અધ્યાત્મ

ક્યાંક અંધશ્રદ્ધા છુપાયેલ છે, તો ક્યાંક છે વિજ્ઞાન ની અજીબોગરીબ રમતો

ક્યાંક અંધશ્રદ્ધા છુપાયેલ છે, તો ક્યાંક છે વિજ્ઞાન ની અજીબોગરીબ રમતો
13,572 views

આ દુનિયા ખુબજ વિચિત્ર જગ્યાઓથી ભરેલી છે. જો તમે એમ વિચારતા હોવ કે તમે ભારતમાં બધી જગ્યાઓ જોઈ લીધી છે અને અહી જોવાલાયક કઈ નથી બચ્યું તો તમે અજાણતાં કંઈક મોટું ચૂકી તો નથી ગયાને! શું તમે જાણો છો કે ભારતમાં એક એવું લેક છે જ્યાં ફક્ત હાડપિંજર જ પડ્યા છે કે પછી અમે તમને […]

Read More

જાણો… કપૂરના આ અસરકારક ટોટકાઓ વિષે….

જાણો… કપૂરના આ અસરકારક ટોટકાઓ વિષે….
8,075 views

પ્રાચીન વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં કપૂરનું મહત્વ જણાવવામાં આવ્યું છે. જયારે પણ કપૂરની વાત આવે ત્યારે આપણે ફક્ત પૂજા પાઠની જ વાતો કરીએ છીએ. જોકે, પૂજા પાઠ સિવાય પણ અનેક ટોટકાઓ છે જેને આપણે જાણતા નથી હોતા. તો ચાલો જાણીએ…. *  જો તમે ઘરના અને ઓફીસના વાસ્તુદોષ દુર કરવા માંગતા હોવ તો જ્યાં પણ દોષ […]

Read More

આ રહ્યું વિશ્વનું એકમાત્ર મંદિર જ્યાં થાય છે લકવાનો ઈલાજ

આ રહ્યું વિશ્વનું એકમાત્ર મંદિર જ્યાં થાય છે લકવાનો ઈલાજ
16,162 views

આ સ્થળ રાજસ્થાન માં આવેલ છે. રાજસ્થાનના રાજા-મહારાજાનો ઈતિહાસ પણ જબરદસ્ત છે. રાજસ્થાનના એવા ઘણા બધા મંદિરો છે જે આસ્થા અને શ્રદ્ધાનું પ્રતિક છે. જો કોઈ લોકોને પેરાલાયસીસ એટલે કે લકવાની તકલીફ હોય તો અવશ્યપણે રાજસ્થાનના આ મંદિરમાં જવું. અત્યાર સુધી અમે તમને અનેક એવા મંદિરો વિષે જણાવ્યું છે જેના દર્શન કરવાથી તમારી બધી મનોકામનાઓ […]

Read More

આવા લોકોથી દુર ભાગે છે ઘનની દેવી લક્ષ્મી

આવા લોકોથી દુર ભાગે છે ઘનની દેવી લક્ષ્મી
7,952 views

પુરાણમાં ઇન્દ્ર દ્વારા દેવી લક્ષ્મી સ્તુતિ કરવામાં આવી છે. દેવરાજ ઇન્દ્રના અનુરોધ પર દેવીએ કહ્યું કે તે મનુષ્યો પર કૃપા કરશે પરંતુ એવા લોકો પર નહિ જેનામાં આવા પાંચ લક્ષણો હોય. ત્યારે દેવીએ આ પાંચ નામ બતાવ્યા. કામભાવના: જે ઘરમાં સ્ત્રી પુરુષ કામ માં અતિ લુપ્ત રહે છે તે ઘરમાં ઘર્મની અપેક્ષા રહે છે. આ […]

