અધ્યાત્મ

કાળભેરવ નહિ પણ અહી માતાની મૂર્તિ કરે છે મદિરાપાન!

કાળભેરવ નહિ પણ અહી માતાની મૂર્તિ કરે છે મદિરાપાન!
9,721 views

મદિરાપાન પાન કરનાર ભેરવનું મંદિર તો વિશ્વમાં પ્રસિદ્ધ છે. આની સાથે એક દેવી મંદિર એવું પણ છે કે જ્યાં દેવી ભક્તો દ્વારા ચઢાવેલ મદિરાનું પાન કરે છે. અમે તમને આજે એ મંદિર વિષે જણાવવાના છીએ જ્યાં માતાને પ્રસાદ રૂપે મદિરાપાન અર્પણ કરવામાં આવે છે. આ મંદિરમાં મદિરા નો પ્રસાદ ભક્તોની સામે ચઢાવવામાં આવે છે અને […]

Read More

વાસ્તુ મુજબ ભગવાનની આ 5 પ્રકારની મૂર્તિઓના ન કરવા દર્શન

વાસ્તુ મુજબ ભગવાનની આ 5 પ્રકારની મૂર્તિઓના ન કરવા દર્શન
12,292 views

સનાતન ઘર્મના વૈદિક અને પૌરાણિક શાસ્ત્રોમાં પૂજા-પાઠ સબંધિત અનેક નિર્દેશ આપેલ છે. ઘણા લોકો એવા હોય છે જેઓ સવારે પહેલા ઉઠીને પ્રભુના દર્શન કરતા હોય છે. પણ શું તમે જાણો છો આપણે ઘરમાં ભગવાનની બધા પ્રકારની મૂર્તિઓ ન રાખી શકીએ. ભગવાનની અમુક એવી મૂર્તિઓ હોય છે જેણે ઘરમાં રાખવાથી સુખ નહિ પણ દુઃખ આવે છે. […]

Read More

અહી ન્હાવાથી નથી મળતો બીજીવાર જન્મ!

અહી ન્હાવાથી નથી મળતો બીજીવાર જન્મ!
11,340 views

શ્રીકોલદ્રીપ ને ‘કુળિયા’ કહેવામાં આવે છે. આ નવધાભક્તિ માંથી ‘પાદ-સેવન ભક્તિ’ નું સ્થાન છે. આ સ્થળે પાંચ ધારાઓમાં ગંગાનું મિલન થાય છે. આ ઉપરાંત અહી ગંગા નદી સિવાય મંદાકિની, અલકા, ભગીરથી અને સરસ્વતી પણ વહે છે. આ કારણે ગંગા અહી મહાવેગવતી છે. ઋષિમુનિઓ આ સ્થાનને ‘મહા-મ્હા‘ કહે છે. આ બ્રહ્મસત્ર સ્થાન પણ છે. અહી સ્નાન […]

Read More

ચમત્કાર! આ મંદિરના શિવલિંગમાં જાતે જ ફૂલ અને બિલ્વપત્ર ચઢી જાય છે!

ચમત્કાર! આ મંદિરના શિવલિંગમાં જાતે જ ફૂલ અને બિલ્વપત્ર ચઢી જાય છે!
11,125 views

આ શંકર ભગવાનનું મંદિર છે. જનરલી ભારતમાં અને ભારતની બહાર ભોળાનાથના અનેક નાના મોટા મંદિરો સ્થિત છે પણ શંકર ભગવાનના આ મંદિરની વાત જ નિરાળી છે. અ મંદિરનું નામ ‘લીલૌટીનાથ મંદિર’ છે, જે ઉત્તર પ્રદેશના લખીમપૂર ખીરી જીલ્લામાં આવેલ છે. આ મંદિરમાં તમને દરરોજ ચમત્કાર જોવ મળે. આ શિવલિંગ ફક્ત રંગ જ પરિવર્તિત નથી કરતી […]

Read More

God miracle! અહી રીંછ દેવીની આરતી કરવા માટે આવે છે!

