અધ્યાત્મ
14,632 views કહેવાય છે કે જો ઈશ્વર પ્રત્યે સાચી શ્રધ્ધા અને વિશ્વાસ હોય તો કોઇપણ અસંભવ વસ્તુ સંભવ થઇ જાય છે. દુનિયા એવા-એવા ચમત્કારોથી ભરી પડેલ છે કે જેના વિષે આપણે વિચાર પણ ન કરી શકીએ. તમે 90 કિલોનો ભારી-ભરખમ પથ્થરને માત્ર આંગળીના ટેરવે તમે ઉંચો કઈ શકો છો! કદાચ આવું સાંભળીને તમને નવાઈ લાગે પણ આ […]
Read More
5,305 views આજના યુગમાં માણસને કામ કરવા માટે ચોવીસ કલાક કલાક પણ ઓછા પડે છે અને બીજી બાજુ મોંઘવારી વધું ને વધું વધતી જ જાય છે. માણસ મહેનત તો ખુબ જ કરે છે તેમ છતાં પણ તે સંતુષ્ટ જોવા મળતો નથી. તેનું કારણ એ પણ છે કે તેને વાસ્તુદોષ વિશે પુરતી જાણકારી નથી અને તેના કારણે તે […]
Read More
5,894 views ફેસબુક પર અંગ્રેજીમાં સૌથી વધુ વખત શેર થયેલ ઈંગ્લીશ સ્ટોરીનું ગુજરાતી વર્ઝન આજે જ માણો અને ગુજરાતીઓમાં શેર કરો ! “મારે છુટા છેડા જોઈએ છે” એક મોડી રાત્રે હું મારા ઘરે ગયો. મારી પત્ની મને જમવાનું પીરસતી જ હતી કે મેં એનો હાથ પકડીને રોકતા કહ્યું. મારે તારી સાથે એક મહત્વની વાત કરવી છે. તે […]
Read More
4,178 views મેષ (9 સપ્ટેમ્બર, 2018) આજે તમને થાક લાગશે અને શક્યતા છે કે તમે સાવ નાની-નાની બાબતોમાં ગુસ્સે થઈ જશો. આજે તમે સારૂં એવું ધન કમાશો-પણ ધનને તમારી આંગળીઓ વચ્ચેથી સરકી જવા ન દેતા. તમારી પત્નીની સિદ્ધિને બિરદાવો અને તેની સફળતા અને સારા ભાગ્યનો આનંદ માણો. તેને બિરદાવવામાં ઉદારતા અને નિષ્ઠા દાખવો. તમારી માટે પ્રેમ પવનમાં […]
Read More
4,440 views મેષ (8 સપ્ટેમ્બર, 2018) બિનજરૂરી તાણ અને ચિંતા તમારા જીવનનો રસ ચૂસી લઈ તમને શુષ્ક બનાવી શકે છે. તેનાથી મુક્ત થવું જ સારૂં છે અન્યથા આ તાણ તમારી સમસ્યાને ઓર વકરાવી શકે છે. સટ્ટા અથવા અણધાર્યા લાભ દ્વારા તમારી આર્થિક હાલત સુધરશે. બાળકોને કારણે અસંતોષ સર્જાઈ શકે છે, કેમ કે તેઓ તેમના મિત્રો સાથે વધુ […]
Read More
5,349 views દરેક ઘરમાં દસદસ રૂમ ગામમાં સીતેરથી વધારે ફેક્ટરી દરેક વ્યક્તિ પાસે ઓછામાં ઓછા પાંસઠ લાખથી વધારે રકમ જમા.આપણે સૌ ભારતમાં રહીએ છીએ તેથી ગામડાં તો જોયા જ હોય છે. અમુક ગામડાઓ તેની સ્વચ્છતાને કારણે ઓળખાતાં હોય તો અમુક ગામડાઓ તેની ગંદકીને લીધે ઓળખાતાં હોય છે. ક્યારેય આપણને પણ વિચાર આવે કે, ગામડાંમાં રહેતાં લોકોને દરેક […]
Read More
4,396 views મનુસ્મૃતિમાં સ્ત્રી સંબંધિત અનેક વાતોનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમાં સ્ત્રીના હાવ-ભાવ સહિત એ તમામ વાતો વિશે જણાવાયું છે જે સ્ત્રીના ચરિત્રને પરિભાષિત કરે છે. તો ચાલો આજે એવી ત્રણ વસ્તુઓ વિશે જાણીએ જે ઉપહાર તરીકે સ્ત્રીને આપવાથી ઘરમાં સુખ-શાંતિ વધે છે. મનસ્મૃતિ અનુસાર ઘરમાં સ્ત્રી ખુશ અને હસતી હોય તો ઘરમાં પ્રભુનો વાસ થાય […]
Read More
