અધ્યાત્મ

આ મંદિરમાં ‘માં કાલી’ પીવે છે દારૂ, મોઢા પાસે પ્યાલો રાખતા જ થઇ જાય છે ગાયબ!

આ મંદિરમાં ‘માં કાલી’ પીવે છે દારૂ, મોઢા પાસે પ્યાલો રાખતા જ થઇ જાય છે ગાયબ!
11,624 views

રાજસ્થાનમાં ઘણા શક્તિપીઠ પોતાના મિરેકલને કારણે પ્રખ્યાત છે. દરવર્ષે અહી સેકડો માત્રામાં શ્રદ્ધાળુઓ માતા ના દરબારમાં શીશ નમાવી તેમના ચમત્કારને નમસ્કાર કરે છે. આવું જ એક પ્રસિદ્ધ મંદિર રાજસ્થાન ના નાગૌર જીલ્લાના રિયા તાલુકોમાં છે. અહી દેવી ભવાલ બિરાજમાન છે, જેને શ્રદ્ધાળુ પ્રેમથી ‘ભૂવાલ’ કહે છે. અહી દેવી બે સ્વરૂપમાં છે એક કાલી અને બીજા […]

Read More

આ મંદિરમાં ‘પથ્થર’ બાંધવાથી થાય છે દર્શનાર્થી ની મન્નત પૂરી!

આ મંદિરમાં ‘પથ્થર’ બાંધવાથી થાય છે દર્શનાર્થી ની મન્નત પૂરી!
8,989 views

ભારતમાં એવા ઘણા બધા મંદિરો છે જે પોતાના ઈતિહાસ અને અજીબ વસ્તુઓ માટે પ્રખ્યાત છે. સામાન્ય રીતે લોકો મંદિરમાં જતા પૂજા કરતી વેળાએ ફળ, ફૂલ, દીપ અને ચંદન અર્પણ કરતા હોય છે. પરંતુ, શું તમે એવા મંદિર વિષે જાણ્યું છે જ્યાં પથ્થર બાંધવાથી લોકોની મનોકામનાઓ પૂરી થાય? આ સાંભળવામાં થોડું અટપટું લાગે પણ આ સત્ય […]

Read More

ખબર છે… કેમ ન કરાય પલંગ પર બેસીને ભોજન?

ખબર છે… કેમ ન કરાય પલંગ પર બેસીને ભોજન?
8,254 views

ભોજન કરતા સમયે જો અમુક જરૂરી વાતોની કાળજી લેવામાં આવે તો સ્વાસ્થ્ય ના ફાયદા સાથે દેવી-દેવતાઓની કૃપા પણ આપણા પર બની રહે છે. મોટાભાગે લોકો જમવા માટે નીચે જ બેસે પણ ક્યારેય પલંગ કે બેડ પર નહિ બેસે. જોકે, આના પર બેસીને ભોજન કેમ ગ્રહણ ન કરાય તે ખબર હોય છે પણ આની પાછળ લોજીક […]

Read More

ફીશ એક્વેરિયમ કરે છે ઘરના વાસ્તુદોષ ને દુર

ફીશ એક્વેરિયમ કરે છે ઘરના વાસ્તુદોષ ને દુર
5,930 views

ફીશ એક્વેરિયમ જોતા જ મન ખુશ થઇ જાય છે. એક્વેરિયમ ફક્ત ઘરનું શો પીસ જ નથી. ચાઇનીઝ વાસ્તુશાસ્ત્ર ફેંગશુઈમાં પાણીને ખુબ લાભદાયક માનવામાં આવે છે. ફીશ એક્વેરિયમ ને ઘરે રાખવું એ ખુબ જ શુભ માનવામાં આવે છે. આનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા ફેલાય છે. ફેંગશુઈ અનુસાર માછલી ઘણા પ્રકારના વાસ્તુ દોષ દુર કરે છે. ઘરમાં ફીશ […]

Read More

આ મંદિરમાં ભગવાનને ચઢાવવામાં આવે છે ચોકલેટ નો ભોગ! અચૂક જાણો

આ મંદિરમાં ભગવાનને ચઢાવવામાં આવે છે ચોકલેટ નો ભોગ! અચૂક જાણો
6,828 views

ભારતમાં ભગવાન ના અનેક મંદિરો એવા છે જે પોતાનો વિશેષ પ્રસાદ અને ઈતિહાસ માટે પ્રસિદ્ધ છે. સામાન્ય રીતે લોકો મંદિરમાં ઇષ્ટદેવ ને ફળ, ફૂલો, દીપ અને ચંદન ચઢાવતા હોય છે. પરંતુ શું તમે ક્યારેય એવા મંદિર ની કલ્પના કરી છે જ્યાં ફૂલો, ચૂંદડી, નાળિયેર અને પ્રસાદ થી હટીને ચોકલેટ ચઢાવવામાં આવે. આ સંભાળવામાં થોડું અજીબ […]

Read More

આ અદ્ભુત મંદિરમાં પુજારી પણ નથી કરી શકતા ભગવાનના દર્શન!!

