અધ્યાત્મ

આ ભવ્ય મંદિર બનેલ છે બીયરની બોટલથી, સુંદરતા જોતા ચકિત થઇ જશો!

આ ભવ્ય મંદિર બનેલ છે બીયરની બોટલથી, સુંદરતા જોતા ચકિત થઇ જશો!
11,570 views

મોટાભાગે તમામ મંદિરોમાં બીયરની બોટલ લઇ જવા પર પ્રતિબંધ હોય છે. પણ, અહીતો સંપૂર્ણ મંદિર જ બીયરની બોટલથી બનેલ છે. જનરલી કોઈપણ વ્યક્તિ બીયરની બોટલ ખતમ થાય એટલે તેને ફેકી દેતા હોય છે. જોકે, જો તમને સારી ક્રિયેટિવિટી કરતા આવડે તો કોઈપણ વસ્તુને તમે સુંદર બનાવી શકો છો. બીયરની બોટલથી આ મંદિર વિષે જાણીએ કદાચ […]

Read More

મહારાષ્ટ્રનું સૌથી ઘનિક મંદિર છે શ્રી સિદ્ધિવિનાયક મંદિર

મહારાષ્ટ્રનું સૌથી ઘનિક મંદિર છે શ્રી સિદ્ધિવિનાયક મંદિર
14,091 views

સિદ્ધિવિનાયક ગણેશજી નું સૌથી વધુ લોકપ્રિય સ્વરૂપ છે. ગણેશજી ની સુંઢ ડાભી બાજુ વળેલી હોય તે સિદ્ધપીઢ સાથે જોડાયેલ હોય છે અને તેવા મંદિરને સિદ્ધિવિનાયક મંદિર કહેવાય છે. આ મંદિર મુંબઇમાં આવેલ છે. સિદ્ધિવિનાયક પોતાના દરેક ભક્ની ઈચ્છા પૂર્ણ કરે છે અને જલ્દીથી ખુશ પણ થતા દેવ છે. ગણેશજી જલ્દી કોપાયમાન પણ થઇ જાય છે. […]

Read More

એરોટીક મૂર્તિઓ કેમ બનાવવામાં આવે છે ખજુરાહોના મંદિરો મા??

એરોટીક મૂર્તિઓ કેમ બનાવવામાં આવે છે ખજુરાહોના મંદિરો મા??
7,341 views

કલાકૃતિઓનો ઉત્કૃષ્ટ નમુનો હોવા છતા ખજુરાહોના મંદિરોની મૂર્તિઓના વિષયમાં વાત કરવી અમર્યાદિત માનવામાં આવે છે. આની પાછળનું કારણ એ મૂર્તિઓનું નગ્ન થવું અને સંભોગ દર્શાવવું થાય છે. ખજુરાહોના મંદિરોના મંદિરો પોતાની કામુકતા અને નગ્ન મૂર્તિઓ માટે વિશ્વ ભરમાં પ્રસિદ્ધ છે. કામસૂત્રની વૈજ્ઞાનિક દ્રષ્ટિએ થી કામભાવના અને કામકળાનું અધ્યયન અને વિશ્લેષણ કરવામાં આવેલ મૂળ ભાવનાઓથી ખજુરાહોનું […]

Read More

આ ભારતીય મંદિરોમાં તમને જોવા મળશે એકદમ હટકે પ્રસાદ

આ ભારતીય મંદિરોમાં તમને જોવા મળશે એકદમ હટકે પ્રસાદ
5,622 views

આ બધા મંદિરો ભારતના સૌથી વધારે ચર્ચિત મંદિરો છે અને એ પણ પોતાના અલગ પ્રસાદને કારણે. પ્રાચીનકાળથી જ લોકો મંદિરોમાં ભગવાનને પ્રસાદ ચઢાવે છે. એમ માનવામાં આવે છે કે ભગવાનને પોતાનો મનપસંદ પ્રસાદ જો અર્પણ કરવામાં આવે તો પોતાની મનોકામનાઓ પૂર્ણ થાય છે. ભારતમાં ઘણા બધા મંદિરો છે જેમાંથી અમુક અસાધારણ છે. મતલબ કે પ્રસાદની […]

