અધ્યાત્મ

જાણો આપણી પરંપરા અને આપણા હકો વિષે

જાણો આપણી પરંપરા અને આપણા હકો વિષે
10,198 views

આપણી પરંપરા અને આપણા હકો કયાં – કયાં છે તે શું તમે જાણો છો? આજે અમે તમારી સમક્ષ આપણી પરંપરા અને હકો વિષે સ્પષ્ટીકરણ કરવાના છીએ. સૂર્યને જળ ચઢાવવું સૂર્યને રોજ જળ ચઢાવવાથી ઘર-પરિવાર અને સમાજમાં માન-સમ્માન પ્રાપ્ત થાય છે અને સૂર્ય સંબંધી દોષ દુર થાય છે. ઘરમાં શાંતિ જાળવી રાખવી જ્યાં શાંતિ અને પ્રેમ રહે છે ત્યાં […]

Read More

જાણો, કયું ફૂલ ચઢાવવાથી કયું ફળ આપે છે ભગવાન શિવ

જાણો, કયું ફૂલ ચઢાવવાથી કયું ફળ આપે છે ભગવાન શિવ
10,348 views

શિવપુરાણ માં ભગવાન શિવ વિષે વિસ્તારમાં જણાવવામાં આવ્યું છે. શિવપુરાણ અનુસાર અલગ- અલગ વસ્તુઓ ચઢાવવાથી શિવ અલગ-અલગ ફળ આપે છે અને તમારી ઇચ્છાઓ પૂરી કરે છે. ૧. ભગવાન શિવને આંકડાના લાલ અને સફેદ ફૂલ વધુ પ્રિય છે. આ ફૂલોથી ભગવાનની પૂજા કરવાથી તેઓ પ્રસન્ન થાય છે, જેને કારણે તમને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ૨. ભગવાન […]

Read More

ધરતી માંથી નીકળ્યો ખજાનો, સિક્કાઓ પર શ્રીકૃષ્ણની છબી

ધરતી માંથી નીકળ્યો ખજાનો, સિક્કાઓ પર શ્રીકૃષ્ણની છબી
11,744 views

તેલંગાણાના ખમ્મમ જિલ્લાના ગર્લાબાય્યારામના વિજયનગર ક્ષેત્રમાં ૪૦ સોનાના સિક્કાઓ અને એક પિત્તળનુ વાસણ મળી આવ્યું છે. તેલંગાણા પુરાતત્ત્વ અને સંગ્રહાલયમાં જાણવા મળ્યું કે આ સિક્કાની શરૂઆતમાં તપાસ કરતા વિજયનગર માંથી મળી આવ્યા. આ સિક્કા તુલુવ રાજવંશના રાજા કૃષ્ણદેવરાય (૧૫૦૬ – ૧૫૩૦) અને અત્ચુંતારાય (૧૫૩૦ – ૧૫૪૨) ના કાળનું પ્રતિક માનવામાં આવે છે. આ સિક્કાઓ પર […]

Read More

આ ત્રણ વસ્તુને તમારા ઘરના દરવાજા પાસે ક્યારેય ન રાખવી

આ ત્રણ વસ્તુને તમારા ઘરના દરવાજા પાસે ક્યારેય ન રાખવી
12,492 views

ઘરના દરવાજા પાસે એવી વસ્તુ રાખતા બચવું જોઈએ કે જે આપણા ભાગ્ય માટે પ્રતિરોધક હોય. શાસ્ત્રો અનુસાર જો તમાટે દેવી – દેવતાની કૃપા જોઈએ તો તમારા ઘરના દરવાજાની પવિત્રતા પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. કારણકે દરવાજાથી જ ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશે છે અને દેવી – દેવતાઓ ઘરમાં પ્રવેશે છે. ૧. કાંટાવાળા વૃક્ષો ઘરના મેઈન દરવાજા […]

