખંડની પહાડીઓ વચ્ચે સ્થિત […]

Read More

હિન્દૂ શાસ્ત્રોમાં કેળા ને કેમ શુભ માનવામાં આવે છે? અચૂક જાણો

હિન્દૂ શાસ્ત્રોમાં કેળા ને કેમ શુભ માનવામાં આવે છે? અચૂક જાણો
10,714 views

આપણા દેશમાં વૃક્ષોને પણ પૂજનીય માનવામાં આવે છે. ઘણા વૃક્ષો એવા છે જેની પાછળ કોઈ દંતકથા પણ છે. આમાંથી જ એક છે કેળા. કેળાના ફળ, થડ અને પાંદડાને આપણે પૂજામાં અનેક રીતે ઉપયોગ કરીએ છીએ. કેળા શુભ અને પવિત્રતા નું પ્રતીક છે. કેળાના વૃક્ષમાં દેવગુરુ બૃહસ્પતિ નો વાસ છે. ધર્મશાસ્ત્ર પ્રમાણે સાત ગુરુવારે નિયમિત રૂપે […]

Read More

વાસ્તુશાસ્ત્ર મુજબ આ રીતે તમારા ઘરમાં રાખો તસ્વીરો…

વાસ્તુશાસ્ત્ર મુજબ આ રીતે તમારા ઘરમાં રાખો તસ્વીરો…
14,415 views

ઘરમાં તસ્વીર લગાવવાથી ઘર સુંદર લાગે છે અને જોવામાં એમ લાગે કે ઘરમાં કઈક જીવ છે ખરુંને? આપણે ઘરમાં જેવા ચિત્રો રાખીએ તેનો પ્રભાવ પણ આપણા પર થતો હોય છે તે ઘણા ઓછા લોકો જાણતા હોય છે. ઘરમાં વાસ્તુનું વિશેષ મહત્વ હોય છે. અમે તમને જણાવશું કે વાસ્તુ મુજબ ઘરમાં કેવા ચિત્રો રાખવા જોઈએ અને […]

Read More

ભારતના આ મંદિરોમાં આપવામાં આવે છે કંઈક હટકે પ્રસાદ…

ભારતના આ મંદિરોમાં આપવામાં આવે છે કંઈક હટકે પ્રસાદ…
12,295 views

સામાન્ય રીતે મંદિરમાં પ્રસાદ માટે નારિયેળ, સાકર, માખણ કે કોઈ મીઠાઈઓનો પ્રસાદ આપવામાં આવે છે. પરંતુ, ભારતમાં કંઈક મંદિરો એવા પણ છે કે જ્યાં પ્રસાદ કંઈક અલગ જ આપવામાં આવે છે. અમુક મંદિરોમાં એવી પ્રસાદી આપવામાં આવે છે જેની તમે કલ્પના પણ ન કરી શકો. તો ચાલો જાણીએ ભારતના આવા જ મંદિરો વિષે…. થ્રિસુર, મહાદેવ મંદિર કેરલના […]

Read More

દરવર્ષે વધે છે આ ચમત્કારી શિવલીંગની લંબાઈ, અચૂક જાણો

દરવર્ષે વધે છે આ ચમત્કારી શિવલીંગની લંબાઈ, અચૂક જાણો
9,731 views

ગરિયાબંદ જિલ્લાના મારોડા ગામના જંગલોની વચ્ચે એક પ્રાકૃતિક શિવલિંગ છે, જે “ભૂતેશ્વર નાથ ” ના નામે ઓળખાય છે. આ વિશ્વનું પ્રાકૃતિક શિવલિંગ છે. સૌથી મોટી આશ્ચર્યની વાત એ છે કે આ શિવલીંગ આપ મેળે જ મોટી થઈ જાઈ છે. આ જમીનથી લગભગ 18 ફુટ ઉચ્ચ અને 20 ફુટ રાઉન્ડમાં (ગોળાકાર) છે. મહેસૂલ વિભાગ દ્વારા દરવર્ષે આની […]

Read More

ભગવાનની પૂજામાં આરતી નું મહત્વ

ભગવાનની પૂજામાં આરતી નું મહત્વ
9,515 views

ભારતીય હિંદુ સંસ્કૃતિમાં દરેક દેવી-દેવતાઓ ના પૂજનમાં આરતી ખાસ કરવામાં આવે છે. મંદિરોમાં ભગવાનનું પૂજન કરવા માટે આરતી એક અગત્યનું અંગ છે. ઘર હોય કે મંદિર દરેક લોકો ખુબ જ શ્રદ્ધાપૂર્વક ભગવાનની આરતી ઉતારે છે. મંદિરોમાં, કથા-પારાયણમાં તેમજ દરેક ધાર્મિક શુભ કાર્યોના પ્રારંભમાં તેમજ પુર્ણાહુતી પ્રસંગે આરતી અવશ્ય કરાય છે. તેથી જ તેનું મહત્વ ખુબ […]

Read More

જાણો છો કયાં કારણે શંકર ભગવાન શરીર પર લગાવે છે ચિતાની રાખ?

