અધ્યાત્મ
3,851 views મેષ (26 ઑગસ્ટ, 2018) મિત્ર સાથે તમારી ગેરસમજ કેટલાક અપ્રિય પ્રત્યાઘાતોને આમંત્રણ આપશે-કોઈ પણ નિર્ણય જોહેર કરતા પહેલા સંતુલિત મંતવ્ય મેળવો. રિયલ એસ્ટેટમાં રોકાણ લલચાવનારૂં હશે. ધંધામાં ઉધાર માગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. તમારા સાથીદારની ગેરહાજરીમાં તેની હાજરી વર્તાવાની શક્યતા છે. અંગત અને ગોપનીય હોય તેવી માહિતી કોઈને જણાવતા નહીં. સ્ત્રીઓ ગુરૂ ગ્રહની […]
Read More
3,846 views મેષ (25 ઑગસ્ટ, 2018) તમારા સ્વાસ્થ્ય માટે લાંબી વૉક પર જાવ. આર્થિક બાબતો માટે વધુ પડતી સાવચેતી તથા સંભાળ આજના દિવસનો મંત્ર છે. બહુ અગાઉથી ઘડેલી મુસાફરીની યોજના પરિવારમાં કોઈકની માંદગીને કારણે મુલત્વી રહેવાની શક્યતા. પ્રેમ પ્રકરણમાં બળપૂર્વક કામ લેવાનું ટાળો. પ્રવાસ કરવા માટે બહુ સારો દિવસ નથી. તમારા જીવનસાથીની માગણીઓ તમને થોડી તાણ આપી […]
Read More
4,283 views હીંગનું નામ સાંભળતાં જ ઘરનું રસોડું અને તેમાં રાખેલું મસાલાનું પાત્ર યાદ આવે. હીંગ એવો મસાલો છે જેનો ઉપયોગ રસોઈ ઉપરાંત સ્વાસ્થ્ય સુધારવા માટે પણ કરી શકાય છે. પેટના રોગોમાં પણ હીંગ લાભદાયી નીવડે છે. ફેરુલા-ફોઈટિડા નામના છોડના રસને સુકાવી અને તેમાંથી હીંગ બનાવવામાં આવે છે. જોકે તમે કદાચ એ વાતથી અજાણ હશો કે આપણે […]
Read More
4,136 views લક્ષ્મીજીને ધન અને સુખની દેવી માનવમાં આવે છે. ગમે તે વ્યક્તિ એવું ઈચ્છે છે કે તેમના ઘરમાં લક્ષ્મીજીનો વાસ હોય. તમામ કોઈ ને કોઈ રૂપમાં લક્ષ્મીજીને પોતાના ઘરમાં કે મંદિરમાં સ્થાપિત કરતાં હોઈ છે. તસવીર હોઈ કે મૂર્તિ, લક્ષ્મીનું રૂપ ગમે તે ઘરમાં મોજૂદ હોઈ છે. ખરેખર માણસો એ નથી જાણતા કે લક્ષ્મીજીની કેવા પ્રકારની […]
Read More
3,840 views મેષ (24 ઑગસ્ટ, 2018) તમને વધુ સારા બનાવતા તમારી સુધારણાને લગતા પ્રૉજેક્ટ્સમાં શક્તિ લગાડો. તમારા વધારાનાં નાણાં એવા સુરક્ષિત સ્થળે મૂકો જે તમને આવનારા સમયમાં વળતરનું વચન આપે. તમારા પરિવારના સભ્યની લાગણી દુભાવવાનો ભય હોવાથી તમારા ગુસ્સા પર અંકુશ રાખો. આજે તમારા પ્રેમી કે પ્રેમિકાને નિરાશ ન કરતા-કેમ કે એનાથી તમને પછીથી પસ્તાવો થશે. કેટલાક […]
Read More
4,106 views વિદેશોમાં હિન્દુ મંદિર- આપણો ભારત સભ્યતા અને સંસ્કૃતિના મામલામાં બહુ પ્રખ્યાત છે. ધર્મને સમજવા અને જાણવા માટે કેટલાંક વિદેશી લોકો ભારતમાં આવે છે. આપણા દેશમાં હિન્દુ ધર્મમાં પૂજ્ય દેવી-દેવતાના કેટલાય સુંદર મંદિર છે જે પોતાની આગવી સુંદરતાને લીધે પ્રખ્યાત છે. હિન્દુ ધર્મમાં 33 કોટિ દેવી-દેવતાઓનું અસ્તિસ્તવ સ્વીકારવામાં આવ્યું છે. આ કારણે આપણા દેશમાં દરેક જગ્યાએ […]
Read More
3,572 views જ્યોતિષ શાસ્ત્રમાં જેવી રીતે શુભ, ઉત્તમ, સર્વાર્થ સિદ્ધ, પુષ્ય નક્ષત્ર જેવા શુભ યોગનો ઉલ્લેખ છે તેવી જ રીતે કેટલાક એવા યોગ વિશે પણ જણાવાયું છે કે અત્યંત અશુભ ગણાય છે. આવા યોગમાં કોઈ દિવસ સારું કામ કરવું ન જોઈએ. આ યોગમાં કોઈપણ કાર્ય સફળ થતું નથી. જો કોઈ કામ શરૂ પણ કરો તો તેમાં પણ […]