Read More

આ મંદિરના દર્શન કરવાથી થાય છે એકવીસ કુળનો ઉદ્ધાર

આ મંદિરના દર્શન કરવાથી થાય છે એકવીસ કુળનો ઉદ્ધાર
8,078 views

મહાદેવનું આ મંદિર ઉજ્જેન નગરીમાં આવેલ છે. આ મંદિરનું નામ ‘ગુહેશ્વર મહાદેવ’ છે. ગુહેશ્વર મહાદેવના દર્શનથી ઉત્તમ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ગુહેશ્વર મહાદેવનું મંદિર રામધાટના પિશાચ મુકતેશ્વરની નજીક આવેલ છે. માનવામાં આવે છે કે ઋષિ મંકણક વેદ- વેદાંગથી પારંગત હતા. એક દિવસ પર્વત પુત્ર વિઘ્હ ની પાસે કુશાગ્ર નામનું શાકરસ પેદા થયું. જેનાથી ઋષિ મંકણકને લાગ્યું કે આ તેમની […]

Read More

મંદિરો ઉપર શા માટે ગોળ ગુંબજ બનાવવામાં આવે છે?

મંદિરો ઉપર શા માટે ગોળ ગુંબજ બનાવવામાં આવે છે?
8,221 views

ચર્ચ, મંદિર, મસ્જિદ અને ગુરુદ્વાર જેવા પ્રાર્થના ક્ષેત્રો કે જ્યાં લોકો તેનું દુ:ખ નિવારણ માટે જાય છે. બધા ધર્મોની પૂજા પદ્ધતિ સમાન હોય છે અને તેવી જ સમાનતા તેની ઇમારતમાં પણ હોય છે. બધા ધર્મોમાં ચર્ચ, મંદિર, મસ્જિદ અને ગુરુદ્વારામાં ગોળ ગુંબજ જોવા મળે છે, તેના દ્વારા અનુમાન લગાવી શકાય કે આ પ્રાર્થનાનુ સ્થળ છે. […]

Read More

આ છે દુનિયાની સૌથી સુંદર મસ્જિદ, શેખ ઝાયેદ ગ્રાન્ડ મસ્જિદ

આ છે દુનિયાની સૌથી સુંદર મસ્જિદ, શેખ ઝાયેદ ગ્રાન્ડ મસ્જિદ
7,163 views

સાઉદી અરબની મક્કા અને નદીના મસ્જિદ પછી આ દુનિયાની ત્રીજી સૌથી મોટી મસ્જિદ છે. આ મસ્જિદનુ નિર્માણ સયુંકત આરબ અમીરાતના પૂર્વ શાસક શેખ ઝાયેદ બિન સુલતાન અલ નાયહાએ વર્ષ ૧૯૯૬માં કર્યું હતું. મસ્જિદ બનાવવા માટે મોરક્કો, તુર્કી, ગ્રીસ, ભારત, મલેશિયા, ચીન, બ્રિટેન અને ન્યુઝીલેન્ડ વગેરે દેશો માંથી કારીગરોને બોલાવવામાં આવ્યા હતા. અબુ ધાબીની ‘શેખ ઝાયેદ […]

Read More

શું તમે સ્ટીલના વાસણોનો ઉપયોગ કરો છે, તો થઇ જાઓ સાવધાન!

શું તમે સ્ટીલના વાસણોનો ઉપયોગ કરો છે, તો થઇ જાઓ સાવધાન!
8,330 views

સ્ટેઈનલેસ સ્ટીલમાં વધારે તાપ સહન કરવાની સહનશક્તિ હોઈ છે. સ્ટીલનું નિર્માણ લોઠામાંથી થાય છે. સ્ટીલમાં તામ્ર, ટીઈટેનીયમ, ગંધક, ક્રોમિયમ, નીયોબીયમ, કોલામ્બીયમ, કોબાલ્ટ અને નાઈટ્રોજન ઉમેરીને ઉત્પન્ન કરવામા આવે છે. ક્રોમિયમ એ સ્ટીલના બાહ્ય વિસ્તારમાં ઉપયોગી થાય છે. પ્રતિરોધક શક્તિને કારણે તેના નીકલ પણ ઉમેરવામાં આવે છે અને નીકલને બનાવવામાં મેંગેનીઝનો ઉપયોગ થાય છે અને તેની […]