God miracle! અહી રીંછ દેવીની આરતી કરવા માટે આવે છે!
5,356 views

છત્તીસગઠ ના મહુસમૂંદ જીલ્લામાં ઘુંચાપાલી સ્થિત ‘ચંડી મંદિર’ આકર્ષણનું કેન્દ્ર બનેલ છે. આ મંદિરે સાંજે સાડા છ વાગે દેવીની આરતી થાય છે. અહી શ્રદ્ધાળુઓ તો આવે જ છે પણ તેની સાથે સાથે મંદિરમાં અડધા ડઝન રીંછ પણ આવે છે. લોકો અનુસાર અહી પાછલા ઘણા મહિનાઓથી રીંછ અવજ જવર કરે છે. રીંછ અહી આરતીના સમયે હાથ […]

Read More

અઠવાડિયાના ૭ દિવસ, જાણો કયા દિવસે શું કરવું?

અઠવાડિયાના ૭ દિવસ, જાણો કયા દિવસે શું કરવું?
10,784 views

ભગવાનના વ્રત કરવાના અને જરૂરી કામો કયા દિવસે કરવા તે અંગે અલગ અલગ દિવસો બતાવવામાં આવ્યા છે. માનવામાં આવે છે જો કોઈ કામ તમે કરતા હોવ અને યોગ્ય સમયે તે પૂર્ણ થાય કે પછી કરવામાં આવે તો તેનું ફળ સારું મળે છે. જ્યોતિષ સપ્તાહના સાત દિવસે પ્રકૃતિ અને સ્વભાવ બતાવવમાં આવ્યા છે. જો આના અનુસાર […]

Read More

મોરપિચ્છ દુર કરી શકે છે ઘરની તમામ સમસ્યાઓ

મોરપિચ્છ દુર કરી શકે છે ઘરની તમામ સમસ્યાઓ
9,525 views

જનરલી બધાના ઘરના મંદિરમાં મોરનું આખું પીંછુ લોકો રાખતા હોય છે. પણ આનાથી શું-શું ફાયદો થાય એ અંગે લોકો ઓછુ જાણતા હોય છે. હિંદુ ઘર્મની માન્યતા અનુસાર જો ઘરમાં મોરપિચ્છ રાખવામાં આવે તો ઘરનો અમંગળ ટળે છે. વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં પણ આનું ઘણું મહત્વ જણાવવામાં આવ્યું છે. મોરના સુંદર એવા મોરપિચ્છ ને ભગવાન શ્રીકૃષ્ણ […]

Read More

અવિશ્વસનીય!! આ મંદિરમાં દેવીની મૂર્તિમાંથી નીકળે છે પરશેવો!!

અવિશ્વસનીય!! આ મંદિરમાં દેવીની મૂર્તિમાંથી નીકળે છે પરશેવો!!
5,405 views

આજે અમે તમને જે મંદિર વિષે જણાવવાના છીએ તે સાધારણ મંદિર નથી બધા મંદિરો કરતા આ મંદિર ભિન્ન છે. આમ તો ભારતમાં દેવીઓના ઘણા બધા સિદ્ધ મંદિરો છે અને બધાની ખાસિયત પણ અલગ જ છે. ઘણીવાર આપણી આંખે એવી વસ્તુઓ જોઈ હોય છે જેણે આંખ પણ ભરોસો નથી કરી શકતી. તેવી જ કઈક ઘટના અહી […]

