Home / અધ્યાત્મ (Page 15)
અધ્યાત્મ
8,526 views ૫ સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી આવી રહી છે. આ પર્વ માટે દેશમાં સમગ્ર લોકો રાહ જોઈ રહ્યા છે. ભારતમાં ગણેશ ચતુર્થીનું ખુબજ આધ્યાત્મિક મહત્વ છે. ગણેશ ચોથનો એટલેકે ગણેશ ચતુર્થી નો તહેવાર વિક્રમ સંવતની ભાદરવા સુદ ૪ના રોજ મનાવવામાં આવે છે. આ દિવસમાં યોગ્ય સમયે અને મુહુર્ત જોઇને બાપ્પાની પૂજા કરવામાં આવે તો લોકોની દરેક મન્નતો […]
Read More
8,958 views શંકર ભગવાનનો અભિષેક કાચા દૂધથી કરવામાં આવે છે અને કૃષ્ણને માખણનો ભોગ ચઢાવવામાં આવે છે. એક જ વસ્તુના આ બે રૂપ પાછળ ખાસ કારણ છુપાયેલ છે. દેવી-દેવતાઓને પૂજા દરમિયાન વિવિધ વસ્તુઓનો ભોગ ચઢાવવામાં આવે છે. શ્રી કૃષ્ણ અને ભગવાન શિવના પૂજનમાં સમાનતા છે. જોકે, ખુબ ઓછા લોકો આ વસ્તુને જાણે છે. શ્રી કૃષ્ણ અને શિવ […]
Read More
6,697 views રંગ-બેરંગી પતંગોથી સજેલું ખીલેલું આકાશ, ઉતરાયણમાં ખીલેલા નારંગી સૂર્ય દેવતા, તલ-ગોળની મીઠી ભીની સુગંધ અને દાન પુણ્ય કરવાની ઉદાર ધાર્મિકતા. આજ ઓળખ છે ભારતના અનોખા અને ઉમંગથી ભરેલ પર્વ મકરસંક્રાંતિ ની. મકરસંક્રાંતિ એટલેકે સૂર્યની દિશા પરિવર્તન, મોસમ પરિવર્તન, હવા પરિવર્તન અને મનનું પરિવર્તન. મનને મોસમ સાથે ઊંડા સંબંધ છે. આજ કારણ છે કે જયારે મોસમ […]
Read More
6,772 views આ સરળ વાસ્તુશાસ્ત્રની ટીપ્સ અપનાવીને તમે હંમેશા ખુશી અને હર્ષોલ્લાસથી તમારી જિંદગીને વધારે સારી બનાવી શકો છો. આ માટે અપનાવો નીચેના સ્ટેપ્સ: ૧. ઘરના મુખ્ય દ્વારની સજાવટ કરવી, આમ કરવાથી તમારા ઘનમાં વૃદ્ધિ થાય છે. ૨. ઘરની બારીઓમાં સુંદર કાંચ લગાવવાથી તમારા સંબધોમાં મધુરતા આવે છે. ૩. તમારા ઘરમાં કાંચને કઈક એવી રીતે લટકાવો કે […]
Read More
11,191 views રામાયણ કાળને લઈને જુદી-જુદી માન્યતાઓ છે. એતિહાસિક પુરાવા ન હોવાને લીધે કેટલાય લોકો જ્યાં આ વાતને નકારે છે તો કેટલાક લોકો તેને વાસ્તવિક પણ માને છે. જોકે તેને આસ્થાનું નામ આપવામાં આવે છે, પરંતુ નાસા દ્વારા દરિયામાં શોધવામાં આવેલું રામસેતુ આવા લોકોની માન્યતાને વધુ દૃઢ કરે છે. રામાયણને આજના આધુનિક યુગમાં કેટલાય લોકો શંકાની દૃષ્ટિએ […]
Read More
3,896 views (ડાબે) 2014ની રથયાત્રા, (જમણે ઉપર) 1969માં ખાન અબ્દુલ ગફાર ખાને રથયાત્રાની મુલાકાત લીધી હતી, (જમણે નીચે) 1958 કાલી રોટી સફેદ દાલના ભંડારામાં ઉમટેલા સાધુ-સંતો 1876માં મહામંડળેશ્વર નૃસિંહદાસજીએ સ્વપ્નમાં સ્વયં ભગવાને આપેલા આદેશને માથે ચડાવીને રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો એ પછી દર વર્ષે અષાઢી બીજે અમદાવાદમાં જગન્નાથ ભગવાનની રથયાત્રા યોજાતી રહી છે, આટલા વર્ષો પછી આજેય […]
Read More