Read More

કાંડા પર દોરા બાંધવાના છે અનેક ફાયદાઓ, જેનાથી તમે છો અંજાન

કાંડા પર દોરા બાંધવાના છે અનેક ફાયદાઓ, જેનાથી તમે છો અંજાન
24,875 views

જો અમે તમને એ કહી કે કેટલીક ધાર્મિક પરંપરાનો સંબંધ તમારા સ્વસ્થ્ય સાથે જોડાયેલ છે તો કદાચ તમે વિશ્વાસ નહિ કરો. હિન્દૂ ધર્મમાં પૂજા-પાઠ અને શુભ પ્રસંગોએ કાંડા પર દોરા બાંધવાની પરંપરા છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ દોરાઓ માત્ર એક રિવાજ જ નથી પણ તમને ઘણી બધી બીમારીઓ થી બચાવે છે. આ સાયન્સની […]

Read More

જાણો, ભારતના આ મહાન મહર્ષિ ઓ વિષે…

જાણો, ભારતના આ મહાન મહર્ષિ ઓ વિષે…
9,398 views

આર્યભટ્ટ : આર્યભટ્ટ ભારત ના પહેલા ખગોળશાસ્ત્રી અને ગણિતજ્ઞ હતા. આમણે જ દુનિયાને 0 ‘શૂન્ય’ ની ભેટ આપી. આર્યભટ્ટે પોતાના ગ્રંથ ‘આર્યભટીય’ માં લખ્યું છે કે તેમણે આ ગ્રંથની રચના કલયુગ ના ૩૬૦૦ વર્ષ વીતી ગયા પછી કરી અને આને લખતા સમયે તેમની આયુ ફક્ત ૨૩ વર્ષ જેટલી જ નાજુક હતી. સુશ્રુત : સુશ્રુત ને […]

Read More

જાણો, કયા ભગવાન ને કયો પ્રસાદ ચઢાવવામાં આવે છે…!!

જાણો, કયા ભગવાન ને કયો પ્રસાદ ચઢાવવામાં આવે છે…!!
10,849 views

ભગવાનને ભોગ ચઢાવ્યા વગર પૂજા અધુરી માનવામાં આવે છે. છપ્પન ભોજ અર્પણ કરીને લોકો પ્રભુને પ્રસન્ન કરે છે. પ્રસાદમાં બધા દેવી-દેવતાની અલગ અલગ પસંદગી હોય છે. આપણા હિંદુ ધર્મમાં ભગવાન ને પ્રસાદ ચઢાવવાની પરંપરા છે. પ્રભુને અલગ અલગ પ્રસાદ ધરાવી લોકોને પોતાની શ્રદ્ધા અને આસ્થાનું પ્રતિક મળે છે. ભક્તો ભગવાનની સામે પોતાની શ્રદ્ધા દર્શાવવા મીઠાઈઓ […]

Read More

શું તમે પૂજા કરતા પહેલા આ ભૂલી જાઓ છો?

શું તમે પૂજા કરતા પહેલા આ ભૂલી જાઓ છો?
12,326 views

સામાન્ય રીતે આપણે બધા ઘરમાં અને મંદિરમાં પૂજા કરતા જ હોઈએ છીએ. પણ આપણે સામાન્ય ભૂલો ભૂલી જતા હોઈએ છીએ. તો ચાલો આજે અમે તમને એ જણાવીએ કે તમે પૂજા કરતા પહેલા શું ભૂલી જાઓ છો… ઘરમાં પૂજા કરવા માટે ગણેશ, વિષ્ણુ, શિવ, દુર્ગા અને સૂર્ય આ પાંચ દેવી દેવતાઓની પૂજા થવી જ જોઈએ અને […]