Read More

એક એવું મંદિર જ્યાં ઘી, તેલથી નહિ પણ પાણીથી દીવો સળગે છે

એક એવું મંદિર જ્યાં ઘી, તેલથી નહિ પણ પાણીથી દીવો સળગે છે
12,095 views

તમે આસ્થા સંબંધિત ઘણા ચમત્કારો વિષે જાણ્યું હશે. ચમત્કારને કારણકે ભક્તોમાં ભગવાન પ્રતિ શ્રદ્ધા અને વિશ્વાસ વધી જાય છે. ભારતમાં બધા દેવ-દેવીઓના મંદિરો મિરેકલથી ભરી પડેલ છે. એક એવું જ ચમત્કારી મંદિર છે જ્યાં દીપક તેલ કે ઘી થી નહિ પણ પાણીથી સળગે છે. આવું આજથી જ ન નહિ પણ પાછલા પાંચ વર્ષોથી થાય છે. […]

Read More

કેમ પવિત્ર માનવામાં આવે છે ગાયના છાણ અને ગૌમૂત્રને….

કેમ પવિત્ર માનવામાં આવે છે ગાયના છાણ અને ગૌમૂત્રને….
7,109 views

હિંદુ ધર્મના ગ્રંથ અનુસાર ગાયમાં 33 કરોડ દેવતાઓનો વાસ થાય છે. તેથી ગાયને પવિત્ર પશુ માનવામાં આવે છે અને તેનું પૂજન કરવામાં આવે છે. હિંદુઓ માં જયારે પણ કોઈ શુભ કાર્ય જેમકે કોઈના લગ્ન કરવાના હોય તો પંડિત વિધિઓ કરતા સમયે છાણને સળગાવે છે એમ અલગ અલગ રીતે વપરાય છે. શાસ્ત્રો અનુસાર ગાયના મુખવાળા ભાગને […]

Read More

રમઝાન ના મહિનામાં જાણો ઇસ્લામ ધર્મ વિષે જાણવા જેવી રસપ્રદ વાતો

રમઝાન ના મહિનામાં જાણો ઇસ્લામ ધર્મ વિષે જાણવા જેવી રસપ્રદ વાતો
9,071 views

ઇસ્લામિક ધર્મ વિષે લોકો ખોટી ધારણાઓ કરી રહ્યા હોય છે. ઇસ્લામ એક એવો ધર્મ છે જેને લોકોએ બરાબર સમજ્યો નથી અને તેમની મૂળ વાતો જાણતા નથી. ખરેખર, ઇસ્લામ નો અર્થ શાંતિ અને માનવતા ને પ્રેમ કરવાનો છે. ચાલો જાણીએ ઇસ્લામિક ધર્મ વિષે રસપ્રદ વાતો… * અરબ દેશોમાં રહેતા બધા લોકો મુસ્લિમ નથી. આમાંથી ક્રિશ્ચન, બૌદ્ધ, […]

Read More

કેમ ચઢાવવામાં આવે છે શંકર ભગવાન પર ભભૂતિ?

કેમ ચઢાવવામાં આવે છે શંકર ભગવાન પર ભભૂતિ?
9,067 views

ભગવાન શિવને સૃષ્ટિ ચલાવનાર માનવામાં આવે છે. તેઓ પોતાના રોદ્ર રૂપ માટે જાણીતા છે તો તેઓ સૃષ્ટિનો સંહાર પણ કરે છે. કહેવામાં આવે છે કે સનાતન ઘરમાં શંકર ભગવાનનું વિશેષ મહત્વ છે. દુનિયાભારમાં ભગવાન શંકરના કરોડો ભક્તો છે. ભગવાન શિવ જેટલા તરલ છે તેટલા જ રહસ્યમય પણ છે. જો શંકર ભગવાન ચાહે તો સમગ્ર બ્રહ્માંડની […]

Read More

ચમત્કાર : આ મંદિરમાં હનુમાનજીના મોઢામાં નારિયેળ રાખતા જ થઇ જાય છે ટુકડા

ચમત્કાર : આ મંદિરમાં હનુમાનજીના મોઢામાં નારિયેળ રાખતા જ થઇ જાય છે ટુકડા
8,514 views