Read More
3,665 views છત્તીસગઢનું ચિરમિરી બહુ જ સુંદર હિલ સ્ટેશન છે. જ્યાં જઈને તમે વિકેન્ડ કે કેટલાક દિવસો રજાને ભરપૂર એન્જોય કરી શકો છો. ચારે તરફ ફેલાયેલી લીલોતરી, પહાડોથી પડતા ઝરણાં અને અનેક એવા ટુરિસ્ટ સ્પોટ જે સુંદરતાને બમણી કરી દે છે. આમ, તો ચિરમિરી કોરિયા જિલ્લામાં વસેલું છે. જે ક્યારેક પણ બ્રિટિશ સામ્રાજ્યનો હિસ્સો હતો. સન 1998માં […]
Read More
4,278 views પૂજા-પાઠ દરેક વ્યક્તિ કરે છે પરંતુ તેનું ફળ કેટલાકને મળે છે અને કેટલાક લોકોને મળતું નથી. પૂજાનું ફળ ન મળે ત્યારે સમજવું કે તેમાં કોઈ ક્ષતિ રહી ગઈ છે. આવું તમારી સાથે ન થાય તેવી ઇચ્છા હોય તો જાણી લો પૂજા સંબંધિત કેટલીક વાતો જેનું ધ્યાન રાખવાથી પૂજા પૂર્ણ થાય છે અને તેનું ફળ પણ […]
Read More
4,357 views ઈન્ટરનેટના યુગમાં લોકો પોતાના નવજાત બાળકનું નામ રાખવામાં પણ આધુનિક થવા લાગ્યા છે. એટલે કે બાળકનું નામ તેઓ ઈન્ટરનેટના ઉપયોગથી રાખી દેતાં હોય છે. કેટલાક લોકો એવું નામ રાખે છે જેનો કોઈ અર્થ જ ન નીકળતો હોય, કેટલાક એવું નામ રાખે કે જેમાં માતા-પિતાના નામનો સમાવેશ થયો હોય. આમ કરવાથી એક બાળકના બે-બે નામ થાય […]
Read More
4,009 views મેષ (23 ઑગસ્ટ, 2018) તમારા પરિવાર માટે તમે તમારી ખુશીનું બલિદાન આપશો. પણ તમારૂં બલિદાન કોઈક હિત કે અપેક્ષાથી પર હોવું જોઈએ. તમે જાણો છો એવા લોકો દ્વારા આવકનો નવો સ્રોત ઊભો થશે. પરિવારના સભ્યોની મદદ તમારી જરૂરિયાતોનું ધ્યાન રાખશે. તમારે તમારી શ્રૃંગારિક કલ્પનાઓ વિશે વધુ સપનાં જોવાની હવે જરૂર નથી, કેમ કે આજે તેમના […]
Read More
13,507 views ઘરમાં મંદિરો તો બધા જ બનાવતા હોય છે. પરંતુ, મંદિર સાથે જોડાયેલ વાસ્તુશાસ્ત્ર મુજબના જરૂરી નિયમો ઓછા લોકો જાણતા હોય છે. ઘરમાં બનેલ મંદિરને કારણે જ સુખ અને શાંતિ પ્રદાન થાય છે અને ભગવાનનો અખંડ વાસ ઘરમાં રહે છે. નીચે દર્શાવેલ છે કે ઘરનું મંદિર કેવું રાખવું અને તેના માટે શું-શું કરવું, જેથી દરિદ્રતા લોકોથી […]
Read More
12,770 views તિરૂપતિ બાલાજી હિંદુ ધર્મનું સૌથી મોટું મંદિર છે. આંધ્ર પ્રદેશના ચિત્તુર જિલ્લામાં ધન અને સંપત્તિના ઈશ્વર શ્રી તિરુપતિ બાલાજીનું મંદિર સ્થિત છે. આ મંદિર પોતાની ભવ્યતા અને સુંદરતા માટે પ્રખ્યાત છે. આ મંદિર બધા મંદિર કરતા સૌથી વધુ લોકપ્રિય છે. એવું માનવામાં આવે છે કે તિરુપતિ બાલાજીના મંદિરમાં ભગવાન વેન્કટેશ્વર બિરાજમાન છે. અહી તિરુપતિ બાલાજીની […]
Read More
7,451 views કહેવામાં આવે છે કે જોડીઓ સ્વર્ગમાં બને છે અને ઘરતી પર તેમનું મિલન થાય છે. અગ્નિને સાક્ષી માનીને જયારે છોકરો-છોકરી સાત ફેરા ફરે છે, ત્યારે તેઓ પતિ-પત્ની બને છે. આ નવજોડા નું જીવન સુખમય બને તે અંગે શયનકક્ષમાં શું-શું રાખવું અને શું નહિ તે અંગે અહી જરૂરી વાસ્તુ ટીપ્સ જણાવી છે. * શયનકક્ષ માં દર્પણ […]