5,093 views ધર્મ એક એવો વિષય છે જે તેની સાથે જોડાયેલા લોકોની ભાવનાઓને અસર કરે છે. જ્યાં સુધી આપણને કોઇ ધર્મ વિશે સંપૂર્ણ જાણકારી ના હોય, ત્યાં સુધી આપણે તેના વિશે કોઇ હસ્તક્ષેપ ન કરવો જોઇએ. ધર્મનો આદર કરવોઃ- ધર્મનો નિરાદાર કરવો તેની સાથે જોડાયેલાં લોકોનું અપમાન કરવા સમાન છે અને કોઇપણ વ્યક્તિ પોતાનું અપમાન સહન કરી […]
Read More
8,736 views જે પણ લોકો પાપ કરે છે. લોકો પોતાના સ્વાર્થ માટે પાપ કરી તો લે છે, પરંતુ મનુષ્યને પોતાના ખરાબ કર્મોનો અનુભવ ત્યારે થાય છે, જ્યારે તે પાપની ખરાબ અસર તેના વ્યકિતગત જીવનની સાથે-સાથે પરિવારમાં સંસ્કારહીનતા અને સમાજમાં અશાંતિના સ્વરૂપમાં સામે આવે છે. પરંતુ વર્તમાન સમયમાં ઘણા એવા લોકો હોય છે જેઓ ખોટી બાબતોને પણ સાચી […]
Read More
7,063 views પરમેશ્વર સદાશિવ(શિવ, શંકર, રુદ્ર અને મહેશ નહીં) તેના ત્રણ પ્રગટ રૂપમાંથી પ્રથમ ભગવાન વિષ્ણુના 24 અવતાર માનવામાં આવ્યા છે. તેમાંથી બે અવતર નર અને નારાયણ. આપણે જેને નારાયણ કહીએ છીએ તે વિષ્ણુનો અવાતર છે. તેમના ભજન પણ તમે સાંભળ્યા જ હશે. श्रीमन नारायण नारायण हरि हरि। तेरी लीला सबसे न्यारी न्यारी, हरि हरि। નર અને […]
Read More
7,287 views હિન્દુ ધર્મ ગ્રંથોમાં લખેલી અનેક કથાઓમાં સ્વર્ગ અને નરક વિશે બતાવવામાં આવ્યું છે. પુરાણો પ્રમાણે સ્વર્ગ એ સ્થાન હોય છે જ્યાં દેવતાઓ રહેતા હોય છે સારા કર્મ કરનાર માણસની આત્માને ત્યાં સ્થાન મળે છે. તેનાથી વિપરિત ખરાબ કામ કરનાર લોકોને નરકમાં મોકલવામાં આવે છે, જ્યાં તેમને સજા આપવા માટે ગરમ તેલમાં તળવામાં આવે છે. અને […]
Read More
3,779 views દેર્વિષ નારદ ભગવાન વિષ્ણુના બહુ મોટા ભક્ત હતા. નારદજી પૂર્વજન્મમાં એક ગંધર્વ હતા અને પછી તેઓ બ્રહ્માજીના સાત માનસપુત્રોમાંથી એક પુત્ર તરીકે વૈશાખ વદ એકમના દિવસે અવતર્યા. નારદજી અહીંની વાત ત્યાં કરતા અને ત્યાંની વાત અહીં. તેઓ બે લોકો વચ્ચે આગ લગાવવાનું કામ કરવા માટે ઘણા પ્રસિદ્ધ હતા, પરંતુ તેમના આમ કરવા પાછળ કોઈ ચોક્કસ […]
Read More
4,150 views હવા માં ઉડતા ભગવાન હનુમાન રૂપે ડ્રોન ભૂકંપ થી ડરેલા લોકો એ સોમવારે જયારે આસમાન માં બજરંગબલી ણે ઉડતા જોયા ત્યારે લોકો નો બધો ડર પલભર માં ગાયબ થઈ ગયો પવનપુત્ર હનુમાન એક હાથમાં હનુમાન ગદા અને બીજા હાથ માં પહાડ લઇને જઈ રહ્યા હતા. આ કોઈ કાલ્પનિક ન હતી પરંતુ ટેલીવીઝન માં શરુ થયેલ શો મહાબલિ સંકટ મોચન હનુમાન […]
Read More
6,274 views સત્વ, રજસ અને તમસ માયાના આ ત્રણ ગુણ દરેક મનુષ્યના મગજમાં અલગ-અલગ કક્ષાએ સમાયેલાં હોય છે. સત્વ તે ગુણ છે જે ધીરજ, સંયમ, પવિત્રતા અને માનસિક શાંતિને દર્શાવે છે. કામુકતા અને ધનની લાલસા આ બંન્ને રજસ ગુણ છે. બધી જ ખરાબીઓ તમસ ગુણને અંતર્ગત આવે છે જેમ કે, ગુસ્સો, ઘમંડ અને વિનાશકારી વિચાર વગેરે. ભગવાન […]
Read More