4,246 views મેષ (7 સપ્ટેમ્બર, 2018) ભાગ્ય પર આધાર ન રાખો અને તમારૂં સ્વાસ્થ્ય સુધારવાના પ્રાયાસ કરો કેમ કે નસીબ એવી આળસું દેવી છે જે ક્યારેય તમારી પાસે નહીં આવે. સમય આવી ગયો છે જ્યારે તમારે તમારા વધતા વજન પર અંકુશ મુકીને સ્વાસ્થ પાછું મેળવવા કસરત પાછી શરૂ કરવી જોઈએ. કેટલાક લોકો માટે પ્રવાસ દોડધામભર્યો અને તાણયુક્ત […]
Read More
5,245 views આર્થિક સ્થિતીમાં ઉતાર ચઢાવ આવે તે સ્થિતી દરેક માણસના જીવનમાં બનતી જ હોય છે. ચઢતી અને પઢતી તો સમયાંતરે આવતી જ હોય છે. પરંતુ આ સ્થિતીમાં જે વ્યક્તિ સમજણ પૂર્વક ધીરજ રાખે તો તે આ કપરા સમયમાંથી સરળતાથી પસાર થઈ જાય છે પરંતુ જે વ્યક્તિ આર્થિક સ્થિતીમાંથી બચવા ઉધારી કરી ક્ષણિક સુખ પામવા જાય છે […]
Read More
3,497 views સાઉથ ઈન્ડિયાના મંદિરોની સુંદરતા જોવા માટે વર્ષભર દેશવિદેશથી લોકો આવે છે. ભારતના દક્ષિણમાં સ્થિત તિરુપતિ બાલાજી મંદિર દુનિયાભરમાં લોકપ્રિય છે. આ મંદિર ન માત્ર વાસ્તુકલા માટે પ્રસિદ્ધ છે, પરંતુ અહીંના ચમત્કાર પણ લોકોને આશ્ચર્યચકિત કરે છે. ભગવાન વેંકટેશ્વરનું તિરુપતિ બાલાજીનું આ મંદિર આ જ સુંદર મંદિરોમાંથી એક છે. અહીં લોકો ન માત્ર તેની સુંદરતા જોવા […]
Read More
4,324 views મેષ (6 સપ્ટેમ્બર, 2018) લાંબા ગાળાની માંદગીથી તમને મુક્તિ મળે એવી શક્યતા છે. આજે વધુ એક ઉચ્ચ-ઊર્જાયુક્ત દિવસ છે તથા અણધાર્યા લાભની શક્યતા છે. બાળકો શાળાને લગતા પ્રૉજેક્ટ્સ વિશે સલાહ માગી શકે છે. રૉમાન્સ માટેની તકો દેખીતી છે-પણ તેનું આયુષ્ય ટૂંકું હશે. પ્રસ્થાપિત લોકો સાથે તથા એવા લોકો જેઓ તમને ભાવિ પ્રવાહો વિશે માહિતગાર કરાવી […]
Read More
8,515 views સુરેન્દ્રનગર જીલ્લામાં મુળી તાલુકામાં ગામની વચ્ચોવચ્ચ એક મંદિર આવેલ છે. દેખાવ તો સામાન્ય મંદિર જેવો જ. એટલે કશું અજીબોગરીબ એમાં પ્રથમ નજરે જોનારને તો ન જ જણાય. મંદિર છે મુખ્યત્વે પરમાર ક્ષત્રિય સમાજના ઇષ્ટદેવતા – માંડવરાયજીનું કે જે સુર્યદેવનો અવતાર મનાય છે.પરમારોના એ કુળદેવતા છે.પણ એના પરચા દેખી બધી જ કોમના લોકો આ દાદાને પૂજે છે. […]
Read More
4,528 views ભારત દેશમાં અનેક મંદિરો જોવા મળે છે. તેમાં પણ ગુજરાતમાં તો શેરીએ ગલીએ હનુમાનજીના મંદિરો આવેલ છે. આપણે વર્ષો જુના મંદિરોની વાત કરીએ છીએ. વર્ષો જુના મંદિરો અને તેમાં પણ અજબ ગજબના રહસ્યમય, ડરામણી જગ્યા કહેવી કે રહસ્યનો તરખાટ કે પછી સમય સાથે સચવાયેલ કે સમયની સાથે ઢંકાયેલ અમુક રહસ્યો ધોળા દિવસે પણ ઉંધ ઉડાડી […]
Read More
4,197 views મેષતમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં તમને મુશ્કેલી પડતી હોય તેવું લાગશે-કેમ કે તમારી તબિયત આજે બરાબર નથી. તમારી આર્થિક બાબતો અંગે તમે વધારે પડતા ઉદાર રહ્યા તો તમારી માટે મુશ્કેલી સર્જાઈ શકે છે. કોઈક ઐતિહાસિક સ્મારકે જવાની નાનકડી પિકનિકનું આયોજન કરો. આ બાબત બાળકો તથા પરિવારના અન્ય સભ્યોને રોજબરોજના જીવનના એકધારાપણામાંથી અત્યંત આવશ્યક એવી […]