આજ સુધી તમે ઘણા બધા મંદિરોના દેવીય ચમત્કાર વિષે જાણ્યું હશે અને વાંચ્યું હશે, તેમાંથી જ એક છે આ મંદિરનો ચમત્કાર. આજે અમે તમને જે મંદિર વિષે જણાવવાના છીએ તેના વિષે સાંભળીને તમે આચંભીત થઇ જશો. તો ચાલો જાણીએ આ ચમત્કારી અને પવિત્ર મંદિર વિષે… આ મંદિર આપણા ગુજરાત રાજ્યના બોટાદ શહેર પાસે આવેલ સારંગપુરનું […]

Read More

ગજબ!! આ મંદિરમાં હિંદુ જ નહિ મુસ્લિમ પણ કરે છે પૂજા, અર્ચના

ગજબ!! આ મંદિરમાં હિંદુ જ નહિ મુસ્લિમ પણ કરે છે પૂજા, અર્ચના
5,763 views

હિંદુઓ ની ભગવાનમાં વધારે શ્રધ્ધા અને આસ્થા હોય છે. ભગવાન ના દર્શન કરવા તેઓ કઈ પણ કરી શકે છે. અમે જે મંદિર ની વાત કરી રહ્યા છીએ તે મંદિર ભારત માં નથી પણ પાકિસ્તાન માં આવેલ છે. જોકે, પાકિસ્તાન ના બલુચિસ્તાનમાં ઘણા બધા હિંદુ મંદિરો અને ધાર્મિક સ્થળો આવેલ છે. આમાનું એક છે લગભગ ૨૦૦૦ […]

Read More

ખબર છે કેમ ઉજવવામાં આવે છે ‘મહાશીવરાત્રી’ નો તહેવાર?

ખબર છે કેમ ઉજવવામાં આવે છે ‘મહાશીવરાત્રી’ નો તહેવાર?
7,703 views

શીવરાત્રી હિંદુઓનો એક વિશેષ તહેવાર છે. આપણા સમાજમાં મોટાભાગ ના લોકો ભગવાન શિવના ઉપાસક છે. તેથી શીવરાત્રીને ઘણા ધામધૂમથી મનાવવામાં આવે છે. આ દરવર્ષે ફાગણ મહિનામાં મનાવવામાં આવે છે. માનવામાં આવે છે કે સૃષ્ટિના પ્રારંભમાં આ દિવસે મધ્યરાત્રીએ ભગવાન શંકરનો બ્રહ્માથી રુદ્રના રૂપે અવતાર થયો હતો. પ્રલયની વેળાએ આ દિવસે પ્રદોષના સમયે ભગવાન શિવ તાંડવ […]

Read More

શ્રાધ્યમાં આ દાન કરવાથી પિતૃ થાય છે પ્રસન્ન

શ્રાધ્યમાં આ દાન કરવાથી પિતૃ થાય છે પ્રસન્ન
9,444 views

વિષ્ણુપુરાણમાં કહેવાયું છે કે શ્રદ્ધા તથા ભક્તિથી કરેલ શ્રાધ્યથી પિતૃની સાથે બ્રહ્મા, ઈન્દ્ર, રુદ્ર, બંને અશ્વની કુમાર, સૂર્ય, અગ્નિ, વાયુ, વિશ્વદેવ, હવા, પક્ષીઓ, મનુષ્યો, પ્રાણીઓ, સરિસૃપ, પિતૃગણ, ઋષિઓ તથા સમસ્ત ભૂત પ્રાણીઓ સંતુષ્ટ થાય છે. શ્રાધ્ય દરમિયાન ઘરના દ્રવ્યથી દેવતાઓ, અન્નથી આપણા નિર્વાસિતો, મહેમાન તથા ભિક્ષુકોને ભિક્ષા આપીને તેમને પ્રસન્ન કરવા. આમ કરવાથી યશ, સમર્થન […]

Read More

જાણો… કેમ કરવામાં આવે છે ગણપતિ વિસર્જન?