4,211 views યુધિષ્ઠિર ભગવાન શ્રીકૃષ્ણને પ્રશ્ન પૂછે છે કે, “હે ભગવન્! માગશર સુદ એકાદશીનું નામાભિધાન શું છે? આ વ્રતની વિધિ શું છે? આ દિવસે કયા દેવનું અર્ચન-પૂજન કરવામાં આવે છે?” “પાપનાશિની અને પુણ્યકારક આ એકાદશીનું નામ મોક્ષદા એકાદશી છે. મોક્ષદા એકાદશી નર્કમાંથી મુક્તિ અપાવે છે. આ વ્રતના પુણ્ય પ્રભાવને લીધે નર્કમાં ગયેલા પિતૃઓને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે.” […]
Read More
5,492 views માસમાં ભીંડો ઊગેલો અને તેને લાગ્યું કે આ વડ મારી વૃદ્ધિમાં અડચણ કરશે. તેણે વડને કહ્યું ‘હે વડ, તું જરા ખસી જા… મને આડે કેમ આવે છે?’ વડે ધીરજપૂર્વક કહ્યું ‘ભાઈ, થોડી ધીરજ રાખ અને પછી બોલ… બસ થોડા સમયમાં ભીંડો તેનું અસ્તિત્વ ગુમાવી દે છે… બસ, ભીંડો સૂકાઈ ગયો અને તે…’ આ તો દૃષ્ટાંત છે, […]
Read More
4,592 views માર્શલ આર્ટનો મેસ્ટ્રો અને એટલો જ માર્શલ આર્ટનો હિમાયતી એવા જેકી ચેનનો ભૂતકાળ જાણો તો સમજાઈ જાય કે આ રિયલ સુપરહીરો કોના હાથ નીચે મોટો થયો હશે. જેકી ચેનના પપ્પા એક જાસૂસ હતા અને દેશ વતી એ કામ કરતા હતા, તો જેકી ચેનની મમ્મી અફીણની સ્મગલર હતી! જાણીને નવાઈ લાગશે કે જેકી ચેનની મમ્મી […]
Read More
4,243 views એક વખત દિગ્વિજય સિંહે ક્લીનીક પર બોર્ડ વાંચ્યુ, ”અહીં કોઇ પણ ઇલાજના 500 રૂપિયા ચાર્જ છે. અને જો અમે તમારો ઇલાજ ન કરી શકીએ તો તમને 1000 રૂપિયા પાછા આપવામાં આવશે…” દિગ્વિજયને લાગ્યુ પોતાની બુધ્ધિક્ષમતાથી તે 1000 રૂપિયા ચોક્કસ મેળવી લેશે. એક અનુભવી રાજકારણીની બુધ્ધિ સામે ડોક્ટરની શું વિસાત? આમ વિચારીને દિગ્ગી રાજા ક્લીનીકમાં ગયા. […]
Read More
5,509 views માત્ર સ્પર્શ હોય એવું એકેન્દ્રિયપણું, સ્પર્શ અને જીહ્વા હોય એવું બેઇન્દ્રિયપણું તથા ક્રમે કરી પંચેન્દ્રિય હોય એવું પંચેન્દ્રિયપણું,આદિની પ્રાપ્તિ નામકર્મના આધારે થાય છે. નાશવંત એવું શરીર પ્રાપ્ત થવું તે પણ નામકર્મનો પ્રભાવ છેમાત્ર સ્પર્શ હોય એવું એકેન્દ્રિયપણું, સ્પર્શ અને જીહ્વા હોય એવું બેઇન્દ્રિયપણું તથા ક્રમે કરી પંચેન્દ્રિય હોય એવું પંચેન્દ્રિયપણું,આદિની પ્રાપ્તિ નામકર્મના આધારે થાય છે. નાશવંત એવું […]
Read More
8,944 views એવું માનવામાં આવે છે કે ભક્ત જેવી ભાવના અને કામનાથી ઈશ્વરનું સ્મરણ કરે છે, ઈશ્વર તેવા સ્વરૂપે તેના પર કૃપા કરે છે. શિવ એક સનાતન તત્વ છે આ માટે શિવના શક્તિ સ્વરૂપોની શાસ્ત્રોમાં અલગ-અલગ પ્રકારના નામોનો મહીમા ગાવામાં આવ્યો છે. શિવના આ સ્વરૂપ અને નામ ચમત્કારીક રૂપથી દૈહિક, દૈવિક અને આધ્યાત્મિક સિદ્ધિ પણ આપનારા માનવામાં […]
Read More
8,553 views મિત્રો આપણે નાના હતા ત્યારે વાર્તાઓ બહુ સાંભળતા હતા અને ગમતી પણ બહુ. આજે મોટા થયા તો એક મોટા માટેની વાર્તા કહેવી છે તમને… એક રાજા હતો અને એને 4 રાણીઓ હતી. પ્રથમ નંબરની રાણીને રાજા બહુ જ પ્રેમ કરતો અને તેની સંભાળ પણ ખુબ રાખતો. બીજા નંબરની રાણી બહું રૂપાળી હતી આથી રાજા જ્યારે […]
Read More
Page 15 of 16« First«...1213141516»