Read More

હિંદુ ઘર્મ અનુસાર આ સંકેતો ને માનવામાં આવે છે શુભ શકુન

હિંદુ ઘર્મ અનુસાર આ સંકેતો ને માનવામાં આવે છે શુભ શકુન
9,310 views

ઘર્મોમાં શકુન અને અપશકુન ની માન્યતા ઓ પ્રાચીન સમયથી ચાલી આવી રહી છે. જ્યોતિશાસ્ત્રમાં પણ આ વિષે જણાવવામાં આવ્યું છે કે કયા સંકેતો ને સારા કહેવાય અને કોને ખરાબ. શકુન અને અપશકુન પ્રકૃતિથી મળનાર સંકેત છે જે આપણને ભવિષ્યમાં થનાર ઘટનાઓથી સાવધાન કરાવે છે. આ પ્રકારના અમુક સંકેતો પર લોકો વધારે ઘ્યાન નથી આપતા. ભારતીય […]

Read More

તમે ઘરમાં તુલસીનો છોડ રાખો છો? તો ધ્યાનથી વાંચો આ બાબતોને

તમે ઘરમાં તુલસીનો છોડ રાખો છો? તો ધ્યાનથી વાંચો આ બાબતોને
15,712 views

વૃક્ષો માત્ર પર્યાવરણના જ નહિ મનુષ્યના પણ મિત્રો હોય છે. પ્રાચીન કાળથી હિન્દુધર્મ માં પરંપરા ચાલતી આવી છે કે લોકોના ઘરમાં તુલસીનો છોડ હોવો જ જોઈએ.  હિન્દુધર્મ માં તુલસીને પવિત્ર માનવામાં આવે છે. તુલસીને પાપ નાશક માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં તુલસી નો છોડ રોપવામાં આવે છે. ઘરમાં લગાવવામાં આવતા અમુક વૃક્ષો સકારાત્મક ઉર્જા […]

Read More

Photos: સૂર્યનું પહેલું કિરણ પડતા જ ઝળહળી ઉઠે છે આ મસ્જિદ

Photos: સૂર્યનું પહેલું કિરણ પડતા જ ઝળહળી ઉઠે છે આ મસ્જિદ
6,121 views

દુનિયામાં ખુબજ સુંદર ઈમારતો છે. જે રીતે હિંદુ ઘર્મના મંદિર શાનદાર રીતે બનેલ હોય છે તેવી રીતે મસ્જિદ પણ ખુબજ બ્યુટીફૂલ હોય છે. અમે વાત કરી રહ્યા છીએ “નાસીર અલ-મોલ્ક મસ્જિદ” ની, જે ઈરાનના શિરાજ પ્રાંતમાં આવેલ છે. અહી અમે આ મસ્જિદના સુંદર ફોટોસ બતાવ્યા છે જેણે જોઇને તમે કહેશો ઉત્તમ! અતિઉત્તમ! મસ્જિદ ને અંગ્રેજીમાં […]

Read More

જાણો છો… નદી પાસેથી પસાર થતા કેમ નાખવામાં આવે છે તાંબાના સિક્કાઓ ?

જાણો છો… નદી પાસેથી પસાર થતા કેમ નાખવામાં આવે છે તાંબાના સિક્કાઓ ?
12,012 views

તમે જાણતા જ હશો કે લોકો યાત્રા કરતા સમયે બસ-ટ્રેનમાં બેઠા હોય ત્યારે નદી આવતા જ તેમાં સિક્કાઓ નાખે છે. આવું તમે ઘણીવાર જોયું હશે. મોટા મોટા જળાશયો એક પવિત્ર નદીઓમાં લોકો સિક્કાઓ નાખે છે. આ ભારતીય સંસ્કૃતિની એક પરંપરા પણ છે. આનું પહેલુ કારણ એ છે કે પ્રાચીન સમયમાં ચાંદી અને તાંબાના સિક્કા હતાં. […]

Read More

ખબર છે….. મંદિરમાં જતા પહેલા ‘ડંકો’ કેમ વગાડવામાં આવે છે?