Read More

અહી માણસ નહી પણ નદી કરે છે શિવલિંગનો અભિષેક

અહી માણસ નહી પણ નદી કરે છે શિવલિંગનો અભિષેક
7,403 views

કર્ણાટકના સીરસી શહેરની બાજુમાં વહેતી શાલમાલાની નદીમાં બનેલ શિવલિંગ લોકોને માટે શ્રદ્ધા અને એક આશ્ચર્યનો વિષય છે. આ શિવલિંગનુ પ્રમાણ હજારો વર્ષ કરતા પણ જૂની છે. આને સહસ્ત્રલિંગ કહેવામાં આવે છે. આ શિવલિંગ નદીના પથ્થરો પર બનેલ છે. શિવલિંગ સિવાય નદીના આ પથ્થરો પર નંદી, સાપ અને બીજા ચિત્રો પણ બનેલા છે. અહીનું દ્રશ્ય બહિ […]

Read More

દુનિયાનો પાંચમો સૌથી મોટો ધર્મ એટલે ‘સીખ’ ધર્મ વિષે અજાણી વાતો!

દુનિયાનો પાંચમો સૌથી મોટો ધર્મ એટલે ‘સીખ’ ધર્મ વિષે અજાણી વાતો!
12,931 views

સીખ ધર્મોનું ભારતીય ધર્મોમાં એક પવિત્ર સ્થાન છે. ‘સીખ’ શબ્દની ઉત્પત્તિ ‘શિષ્ય’ થી થઇ હતી, જેનો અર્થ ગુરુનાનક ના શિષ્ય એટલેકે તેમની શિક્ષાઓનું અનુસરણ કરનાર લોકો સાથે છે. ગુરુનાનક દેવ જી શીખ ધર્મના પ્રવર્તક છે. સીખ ધર્મમાં ગુરુનાનક દેવ પછી બીજા નવ અન્ય ગુરુ થયા. * આ ધર્મની સ્થાપના ૧૫ મી સદીમાં ભારતના ઉત્તર-પશ્ચિમ પંજાબ […]

Read More

લક્ષ્મીજીનું આ મંદિર ૧૫૦૦૦ કિલો શુધ્ધ સોનાથી બનેલ છે, અચૂક જાણો

લક્ષ્મીજીનું આ મંદિર ૧૫૦૦૦ કિલો શુધ્ધ સોનાથી બનેલ છે, અચૂક જાણો
12,360 views

આ મંદિર તમિલનાડુ રાજ્યના વેલ્લોરના દક્ષીણ ભાગમાં આવેલ છે. આ મંદિરની સ્થાપના ૨૦૦૭ થઈ હતી. લક્ષ્મીનું આ મંદિર ૧૫૦૦૦ કિલો શુધ્ધ સોનાથી બનેલ છે. આ સ્વર્ણ મંદિરના નિર્માણમાં ૩૦૦ કરોડ રૂપિયાથી પણ વધારે ખર્ચ કરવામાં આવ્યો હતો. મંદિરની અંદર અને બહારની બાજુએ સોનાથી સજાવટ કરવામાં આવી છે. વિશ્વમાં અન્ય મંદિરો કરતા આ મંદિરમાં વધારે સોનાનો […]

Read More

શું તમને ખબર છે ‘નમસ્તે’ કહેવાનો મીનીંગ શું થાય છે?