Read More

ભારતની બહાર આવેલા આ છે સુપ્રસિદ્ધ શિવ મંદિરો, અચૂક જાણો

ભારતની બહાર આવેલા આ છે સુપ્રસિદ્ધ શિવ મંદિરો, અચૂક જાણો
7,643 views

સૃષ્ટિના ચક્રને ચલાવવા વાળા શિવ… પોતાના ભોળા સ્વભાવે કોઈને પણ વરદાન દેવામાં વાર નથી લગાવતા અને રોદ્ર રૂપે સૃષ્ટિનો વિનાશ કરવામાં પણ નથી ચુકતા. શિવનું સ્થાન સનાતન ધર્મમાં ખુબ ઉપર છે. પ્રાચીનકાળથી જ શિવના ઘણા ઉપાસક રહ્યા છે. ભારતમાં શિવના અનેક મંદિરો, શિવલિંગ અને અનેક ધામો આવ્યા છે. ભારતની જેમ જ દુનિયાના વિભિન્ન દેશોમાં શિવના […]

Read More

ભારતના ૧૦ અદભૂત ભવન જે વાસ્તુકલામાં છે બેજોડ, અચૂક જાણો

ભારતના ૧૦ અદભૂત ભવન જે વાસ્તુકલામાં છે બેજોડ, અચૂક જાણો
7,837 views

ભારતની સભ્યતા દુનિયામાં સૌથી પ્રાચીન સભ્યતા છે, જેની વાસ્તુકલા પૂરી દુનિયામાં બેજોડ અને અદભૂત છે. ભારત વિશ્વમાં વિરાસત વાળો દેશ છે, જ્યાં કલાત્મક ઇમારતો છે. વસ્તુકલામાં અદભૂત એવી જ કઈક ઇમારતો જે આખી દુનિયામાં ભારતની શિલ્પકલાનો ડંકો વગાડે છે. વિજયનગરની શાન – હમ્પી કર્નાટકની તુંગભદ્રા નદીની પાસે હમ્પી પોતાની પર્વતીય સુંદરતા અને ભવ્યતા માટે સુપ્રસિદ્ધ […]

Read More

આ 7 સપના જે જોવે તેને મળે છે ધન લાભ, તમે પણ જાણો

આ 7 સપના જે જોવે તેને મળે છે ધન લાભ, તમે પણ જાણો
13,427 views

પક્ષીને જોવું એ છે શુભ ધનની દેવી લક્ષ્મી છે. તેમનું વાહન ઘુવડ છે. એવી માન્યતા છે કે દિવાળીના દિવસે જે લોકો ઘુવડને જોવે છે તેમને આખા વર્ષ ધન પ્રાપ્તિનો લાભ મળે છે. પરંતુ, દિવાળીના દિવસ સિવાય પણ અન્ય દિવસે ઘુવડને જોવો એ ધન પ્રાપ્તિનો સંકેત છે. પણ, અન્ય દિવસોમાં ખુલી આખે ઘુવડને જોવાથી કઈ લાભ […]

Read More

ભક્ત શબરીનું પવિત્ર સ્થાન એટલે ગુજરાતનું શબરી ધામ

ભક્ત શબરીનું પવિત્ર સ્થાન એટલે ગુજરાતનું શબરી ધામ
12,534 views

શબરી ધામ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા અને ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા ડુંગરાળ (આદિવાસી) તેમજ જંગલ વિસ્તાર ધરાવતા ડાંગ જિલ્લામાં આવેલા સુબિર ગામથી પૂર્વ દિશામાં આશરે ત્રણ કિલોમીટરના અંતરે આવેલ એક ધાર્મિક યાત્રાધામ છે. ઉપરાંત આ ગુજરાત સ્થિત સાપુતારાના થોડા અંતરે સ્થિત શબરી ધામ એક જગ્યા છે જ્યાં આદિવાસી શબરી અને ભગવાન રામની પ્રથમ […]

Read More

ચાલો યાત્રા કરીએ આધ્યાત્મિકતા નું કેન્દ્ર એટલેકે ઋષિકેશમાં….