Read More
4,144 views માટીમાંથી બનેલી નાની-મોટી અનેક વસ્તુઓ દરેક ઘરમાં હોય જ છે. ઘરની સાજ-સજાવટની વસ્તુઓ ઉપરાંત ઘરના રસોડામાં માટીનો ઘડો તો જોવા મળે જ છે. જૂના જમાનામાં ઘરમાં મહત્તમ રીતે માટીનો ઉપયોગ થતો. આ પ્રથા વિના કારણ ન હતી. આમ કરવાનું મુખ્ય કારણ હતું કે માટી સુખ, સૌભાગ્ય અને સમૃદ્ધિનું કારક છે. વાસ્તુશાસ્ત્રમાં પણ માટીની ઉપયોગીતાને મહત્વ […]
Read More
11,689 views મેષ (1 સપ્ટેમ્બર, 2018) મેષ (4 સપ્ટેમ્બર, 2018) તમે પરિસ્થિતિની કમાન સંભાળશો એટલે તમારી બેચેની દૂર થઈ જશે.તમને એ સમજાવાની શક્યતા છે કે બધું સાબુના પરપોટા જેવું ક્ષણભંગુર છે જ હિંમત સાથેના પ્રથમ સંપર્કથી જ ગાયબ થઈ જાય છે. ખર્ચ કરવા માટે સામેથી તૈયારી દાખવતા નહીં, અન્યથા તમે ઘરે ખાલી ખિસ્સે પહોંચશો. તમે જો ઑફિસમાં […]
Read More
5,502 views ઘરમાં પ્રજ્વલિત થતાં દીવાનો પ્રકાશ અંધકારને દૂર કરી દે છે. આમ તો દરેક ધર્મમાં પ્રકાશનું મહત્વ છે જ પરંતુ હિંદૂ ધર્મમાં દીવાનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. દીવો કોઈપણ પૂજાનું સૌથી પહેલું ચરણ હોય છે. સૌથી પહેલા દીવો પ્રજ્વલિત કરવામાં આવે છે અને ત્યારપછી જ પૂજા-પાઠ શરૂ થાય છે. દેવી-દેવતાઓ સમક્ષ સવારે અને સાંજે પણ […]
Read More
3,833 views ભગવાન વિષ્ણુએ દ્વાપર યુગમાં કંસનો વધ કરવા માટે શ્રીકૃષ્ણનો અવતાર ધર્યો હતો. ભગવાન વિષ્ણુના આ અવતારમાં તેઓ પૂર્ણપુરૂષોત્તમ તરીકે પૂજાયા. તેમની જીવનલીલાનો અંત એક પારધીના તીરથી થયો અને તેઓ વૈંકુઠ પરત ફર્યા. ત્યારબાદ પણ ધરતી પર ભગવાન વિષ્ણુના આ સ્વરૂપની પૂજા થઈ રહી છે. પરંતુ શું તમે જાણો છો શ્રીકૃષ્ણની પૂજામાં કઈ કઈ વસ્તુઓ હોવી […]
Read More
3,725 views મહાલક્ષ્મીનું અદભુત મંદિર ભારતમાં અનેક ધર્મ અને સંપ્રદાયના લોકો રહે છે. દરેક સંપ્રદાયના અલગ – અલગ નિયમો અને દરેક મંદિરોના અલગ – અલગ રીતી રીવાજો. ભારતના મંદિરોની વિશેષતાઓને કારણે પુરા વિશ્વમાં પ્રખ્યાત છે. તેમજ મંદિરોની બનાવે અને સજાવટ પણ બેહદ સુંદર હોય છે. પરંતુ આજ આપણે એક અદભુત મંદીરની વાત કરીએ. મંદિર અદભુત નથી, પરંતુ […]
Read More
4,475 views તુલસી એક ઔષધીય છોડ છે, જેનો ઉપયોગ દવાઓ બનાવવા માટે પણ કરવામાં આવે છે. પરંતુ મોટા ભાગે લોકો તુલસીના પાનનો જ ઉપયોગ કરતાં હોય છે. પરંતુ આજે તમને અમે જણાવવા જઈ રહ્યા છીએ કે તુલસીના માંજર કેવી રીતે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર કરી શકે છે. આયુર્વેદમાં તુલસીના માંજરનો ઉપયોગ પણ કરવામાં આવે છે. તેના ઉપયોગથી […]
Read More
Page 2 of 16«12345...»Last »