Read More
20,920 views પ્રાચીન કાળથી જ કપૂરને વાસ્તુશાસ્ત્રમાં વિશેષ મહત્વ અને ઉપયોગી માનવામાં આવ્યું છે. હિંદુ ઘર્મમાં આને પવિત્ર માનવામાં આવે છે. જો તમારે આવનાર સંકટથી મુક્તિ, સમૃદ્ધિ, ધન, ખુશી અને શાંતિ મેળવવી હોય તો આના ટોટકા તમારા માટે સારા સાબિત થશે. આ સુગંધિત હોય છે, તેથી વાતવરણમાં સુગંધ ફેલાવે છે અને મગજને શાંતિ મળે છે. આને પૂજા […]
Read More
12,157 views પૂજા કરતા માટે લોકો જરૂરી એવી બધી જ બાબતો કરતા હોઈએ છે જેનાથી પ્રભુ પ્રસન્ન રહે અને તેમની કૃપા આપણા પણ બની રહે. પણ આવી ઘણી બાબત હોય છે જેના વિષે આપણને ખબર નથી હોતી કે આપણે ભૂલી જતા હોઈએ છીએ. બધા ના જ ઘરમાં પોતાના આરાધ્યદેવ નું નાનકડું મંદિર હોય છે. જેમાં આપણે દેવ-દેવીઓની […]
Read More
6,808 views પુત્ર-પુત્રીના લગ્ન માતા-પિતા માટે સપનાથી ઓછા નથી હોતા. વિવાહ, જિંદગીના સૌથી અહેમ પળ હોય છે. હિંદુ શાસ્ત્ર મુજબ આમાં બે આત્માઓનું મિલન થાય છે. પરંતુ આ ક્યારેક ક્યારેક કોઈના માટે સમસ્યા બની જાય છે. જેથી અમુકના લગ્ન નથી થતા અને ઘણી બધી મુશ્કેલીઓ ઉદ્ભવે છે. * જો મંગળ દોષના કારણે તમારા વિવાહમાં વિલંબ થાય છે […]
Read More
13,457 views પૂર્વમાં આઠ વર્ષીય છોકરાને યજ્ઞોપવીત સંસ્કાર આપવામાં આવતા હતા. હિન્દૂધર્મમાં 16 સંસ્કારોને વધારે મહત્વ આપવામાં આવે છે. જનોઈને ધારણ કરવાની ફક્ત પરંપરા જ નહિ પણ વૈજ્ઞાનિક મહત્વની સાથે સાથે સ્વાસ્થ્ય લાભ પણ છે. જનોઈને ઉપવીત, યજ્ઞસૂત્ર, વ્રતબંધન, મોનીબંધન અને બ્રહ્મસૂત્ર પણ કહેવામાં આવે છે. આપણા વેદોમાં પણ જનોઈનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. સામાન્ય ભાષામાં કહેવામાં […]
Read More
13,704 views આંધ્ર પ્રદેશના ચિત્તુર જિલ્લામાં ધન અને સંપત્તિના ઈશ્વર શ્રી તિરુપતિ બાલાજીનું મંદિર સ્થિત છે. એવું માનવામાં આવે છે કે તિરુપતિ બાલાજીના મંદિરમાં ભગવાન વેન્કટેશ્વર બિરાજમાન છે. અહી તિરુપતિ બાલાજીની 7 ફુટ ઊંચી શ્યામવર્ણ ની પ્રતિમા છે. તિરુપતિ બાલાજીનું મંદિર સૌથી ધનાઢ્ય મંદિરોમાંથી એક છે. અહી વર્ષે કરોડો રૂપિયાનું દાન કરવામાં આવે છે આ મંદિર વાસ્તુકલા […]
Read More
6,983 views ઈશ્વરીય શક્તિ અને પ્રકાશથી ભરપૂર ક્રિસ્ટલનો પ્રયોગ સદીઓથી આપણા સંત અને મહાત્મા અર્થાંત સિદ્ધ વ્યક્તિ પોતાની પ્રાણ ઉર્જાને વિકસિત કરવા માટે તથા નકારાત્મક ભાવનાઓ, વાતવરણ અને રોગોથી બચવા માટે વિવિધ રીતે આનો ઉપયોગ કરતા હતા. વાસ્તુશાસ્ત્ર અનુસાર ક્રિસ્ટલ-ટ્રી ના ઉપયોગથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવે છે. મોટા આકારમાં ગ્લોબલ બિઝનેસમેન ના ડાબી બાજુના ટેબલમાં […]
Read More
Page 4 of 16« First«...23456...»Last »