શું તમને ખબર છે ‘નમસ્તે’ કહેવાનો મીનીંગ શું થાય છે?
17,539 views

જનરલી જયારે આપણે ગેટ-ટુગેધર માં જઈએ કે કોઈ સંગઠનમાં બધાને મળીયે ત્યારે હાથ જોડીને ‘નમસ્તે’  કરીએ છીએ. મસ્તક નમાવીને નમસ્તે કરવાની પ્રથા અત્યારથી નહિ પણ આ પ્રથા પ્રાચીનકાળથી ચાલી આવે છે. આનું આપણી સભ્યતામાં ખુબ મહત્વ છે. આનાથી લોકોને રિસ્પેક્ટનો અનુભવ થાય છે. કઈક આ પ્રકારે નમસ્તે નો અર્થ થાય છે, નમ: + અસ્તે. આ […]

Read More

સંતે દાન કરી’તી પોતાની દોલત, સમુદ્ર પણ કરે છે તેને પ્રણામ

સંતે દાન કરી’તી પોતાની દોલત, સમુદ્ર પણ કરે છે તેને પ્રણામ
13,482 views

આ દરગાહ મુંબઈના વર્લી સમુદ્રતટના એક નાના દ્વીપ પર આવેલ છે. લોકોનું કહેવું છે કે સંત હાજી અલી અને તેમને ભાઈ પોતાના માતાની અનુમતિથી ભારત આવ્યા અને તે મુંબઈના વર્લી વિસ્તારમાં રહેવા લાગ્યા. એકવાર હાજી અલીના ભાઈ ઘરે જવા તૈયાર થયા ત્યારે હાજી અલીએ તેમના માતાને પત્ર લખ્યો કે તે ભારતમાં જ રહેશે અને ભગવાનની […]

Read More

શું છે દાન? હિંદુ ધર્મમાં કેમ આપવામાં આવે છે આને વધારે મહત્વ?

શું છે દાન? હિંદુ ધર્મમાં કેમ આપવામાં આવે છે આને વધારે મહત્વ?
8,941 views

હિંદુ ઘર્મમાં અલગ અલગ માન્યતાઓ છે. જેમાં દાનની માન્યતા પણ વિશેષ છે. હિંદુ ઘર્મ અનુસાર દરેક વ્યક્તિ એ કોઈને કોઈ મોકે પોતાના અનુકુળ દાન કરવું જ જોઈએ. આનો સીધો સબંધ આધ્યાત્મિકતા સાથે જોડાયેલ છે. દાન ત્રણ પ્રકારના હોય છે, નિત્ય દાન, નૈમિત્તિક દાન અને કામ્યા દાન. જયારે આપણે કોઈને કોઈ વસ્તુનું દાન આપીએ છીએ ત્યારે […]

Read More

લોકોની આ ખરાબ આદતો તેમને મૃત્યુની નજીક લઇ જાય છે!

લોકોની આ ખરાબ આદતો તેમને મૃત્યુની નજીક લઇ જાય છે!
18,213 views

સમય ગતિશીલ છે, તે જેમ જેમ વ્યતીત હોય છે તેમ તેમ તેમાં પરિવર્તન આવતું આવે છે. શાસ્ત્રોમાં ખાવા પીવામાં એવી રીતે બદલાવ કરવો અને કેમ કરવો વગેરે વસ્તુઓ જણાવવામાં આવે છે. આપણું જીવન ચક્ર પંચતત્વ પર આધારિત છે.  પાણી, આગ, હવા, જમીન અને આકાશ જ સંપૂર્ણ બ્રહ્માંડનું મૂળ છે. *  શાસ્ત્રોમાં માનવ કલ્યાણથી ઘણી વાતો […]

Read More

જગન્નાથ પૂરી મંદિર વિષેની આ ચમત્કારી વાતો ચોક્કસ બધાએ જાણવી!!

જગન્નાથ પૂરી મંદિર વિષેની આ ચમત્કારી વાતો ચોક્કસ બધાએ જાણવી!!
6,182 views

પુરીનું જગન્નાથ ધામ ચાર ધામની યાત્રામાંથી એક છે. આ મંદિરમાં ભગવાન જગન્નાથની સાથે તેમના મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા વિરાજમાન છે. હિંદુ ઘર્મની પ્રાચીન અને પવિત્ર ૭ નગરીઓમાં ઓડીસા રાજ્યના સમુદ્રકિનારે પૂરીમાં આવેલ મંદિર પણ શામેલ છે. આ મંદિર ૪ લાખ વર્ગ ફૂંટ જેટલા શાનદાર એરિયામાં ફેલાયેલ છે, જેની ઉંચાઈ લગભગ ૨૧૪ ફૂંટ છે. […]

Read More

ખબર છે… આશિર્વાદ લેતા સમયે ચરણનો સ્પર્શ કેમ કરવામાં આવે છે?