ખબર છે….. મંદિરમાં જતા પહેલા ‘ડંકો’ કેમ વગાડવામાં આવે છે?
17,359 views

હિંદુ ઘર્મના મંદિરમાં ‘ડંકા’ ઓ લગાવવામાં આવે છે, આને પ્રાચીનકાળ થી લગાવવામાં આવ્યા છે. ‘ડંકા’ લગાવવાની શરૂઆત પ્રાચીન ઋષિ-મુનિઓએ કરી હતી. આ એક ભારતીય હિંદુ ઘર્મની પરંપરા છે, જેને બાદમાં બોદ્ધ ધર્મ અને ખ્રિસ્તી ધર્મએ અપનાવી. ભારત સિવાય જાપાનના બોધિષ્ઠ મંદિરોમાં પણ ‘ડંકો’ વગાડવાની પ્રથા છે. સોનું, ચાંદી, પિત્તળ, લોઢું, જસત અને સીસું વગેરેને મેળવીને […]

Read More

ઇન્દોર સ્થિત શનિદેવના આ મંદિરમાં અભિષેક તેલથી નહિ પણ પાણીથી થાય છે, જાણો કેમ?

ઇન્દોર સ્થિત શનિદેવના આ મંદિરમાં અભિષેક તેલથી નહિ પણ પાણીથી થાય છે, જાણો કેમ?
6,369 views

મધ્ય પ્રદેશની રાજધાની ઇન્દોરમાં શનિ મહારાજ ની એક મોટી ચમત્કારી મૂર્તિ છે. આ મંદિરને બધા લોકો શનિ દેવના નામે જાણે છે. કહેવામાં આવે છે કે આ વિશ્વનું પહેલું એવું મંદિર છે જ્યાં શનિદેવનો અભિષેક તેલથી નહિ પણ દૂધ અને પાણીથી કરવામાં આવે છે. ચાલો જાણીએ કે આખી સ્ટોરી શું છે. ઇન્દોરના જૂની શનિ મંદિરમાં શનિદેવ […]

Read More

શાંતિ, સમૃદ્ધિ માટે એસ્ટ્રોલોજી મુજબ આ વૃક્ષની કરવી જોઈએ પૂજા!

શાંતિ, સમૃદ્ધિ માટે એસ્ટ્રોલોજી મુજબ આ વૃક્ષની કરવી જોઈએ પૂજા!
11,176 views

હિંદુ ઘર્મમાં વૃક્ષોની પૂજા કરવામાં આવે છે, તેને પવિત્ર માનવામાં આવે છે. હિંદુ માન્યતા મુજબ વૃક્ષનું પૂજન કરવાથી વાસ્તુદોષ કે કુંડળીદોષ દુર થાય છે. માનવામાં આવે છે કે ઘરમાં એક પવિત્ર વૃક્ષ લગાવવું એ સો ગાયોને દાન કર્યા સમાન છે. વૃક્ષારોપણને અતિ પુણ્યનું કામ માનવામાં આવે છે. જરૂરી નથી કે અહી દર્શાવવામાં આવેલ દરેક વૃક્ષને […]

Read More

જો તમે આ જગ્યાએ રહેશો તો જશો નરકમાં!!

જો તમે આ જગ્યાએ રહેશો તો જશો નરકમાં!!
9,063 views

ભારત વિવિધતાઓના એકતા માં રહેલ દેશ છે. અહી ઘણી બધી સારામાં સારી જગ્યાઓ છે અને ઘણી બધી ખરાબો પણ. આપણી દુનિયામાં આજે પણ એવા ઘણા બધા રહસ્યો છે જે સુલજી નથી શક્યા. એટલેકે વૈજ્ઞાનિકો પણ તેમનો ખુલાસો નથી કરી શક્યા. વેલ,  આજે અમે તમને નરક માં જતા રસ્તા વિષે જણાવવાના છીએ. આના વિષે એવું કહેવામાં […]