જાણો… કેમ કરવામાં આવે છે ગણપતિ વિસર્જન?
10,312 views

સંપૂર્ણ દેશમાં હાલમાં ગણપતિ વિસર્જનની તૈયારીઓ ચાલી રહી છે. દસ દિવસની ગણપતિની સ્થાપના કર્યા બાદ અગિયારમાં દિવસે તેમનું વિસર્જન કરવામાં આવે છે. જયારે તમે ગણેશ વિસર્જન કરો ત્યારે તેની પ્રતિમાને ફેકો નહિ પણ પુરા આદર અને સમ્માન સાથે વસ્ત્ર અને સમસ્ત સામગ્રી સાથે ઘીરે ઘીરે નદીમાં વહાવો. જયારે ગણપતિ બાપાનું  વિસર્જન કરવામાં આવે છે ત્યારે […]

Read More

મુસ્લિમોનો તહેવાર બકરી ઇદ

મુસ્લિમોનો તહેવાર બકરી ઇદ
10,402 views

દુનિયાભરમાં મુસલમાનોમાં મનાવવામાં આવતો લોકપ્રિય ઇદ નો તહેવાર પવિત્ર રમજાન મહિનાના અંતમાં આવે છે. “ઇદ” એક અરબી ભાષા છે જેનો અર્થ પાછા ફરવું એવો થાય છે. ઇદમાં સામાન્ય રીતે સમુહમાં ખુશિયા મનાવવાનો તેમજ ઇન્સાનો વચ્ચે ભાઈચારા ની ભાવના સંચાર કરવાનો એક અનોખો અમુલય અવસર હોય છે. ઈદના પવિત્ર તહેવારમાં સવારથી જ અનોખો ખુશીઓનો માહોલ જોવા […]

Read More

ગણેશોત્સવમાં સૌથી લોકપ્રિય લાલબાગના બાદશાહ વિષે જાણવા જેવું….

ગણેશોત્સવમાં સૌથી લોકપ્રિય લાલબાગના બાદશાહ વિષે જાણવા જેવું….
8,349 views

ભારતીય હિંદુ સંસ્કૃતી માં દરેક મંગલમયકાર્ય ના પ્રારંભમાં વિઘ્નહર્તા એવા ગણપતીદાદા ના પૂજનથી જ “શ્રી ગણેશ” થાય છે. નાના નાના બાળકો, યંગ સ્ટાર્સ કે પછી વૃધ્ધો,  બધા જ ગણપતી ની સ્થાપના કરવા માટે આનંદ ઉલ્લાસ સાથે જોડાઈ જાય છે. ગણેશ ચતુર્થી થી લઈને આનંદ ચૌદશ સુધી આ ૧૦ દિવસ સમગ્ર વાતાવરણ એક ગણેશ ઉત્સવમાં  ફેરવાઈ […]

Read More

ગણેશ તહેવારમાં ગણેશજીને પ્રસંન્ન કરવાના સરળ ઉપાયો

ગણેશ તહેવારમાં ગણેશજીને પ્રસંન્ન કરવાના સરળ ઉપાયો
6,502 views

ભગવાન ગણેશની પૂજા કરવાથી આપણા બધા જ કામ મંગળ થાય છે. ભગવાન ગણેશજીને પ્રસન્ન કરવા માટે લોકો અલગ અલગ વસ્તુઓ કરે છે. ધાર્મિક ગ્રંથો અનુસાર ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિનો ઉપવાસ કરવાથી આપણી મનોકામનાઓ પૂર્ણ થાય છે. ગણેશજીને બધા વિઘ્નો હરનારા અને રિદ્ધિ-સિદ્ધિના દાતા માનવામાં આવે છે. આ ભગવાનને દુઃખોના પાલનહાર માનવામાં આવે છે. હિંદુ ઘર્મના […]

Read More

Page 14 of 16« First...1213141516