અધ્યાત્મ

સુખ ની પ્રાપ્તિ હમેશા કોને થઈ છે

સુખ ની પ્રાપ્તિ હમેશા કોને થઈ છે
5,543 views

જ્ઞાાનના કેન્દ્ર એવા તક્ષશિલા વિશ્વવિદ્યાલયમાં આચાર્ય રહેલા ચાણક્ય રાજનીતિના ચતુર ખેલાડી હતા અને આ જ કારણે તેમની નીતિ કોરા આદર્શવાદ પર નહીં, પરંતુ વ્યાવહારિક જ્ઞાાન પર ટકેલી છે. આ વાત તેમની નીતિઓ પરથી સ્પષ્ટ થાય છે.   મૂર્ખતા કષ્ટદાયક છે, યૌવન પણ કષ્ટદાયક છે અને બીજાના ઘરે નિવાસ કરવો એ સૌથી વધારે કષ્ટદાયક છે.  મનુષ્યે દરરોજ એક […]

Read More

નવા વર્ષમાં આનું અમલ કરશો તો તમારું આવતું વર્ષ ૧૦૧% બદલાઈ જશે

નવા વર્ષમાં આનું અમલ કરશો તો તમારું આવતું વર્ષ ૧૦૧% બદલાઈ જશે
5,437 views

મિત્રો ! આ પોસ્ટ એવી છે કે જો તમે આ નવા વર્ષમાં આનું અમલ કરશો તો તમારું આવતું વર્ષ ૧૦૧% બદલાઈ જશે !! એ મારી ગેરેંટી! “એન્થની રોબીંસનનું એક પુસ્તક છે “ Unlimited power “. આ પુસ્તકમાં એણે એક ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. એક ગુનેગારને મૃત્યુદંડની સજા કરવામાં આવી. અને એની મૃત્યું માટેની તારીખ પણ […]

Read More

વચનામૃતમ્ ગ્રંથ

વચનામૃતમ્ ગ્રંથ
4,404 views

અધ્યાત્મિક પથ પર ન સમજી શકાય તેવા સર્વે પ્રશ્નોના સમાધાનની જડીબુટ્ટી એટલે શ્રી સ્વામિનારાયણ ભગવાનના મુખમાંથી જે વાણી વહી તેનાં કુલ ૧૨૦૦ જેટલાં વચનામૃતો થયાં હતાં સમગ્ર માનવજાતના સાધકવૃંદને તિમિરમાંથી પ્રકાશમાં, અસત્માંથી સત્યમાં અને જન્મોજન્માન્તરમાંથી – ભગવદ્ ધામમાં લઈ જવામાં સહાયભૂત થનાર જો કોઈ શિરમોડ ગ્રંથ હોય તો એ વચનામૃતમ્ ગ્રંથ છે. આ અપૂર્વ ગ્રંથરત્નરૃપી […]

Read More

Page 16 of 16« First...1213141516