ચાલો યાત્રા કરીએ આધ્યાત્મિકતા નું કેન્દ્ર એટલેકે ઋષિકેશમાં….
8,560 views

ઋષિકેશને યાત્રાનું ઘામ માનવામાં આવે છે. આ ભારતના ઉત્તરાખંડમાં આવેલ એટલેકે હિમાલયના પર્વતો પાસે આવેલ છે. આની નજીક ઘણા બધા ઘાર્મિક સ્થળો આવેલ છે. ઋષિકેશ હરિદ્વારથી ૨૬ કિમી અને દેહરાદુન થી ૪૩ કિમી ના અંતરે દક્ષીણ-પૂર્વ માં સ્થિત છે. આ યાત્રાઓ માટે પ્રસિદ્ધ ઘામ છે. આને ‘યોગ ભૂમિ’ પણ કહેવાય છે. અહીના હસીન પહાડોમાં રમતી […]

Read More

OMG!! અહી વાઘોની વચ્ચે તપસ્યા કરે છે બુદ્ધિસ્ટ સાધુઓ

OMG!! અહી વાઘોની વચ્ચે તપસ્યા કરે છે બુદ્ધિસ્ટ સાધુઓ
9,227 views

હિંદુ ધર્મમાં દેવી દુર્ગા સિંહની સવારી કરે છે. સિંહ હિંસક પ્રાણી છે પરંતુ, દેવી દુર્ગાની શક્તિ અને મમતાથી વશીભૂત થઈને શાંત વ્યવહાર કરે છે. થાઈલેન્ડમાં પણ એક આવું જ મંદિર છે. જ્યાં મોટી સંખ્યામાં વાઘ છે તેથી તેને ‘ટાઇગર ટેમ્પલ’ કહેવામાં આવે છે.   ટાઇગર ટેમ્પલ કાંચનાબુરી પ્રાંતમાં આવેલ છે. આ વિસ્તાર બર્મા સરહદની નજીક છે. […]

Read More

બોધિષ્ઠ ધર્મનો ઈતિહાસ અને તેની સાથે જોડાયેલ Interesting ફેકટ્સ

બોધિષ્ઠ ધર્મનો ઈતિહાસ અને તેની સાથે જોડાયેલ Interesting ફેકટ્સ
12,829 views

બોધ્ધ ઘર્મની સ્થાપના ગૌતમ બુદ્ધે કરી હતી. ગૌતમ બુદ્ધનો જન્મ 563 ઇ.સ પૂર્વે માં નેપાળ ની ખીણમાં કપિલવસ્તુના ‘લુમ્બિની’ ગામમાં થયો હતો. તેમનું બાળપણનું નામ ‘સિદ્ધાર્થ’ હતું તેમની માતાનું નામ ‘મહામાયા’ અને પિતાનું નામ ‘શુધ્ધોદન’ હતું. બોધ્ધ ઘર્મ ભારતની શ્રમણા પરંપરાથી નીકળતો ધર્મ છે. બોધ્ધ ઘર્મને દુનિયાનો સૌથી મોટો ત્રીજા નંબરનો ઘર્મ કહેવામાં આવે છે. […]

Read More

ચમત્કાર!! આ કુંડમાં તાળી પાડતા જ નીકળે છે ઉકળતું ગરમ પાણી

ચમત્કાર!! આ કુંડમાં તાળી પાડતા જ નીકળે છે ઉકળતું ગરમ પાણી
13,224 views

દુનિયા પણ અલગ અલગ વસ્તુઓથી ભરી પડેલ છે. આ કુંડ પણ દુનિયામાં એક રાજ બનીને રહેલ છે. આ વૈજ્ઞાનિકો દ્વારા ઉકેલ ન થઇ શકેલ કુંડ છે. વૈજ્ઞાનિકો નથી જાણતા કે આખરે આમાં તાળી પાડતા જ કેમ ગરમ પાણી ઉભરાવવા માંડે છે. ચાલો જાણીએ ડીટેઈલ્સમાં…. આ કુંડ આપણા ભારતમાં જ છે. આનું નામ ‘દલાહી’ કુંડ છે, […]

Read More

જાણો વિશ્વના ત્રીજા સૌથી મોટા ‘હિંદુ ઘર્મ’ વિષે….