Read More

અહી આવેલ છે ભારત માતા મંદિર, જાણો તેના વિષે…

અહી આવેલ છે ભારત માતા મંદિર, જાણો તેના વિષે…
5,332 views

ભારત વિવિધતા અને અલગ અલગ સંસ્કૃતિઓ નો દેશ છે. ભારત માતા નું મંદિર હરિદ્વાર માં આવેલ છે, એજ ખાસ્સું ચર્ચિત છે. હરિદ્વારમાં ભારત માતા મંદિરને ‘મધર ઇન્ડિયા મંદિર’ ના નામે ઓળખાય છે. ઉત્તરાખંડ માં આવેલ હરિદ્વાર એક ઘાર્મિક ઘરતી છે. અહી ઘણા બધા નાના-મોટા મંદિરો છે. આ મંદિર સંપૂર્ણપણે ભારત માતા ને સમર્પિત કરે છે. […]

Read More

જાણો, કર્ણાટક ની ‘બાદામી’ કેવ્સ વિષે…

જાણો, કર્ણાટક ની ‘બાદામી’ કેવ્સ વિષે…
5,813 views

‘બાદામી’ એટલે રેતીના પથ્થરો થી ઘેરાયેલ ગુફાઓ. ‘બાદામી’ કિલ્લાઓ માટે પણ વિશ્વવિખ્યાત છે. બાદામી એ કર્નાટકના બાગલકોટ જીલ્લામાં સ્થિત એક પ્રાચીન શહેર છે. પ્રાચીન ભારતમાં ‘વાતાપી’ ના નામથી વિખ્યાત બાદામી ક્યારેક ચાલુક્યો વંશની રાજધાની હતી. અહીના મહાન મંદિરો નિર્માતાઓ ના રૂપે પ્રસિદ્ધ ચાલુક્યોને ગુફાઓ કાપીને જે મંદિરો બનાવ્યા હતા તે વિશ્વપ્રસિદ્ધ સ્થળોની શ્રેણીમાં આવે છે. […]

Read More

આ છે એકદમ સિધ્ધ એવા સુગમ ટોટકાઓ

આ છે એકદમ સિધ્ધ એવા સુગમ ટોટકાઓ
8,793 views

વાસ્તુશાસ્ત્ર માં ટોટકાઓ નું વિશેષ મહત્વ છે. આનાથી તમારા કાર્યો સિદ્ધ થાય છે, જો આમાં તમને વિશ્વાસ હોય તો. અહી કેટલાક જરૂરી ટોટકાઓ જણાવવામાં આવ્યા છે. *  પ્રતિદિન કીડીઓને ભોજન કરાવવાથી દેણું અને સંકટોથી મુક્તિ મળે છે. *  એક લીંબુ લઇ માથે સાત વાર ફેરવવું. બાદમાં તેના બે ટુકડા કરીને ડાબા હાથનો ટુકડો જમણી તરફ […]

Read More

ઘરમાં ફર્નીચર કરાવો છે? તો આ વાસ્તુ ટીપ્સ રાખો ધ્યાનમાં

ઘરમાં ફર્નીચર કરાવો છે? તો આ વાસ્તુ ટીપ્સ રાખો ધ્યાનમાં
6,046 views

ફર્નીચર આપણા ઘરનો સૌથી મહત્વનો હિસ્સો છે. જો આ ઠીક ન હોય તો ઘરની રોનક બિલકુલ નથી આવતી. જયારે તમે ઘરે ફર્નીચર કરાવો ત્યારે ચોક્કસ વાસ્તુને ઘ્યાનમાં રાખીને કરાવું. *  ફર્નીચર કે ફર્નીચર બનાવવા ખરીદેલ લાકડીને કોઈ શુભ દિવસ જોઇને જ ખરીદવી. મંગળવાર કે શનિવારે ફર્નીચર ન ખરીદવું. *  ફર્નીચર ની લાકડી જો કોઈ પોઝીટીવ […]

Read More

OMG!! અહી ભગવાન શિવના મંદિરમાં ચઢે છે ઝાડું!