જાણો છો કયાં કારણે શંકર ભગવાન શરીર પર લગાવે છે ચિતાની રાખ?
9,266 views

અન્ય દેવી-દેવતાઓ જયારે પોતાના શરીર પર વસ્ત્રો, આભૂષણો ધારણ કરે છે જયારે શિવ ચિતાની રાખ લગાવે છે. ભગવાન શિવના દરેક રૂપની પાછળ કોઇને કોઇ રહસ્ય છુપાયેલ છે. તેથી અલગ અલગ પ્રકારના સવાલો થાય એ સામાન્ય છે. શિવ ભગવાન ના દરેક ભક્તો તેમના દરેક રૂપથી નિરાળા છે. શંકર ભગવાન ખુબજ ભોળા છે તેથી તેમને ‘ભોળાનાથ’ ના […]

Read More

રમઝાન ના પવિત્ર મહિનામાં રોજા વિષે જાણવા જેવું

રમઝાન ના પવિત્ર મહિનામાં રોજા વિષે જાણવા જેવું
9,089 views

રોજા ચાલુ થઇ ગયા છે. માનવામાં આવે છે કે રમઝાન ના આ મહિનામાં પવિત્ર કુરાન જાહેર થઇ હતી તેથી મુસ્લીમ માટે આ ખાસ મહિનો છે. ઇસ્લામિક કેલેન્ડર મુજબ નવમો મહિનો રમઝાન નો હોય છે. રમઝાન નો મહિનો ઇસ્લામમાં સૌથી પવિત્ર માનવામાં આવે છે. આ મહિનો ગરીબો અને જરૂરતમંદ લોકો માટે સંવેદના નો છે. આ મહિનામાં […]

Read More

ધ્યાન ના ફાયદાઓ

ધ્યાન ના ફાયદાઓ
6,691 views

ધ્યાનનાં અનેકવિધ લાભો છે. શારીરિક બધી જ બીમારીઓનો સંપૂર્ણ ઈલાજ સંભવ છે. સ્મરણ-શક્તિ નો વિકાસ થાય છે. નકામી આદતો પોતાની મેળે નીકળી જાય છે. મન હંમેશા શાંત અને પ્રશન્ન રહે છે. બધા કાર્યો વધુ કુશળતાપૂર્વક કરી શકાય છે. ઊંઘ માટે બહુ ઓછા સમયની જરૂર પડે છે. સંબંધો વધુ ગુણવત્તાસભર તેમજ તૃપ્તિદાયક બને છે. વિચારશક્તિ માં […]

Read More

શ્રી રામચરિત માનસમાં સંત અને અ-સંતના લક્ષણો

શ્રી રામચરિત માનસમાં સંત અને અ-સંતના લક્ષણો
4,762 views

સંત ના લક્ષણો : શ્રી રામચરિત માનસના ઉત્તરકાંડમાં ભરતજી શ્રી રામને પ્રશ્ન પૂછે છે કે હે “પ્રભો! સંત અને અસંતના ભેદ અલગ અલગ રીતે મને કહો.” શ્રી રામજી આ મુજબ જણાવે છે કે હે ભાઈ! સાંભળો. સંતનાં લક્ષણો અનેક છે. ‘ જે ભેદ અને પુરાણોમાં પ્રસિદ્ધ છે.સંત અને અસંતની કરણી એવી છે, જેવી રીતે કુહાડી […]

Read More

આધ્યાત્મનું કેન્દ્ર: દિલવાડા જૈન મંદિર, જાણો એનો ઇતિહાસ

આધ્યાત્મનું કેન્દ્ર: દિલવાડા જૈન મંદિર, જાણો એનો ઇતિહાસ
6,014 views

દિલવાડા જૈન મંદિર પાંચ મંદિરનો સમૂહ છે. આ મંદિર રાજસ્થાનના માઉંટ આબૂ સ્થિત છે. આ મંદિરનું નિર્માણ અગિયારમી અને તેરમી સદી વચ્ચે થયું હતું. આ શાનદાર મંદિર જૈન ધર્મના તીર્થંકરોને સમર્પિત કરે છે. જૈન મંદિર સ્થાપત્ય કલાનો ઉત્કૃષ્ટ નમુનો છે. પોતાની ખૂબસૂરતીની સાથે સાથે આ મંદિર ધાર્મિક ભાવના માટે પણ ફેમસ છે. દિલવાડા જૈન મંદિરનો […]