ખબર છે… આશિર્વાદ લેતા સમયે ચરણનો સ્પર્શ કેમ કરવામાં આવે છે?
8,966 views

આશિર્વાદ એક એવો પ્રભાવ છે જે કોઈના પણ જીવનને પૂરી રીતે બદલી નાખે છે. વરદાન સાથે જોડાયેલ ઘણી બધી ઘટનાઓ આપણા પુરાણોમાં જોડાયેલ છે. તમે એવું સાંભળ્યું જ હશે કે પ્રાચીન સમયમાં ઋષિ-મુનીઓ જયારે કોઈના પર ક્રોધિત થતા ત્યારે તેને શ્રાપ આપતા. અને જો કોઈની પર પ્રસન્ન થાય તો તેને આશીર્વાદથી સુખી કરતા કરતા. માનવામાં […]

Read More

આ છે ભારતના કરોડપતિ સંત

આ છે ભારતના કરોડપતિ સંત
22,014 views

ભારતમાં ઘણા બધા એવા સંત હોય છે જે વારંવાર વિવાદોમાં રહેવાનું પસંદ કરતા હોય છે. જેમણી પાસે પ્રોપર્ટી પણ એટલી બધી છે જેણો આંકડો તમે વિચારી પણ શકો. અમૃતા પુરી માતા આનંદમયીને અમૃતા પુરી અને અમ્મા ના નામે વધારે લોકો ઓળખે છે. આની પાસે 1,500 કરોડની સંપત્તિ છે. બાબા રામદેવ સ્વામી રામદેવ ભારતીય યોગ ગુરુ […]

Read More

શું તમે જાણો છો ઘરમાં શંખ રાખવાના આ ચમત્કારી ફાયદાઓ વિષે….

શું તમે જાણો છો ઘરમાં શંખ રાખવાના આ ચમત્કારી ફાયદાઓ વિષે….
17,771 views

હિંદુ ધર્મમાં માં શંખને વધારે ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે. મોટાભાગે શંખ બધાના ઘરમાં હોય જ છે. જોકે, ઘાર્મિક માન્યતાની સાથે સાથે વિજ્ઞાની દ્રષ્ટિએ પણ શંખને રાખવાના વિવિધ ફાયદાઓ છે. શંખને દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ પોતાના હાથમાં ધારણ કરે છે. સનાતન ધર્મની જો વાત કરવામાં આવે તો ફક્ત સ્પિરિચ્યુઅલી (આધ્યાત્મિક) જ નહિ પણ બીજી અન્ય […]

Read More

આ ચમત્કારી મંદિર પંદર દિવસ પહેલા જ વરસાદ આવવાની આગાહી આપે છે!

આ ચમત્કારી મંદિર પંદર દિવસ પહેલા જ વરસાદ આવવાની આગાહી આપે છે!
13,199 views

પ્રાચીનકાળમાં જયારે મંદિરો બનાવવામાં આવતા હતા ત્યારે આર્કિટેક્ચરલ અને ખગોળશાસ્ત્રને ઘ્યાનમાં રાખવામાં આવતા હતા. ઉપરાંત રાજા-મહારાજા ખજાનો છુપાવવા તેની ઉપર મંદિર બાંધતા, જેથી ખજાના સુધી આસાનીથી પહોચી શકાય. પ્રાચીનકાળથી જ ખેડૂતો મોસમની જાણકારી આપવા માટે અલગ અલગ રીતનો ઉપયોગ કરતા. ઉત્તર પ્રદેશનું મહાનગર કાનપુરના ઘાટમપુર તાલુકામાં આવેલ ‘બેહટા’ ગામમાં એક એવું મંદિર છે જે વરસાદ […]

Read More

Page 11 of 16« First...910111213...Last »