આ અદ્ભુત મંદિરમાં પુજારી પણ નથી કરી શકતા ભગવાનના દર્શન!!
6,625 views

આપણા દેશમાં ઘણા બધા અજબ ગજબ મંદિરો આવેલ છે. જે દૈવીય શક્તિઓના વિદ્યાપીઠ છે. જે ઘણી અલગ અલગ માન્યતાઓથી બનેલ મંદિરો છે. આમાંથી અમુક મંદિરો રહસ્યમય અને ચમત્કારી છે. આજે અમે તમને દૈવીય શક્તિનો વિદ્યાપીઠ એવા ઉત્તરાખંડના મંદિર વિષે જણાવવાના છીએ. ઉત્તરાખંડ આધ્યાત્મિકતાનું રાજ્ય છે. અહીની ઘરતીમાં સુકુન અને આધ્યાત્મિકતા છલકે છે. અહી ઘણા મોટા-મોટા […]

Read More

તિરૂપતિ બાલાજીના ‘લાડું’ ને બેંક કરતા પણ વધારે સુરક્ષિત રાખવામાં આવે છે!!

તિરૂપતિ બાલાજીના ‘લાડું’ ને બેંક કરતા પણ વધારે સુરક્ષિત રાખવામાં આવે છે!!
6,927 views

ભગવાન તિરૂપતિ બાલાજીને સૌથી અમીર દેવતામાંથી એક માનવામાં આવે છે. આ મંદિરમાં ગરીબ અને અમીર એમ બધા લોકો જાય છે. સમુદ્રતટથી 3200 ફૂટ ઉંચાઈ પર સ્થિત તિરુમલાની પહાડિયો પર બનેલ ‘શ્રી વેંકટેશ્વર મંદિર’ અહીનું સૌથી મોટું આકર્ષક છે. તિરૂપતિનું પ્રસિદ્ધ વેંકટેશ્વર મંદિરમાં પ્રસાદ તરીકે મળતો લાડુ ‘300’ વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. મંદિરના રસોઈયાઓ અને […]

Read More

જૂનાગઢના ગીરનાર ની તળેટી છે આધ્યાત્મિકતા નું કેન્દ્ર!!

જૂનાગઢના ગીરનાર ની તળેટી છે આધ્યાત્મિકતા નું કેન્દ્ર!!
11,099 views

ગિરનાર પર્વત જૂનાગઢ શહેરથી પૂર્વમાં 5 કિલોમિટરના અંતરે આવેલો છે.  પર્વતોના સમૂહ તરીકે ઓળખાતાં ગિરનારનું ઊંચામાં ઊંચું શિખર છે 945 મિટર, એટલે કે 3600 ફૂટ જે ગુજરાતમાં સૌથી ઊંચું છે. પર્વતની તળેટી ગિરનારની તળેટીથી ઓળખાય છે અને તે જૂનાગઢથી માત્ર 4 કિમી. ના અંતરે આવેલી છે. દર વર્ષે દિવાળી પછીની એટલે કે હિંદુ કેલેન્ડર મુજબ […]

Read More

ડાકોર માં છે ભવ્ય રણછોડરાયનું મંદિર

ડાકોર માં છે ભવ્ય રણછોડરાયનું મંદિર
9,604 views

આ મંદિર ગુજરાતમાં વડોદરાથી 45 કિલોમીટર દૂર આવેલું છે. આ શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિર છે. માનવામાં આવે છે કે 1722 માં અહી રણછોડદાસજીનું મંદિર બનાવવામાં આવ્યું હતું. ગુજરાતનું આ પવિત્ર હિંદુઓના ટોપ ધાર્મિક સ્થળોમાંથી એક છે. આ ગુજરાતનું પ્રખ્યાત વૈષ્ણવ તીર્થ છે. ફક્ત મંદિર જ નહિ, ભગવાન શ્રી કૃષ્ણ અહી પોતાના સુંદર દેખાવને કારણે પણ […]