OMG!! અહી ભગવાન શિવના મંદિરમાં ચઢે છે ઝાડું!
10,366 views

જનરલી બધા જ મંદિરોમાં ભગવાનને દૂધ, સાકર. તેલ અર્પણ કરવામાં આવે છે અને ભગવાન બમ બમ બોલે ‘ભોળાનાથ’ ના મંદિરમાં દૂધ અને બિલ્વપત્ર ચઢાવવામાં આવે છે. પણ શું તમે ક્યારે એવું સાંભળ્યું કે ભગવાન શિવના મંદિરમાં ઝાડું ચઢાવવામાં આવે? સાંભળ્યું તો શું વિચાર્યું પણ નહિ હોય! વેલ, આ ઉત્તરપ્રદેશના મુરાદાબાદ જીલ્લાના ‘બીહાજોઈ’ નામના ગામના પ્રાચીન […]

Read More

ગજબ! આ મંદિરમાં દેવીની આંખમાંથી નીકળે છે આંસુ!!

ગજબ! આ મંદિરમાં દેવીની આંખમાંથી નીકળે છે આંસુ!!
5,902 views

ઘણા કિસ્સાઓ એવા હોય છે જે લોકોને વિચારવા પર મજબુર કરી દે છે. જયારે મંદિરની વાત કરીએ ત્યારે મંદિરમાં પણ કઈક આવું જ જોવા મળે છે. ઠીક છે, આ મંદિરનું નામ ભીવાની ના ભોંજાવાલી દેવી છે. મંદિરની ખાસિયત એ છે કે અહીં દેવીની પ્રતિમા વિભિન્ન રંગ બદલે છે. આ મંદિર હરિયાણામા છોટા કાશી ના નામે […]

Read More

વાસ્તુશાસ્ત્ર મુજબ ની આ છે જરૂરી વાતો

વાસ્તુશાસ્ત્ર મુજબ ની આ છે જરૂરી વાતો
9,098 views

*  ફળ-ફૂલ અને હસતાં બાળકોની તસ્વીરો જીવન શક્તિનું પ્રતિક છે. આને પૂર્વ અને ઉત્તર દિશામાં લગાવવી. *  લક્ષ્મી અને કુબેરની તસ્વીર ઉત્તર દિશામાં લગાવવી. આમ કરવાથી ઘનનો લાભ વધી રહે છે. *  વાસ્તુ અનુસાર બાથરૂમમાં વાદળી રંગની ડોલ રાખવી. આમાં એકદમ ચોખું પાણી જ ભરવું. આમ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. *  શૌચ કરતા […]

Read More

કેમ કરવામાં આવે છે હિંદુ ધર્મમાં વ્રત અને ઉપવાસ?

કેમ કરવામાં આવે છે હિંદુ ધર્મમાં વ્રત અને ઉપવાસ?
7,599 views

હિંદુ ઘર્મમાં વ્રત અને ઉપવાસને એક અલગ જ સ્થાન આપવામાં આવ્યું છે. પ્રત્યેક હિંદુઓએ આનું પાલન કરવું જોઈએ. હિંદુ દુનિયામાં ત્રીજા નંબરનો સૌથી મોટો ધર્મ છે. વ્રત અને ઉપવાસ કરવાથી ધાર્મિક ફાયદાઓની સાથે સ્વાસ્થ્યને પણ ફાયદાઓ થાય છે. જેમકે અઠવાડિયામાં એક વખત ઉપવાસ કરવાથી પેટની સાફ સફાઈ થઇ પાચનતંત્ર ઠીક થાય છે. ઉપવાસમાં એક એવી […]

Read More

Page 13 of 16« First...1112131415...Last »