Read More

ઈશ્વરનું અસ્તિત્વ

ઈશ્વરનું અસ્તિત્વ
5,291 views

સુતા પહેલા અચૂક વાંચો, “ઈશ્વરનું અસ્તિત્વ” : એક યુવા બાળક પોતાના પિતાને બોલ્યો કે ભગવાન આ જગતમાં છે જ નથી. જો ઈશ્વર હોત તો આપણને દેખાતે. પિતાએ એને ખુબ સમઝાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેને આ વાત પર લેશમાત્ર પણ ભરોસો ન થયો. પિતાની સમઝાવવાની બધી કોશિશો વ્યર્થ ગઈ અને આખરે એમણે સમઝાવવાનું છોડી દીધું. એક […]

Read More

મીઠું પણ વાસ્તુ મુજબ છે ચમત્કારી, કરે છે કઈક આવા કામો

મીઠું પણ વાસ્તુ મુજબ છે ચમત્કારી, કરે છે કઈક આવા કામો
12,498 views

મીઠાનું મહત્વ સમજવા માટે ફક્ત તેનો સ્વાદ જ કાફી છે. મીઠા વગરનું ભોજન ગેમ તેટલું સારું કેમ ન હોય તો પણ કોઈને ન ભાવે. ભોજનમાં મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે એ તો બધા જાણે છે પણ તેના સિવાય આનો ચમત્કારી એટલેકે ટોટકા માટે પણ ઉપયોગ કરવામાં આવે છે. મીઠું ઘણા બધા પ્રકારનું આવે છે જેમકે […]

Read More

જાણવા જેવું :- ક્રોધની સર્વ શ્રેષ્ઠ દવા

જાણવા જેવું :-	ક્રોધની સર્વ શ્રેષ્ઠ દવા
6,657 views

ક્રોધ એ ટાઈમ બોમ્બ છે એ જ્યારે ફાટે ત્યારે આખા પરિવાર અને સમાજને નુકશાન પહોંચાડે છે. સાન-બાન ગુમાવતો ક્રોધી માણસ આવેશમાં આવીને ગમે તે કરતો દેખાય છે. સામાન્યમાં સામાન્ય ગુસ્સો પણ ઝેરનું બિંદુ મૂકી જાય છે. આવા અનેક બિંદુઓ ભેળા થાય ત્યારે જેનું વર્ણન ન થઈ શકે તેવી વિષમતા જન્મે છે. તેથી જ્યારે ક્રોધ આવે […]

Read More

ના વાંચો તો મારા સમ !!

ના વાંચો તો મારા સમ !!
8,374 views

ખીચોખીચ ભરેલા ટ્રેઇનના એક ડબામાંથી ટીકીટ ચેકરને એક પાકિટ મળ્યું. એણે અંદર જોયું પણ પાકિટમાં માત્ર એક ભગવાનનો ફોટો અને થોડા રૂપિયા હતા એ સિવાય એવું કંઇ જ નહોતું કે પાકિટના માલિકની ઓળખ મળી શકે. ટીસી એ પાકિટ ઉંચુ કરીને પુછ્યુ કે આ પાકિટ કોનું છે ? એક વૃધ્ધ કાકાએ કહ્યુ કે ભાઇ એ મારુ […]

Read More

અજમાવો: ઘર સાથે જોડાયેલ વાસ્તુ Tips

અજમાવો: ઘર સાથે જોડાયેલ વાસ્તુ Tips
12,754 views

ભારતમાં ઘર બનાવતી વખતે લોકો વાસ્તુને ઘ્યાનમાં રાખીને બનાવે છે. માનવામાં આવે છે કે આનાથી ઘરની સુખ-શાંતિ જળવાઈ રહે છે અને ઘરમાં સમૃધ્ધી આવે છે. દિશાઓ ના જ્ઞાન ને જ વાસ્તુ કહેવાય છે. આમાં દિશાઓને ઘ્યાનમાં રાખીને ભવન નિર્માણ અથવા ઇન્ટીરીયર ડેકોરેશન કરવામાં આવે છે. ફક્ત વાસ્તુશાસ્ત્ર જ નહિ ચીન નું જાણીતું ‘ફેંગશુઈ’ વિજ્ઞાન ને […]

Read More

Page 5 of 16« First...34567...Last »