જાણો વિશ્વના ત્રીજા સૌથી મોટા ‘હિંદુ ઘર્મ’ વિષે….
7,711 views

હિંદુ ઘર્મ દુનિયાનો સૌથી મોટો ત્રીજા નંબરનો ઘર્મ છે. પહેલા નંબર પર ક્રિશ્ચિયાનિટી (ખ્રિસ્તી) અને બીજા નંબરે ઇસ્લામ ઘર્મ આવે છે. એક અધ્યયન અનુસાર ભારતમાં બહુસંખ્યક હિંદુઓ રહે છે. ભારતને બધા પ્રમુખ ઘર્મનો દેશ માનવામાં આવે છે. ચાલો જાણીએ આના વિષે જાણવા લાયક નવી વાતો… *  હિંદુ ધર્મના કોઈ સંસ્થાપક નથી. આ ઘર્મની સ્થાપના ક્યારે […]

Read More

પૌરાણિક સમયથી જાણીતું પવિત્ર અને મોક્ષનું દ્વાર એટલે ‘દ્વારકા’

પૌરાણિક સમયથી જાણીતું પવિત્ર અને મોક્ષનું દ્વાર એટલે ‘દ્વારકા’
12,903 views

દ્વારકા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જામનગર જિલ્લાના દ્વારકા તાલુકામાં આવેલું પૌરાણિક સમયથી જાણીતું યાત્રાધામ તેમ જ તાલુકાનું મુખ્ય મથક છે. અહીં દ્વારકાધીશનું મંદિર પાંચ માળનું અને ખૂબ સુંદર કોતરણીઓવાળુ છે. ભારતના ચાર પવિત્ર ધામોમાંનું એક છે દ્વારકા. ૬૦ થાંભલાઓ પર ઉભા કરાયેલા આ મંદિરમાં ભક્તો વિશેષ સંરચના પ્રમાણે સ્વર્ગદ્રારેથી પ્રવેશ કરે છે […]

Read More

આ છે ભારતના ૧૦ સૌથી વધારે ધનિક મંદિરો

આ છે ભારતના ૧૦ સૌથી વધારે ધનિક મંદિરો
13,292 views

ચાલો જાણીએ કયા છે ભારતના ૧૦ સૌથી વધારે ધનિક મંદિરો… પદ્મનાથ સ્વામી મંદિર, ત્રિવેન્દ્રમ પદ્મનાથ સ્વામી મંદિર ભારતનું સૌથી અમીર મંદિર છે. આ મંદિર તિરુવનંતપુરમ (ત્રિવેન્દ્રમ) શહેરમાં આવેલ છે. આ મંદિરની સારસંભાળ ત્રાવણકોરનું શાહી પરિવાર કરે છે. આ મંદિર ખુબજ પ્રાચીન અને દ્રવિડ શેલીથી બનેલ છે. આ મંદિરની કુલ સંપત્તિ એક લાખ કરોડની છે. મંદિરના ગર્ભગૃહમાં […]

Read More

હિંદુઓ મુજબ કપાળ માં કેમ ચાંદલો કરવામાં આવે છે?

હિંદુઓ મુજબ કપાળ માં કેમ ચાંદલો કરવામાં આવે છે?
11,080 views

શુભ પ્રસંગોમાં લોકો કપાળમાં ચાંદલો કરે છે. આને શુભ માનવામાં આવે છે. આ પરંપરા ફક્ત આજકાલથી નહિ પણ પ્રાચીનકાળ થી ચાલી આવે છે. સાધુ-સન્યાસીઓ મોટાભાગે આને ઘારણ કરે છે. આપણા શરીરમાં સાત સુક્ષ્મ ઉર્જા કેન્દ્ર હોય છે, જે અપાર શક્તિઓનો ભંડાર છે. આ તેમાંથી એક છે. માથાની વચ્ચોવચ લગાવવામાં આવતા ચાંદલાને ‘આજ્ઞાચક્ર’ કહેવામાં આવે છે. […]

Read More

Page 12 of 16« First...1011121314...Last »