Read More

ડાકોરના રણછોડરાયજી મંદિરમાં જતા રજકણ સ્પર્શથી મળે છે મુક્તિ

ડાકોરના રણછોડરાયજી મંદિરમાં જતા રજકણ સ્પર્શથી મળે છે મુક્તિ
7,694 views

ભારતના પશ્ચિમ સમુદ્ર કિનારે અને આપણા ગુજરાતમાં વસેલ છે પવિત્ર દ્વારકા નગરી. આજથી પાંચ હજાર વર્ષ પહેલા શ્રીકૃષ્ણ મથુરા છોડીને અહી રહ્યા હતા. અહી આવેલ પવિત્ર રણછોડરાયજી મંદિર ઠીક એ જ જગ્યા એ છે જ્યાં શ્રીકૃષ્ણનો મહેલ ‘હરીગૃહ’ હતો. શ્રીકૃષ્ણ એ દ્વારકામાં આવીને ખંડર થયેલ જગ્યાએ એક નવા નગરની સ્થાપના કરી હતી હાલનું વિદ્યમાન મંદિર […]

Read More

જો ઘરમાં કોઈ બીમાર રહે તો કરો વાસ્તુશાસ્ત્ર ના આ ઉપાયો

જો ઘરમાં કોઈ બીમાર રહે તો કરો વાસ્તુશાસ્ત્ર ના આ ઉપાયો
7,508 views

આજના જમાનામાં વાસ્તુશાસ્ત્ર પણ માનવ જીવનનો મહત્વપૂર્ણ હિસ્સો બની ગયો છે. કારણકે માનવ જીવન નો એવો કોઈ પણ ભાગ નથી જે વાસ્તુશાસ્ત્ર થી પ્રભાવિત ન હોય. જનરલી લોકો મકાનની બનાવટ, તેમાં રાખેલ વસ્તુઓ, તેમાં રાખેલ વસ્તુની રીત વગેરે વાસ્તુશાસ્ત્ર મુજબ કરવામાં આવે છે. આનાથી શુભ ફળ મળે છે એવું માનવામાં આવે છે. *  જો તમારા […]

Read More

ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધારવાના સરળ ઉપાયો, જે તમને પસંદ આવશે

ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધારવાના સરળ ઉપાયો, જે તમને પસંદ આવશે
12,335 views

ઘન એક એવું સાધન છે કે જેના વિના જ્ઞાની વ્યક્તિ પણ અધુરો છે. આ સંસારમાં સુખ અને સમૃદ્ધિ એવી વસ્તુ છે કે જેણે નિશ્ચિત જ બધા લોકો મેળવવા માંગતા હોય છે. આજના આ યુગમાં ચારે તરફ ધનની માંગ વધી છે. જોકે, આજની મોંધવારીમાં લોકો સમૃદ્ધિ મેળવવા કઈ પણ કરવા તૈયાર થઇ જાય છે. કોઇપણ વ્યક્તિ […]

Read More

ભારતના આ સ્થાને જતા કપાય છે તમારા પાપો!

ભારતના આ સ્થાને જતા કપાય છે તમારા પાપો!
10,357 views

ભારતમાં ધાર્મિક સ્થાનોનું અજોડ સંગ્રહ જોવા મળે છે. જ્યાં દરવર્ષે અસંખ્ય શ્રદ્ધાળુઓ સેકડો મિલ દુર પોતાનો સફર નિશ્ચિત કરે છે. સામાન્ય રીતે માણસને આ સ્થળો પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિ વધારે ગાઢ છે. પ્રત્યેક સ્થળ સાથે કોઈને કોઈ માન્યતા અથવા સંબંધો જોડાયેલા છે તથા બધા સ્થળોને પોતાની વિશેષતા પણ છે. તો ચાલો જાણીએ એવા સ્થળો વિશે, […]

Read More

અમૃતતુલ્ય પવિત્ર ગંગાજળ ના આ ફાયદાઓ તમે નહિ જાણતા હોવ

અમૃતતુલ્ય પવિત્ર ગંગાજળ ના આ ફાયદાઓ તમે નહિ જાણતા હોવ
5,041 views

ભારતની પ્રમુખ નદીમાં ગંગા નદીની તુલના કરવામાં આવે છે. બધી વસ્તુઓને પવિત્ર કરવામાં માટે ગંગાજળનો ઉપયોગ થાય છે. આ ક્યારેય ખરાબ નથી થતું. શિશુ જન્મ હોય કે મૃત્યુ સાથે જોડાયેલ તમામ નાના મોટા કર્મોમાં આનો ઉપયોગ થાય છે. ભારતીય સંસ્કૃતિમાં આ લોકોની આસ્થા સાથે જોડાયેલ છે. ગંગા ભગવાન શિવની જટામાંથી નીકળે છે તેને પવિત્ર માનવામાં […]

Read More

દૈવીય ચમત્કાર: ભગવાનના ક્રોધથી અહી ઉકળે છે આજે પણ ગરમ પાણી

દૈવીય ચમત્કાર: ભગવાનના ક્રોધથી અહી ઉકળે છે આજે પણ ગરમ પાણી
5,359 views

આમ તો મનાલી પર્યટકો માટે રહેવા ફરવા નું મનપસંદ સ્થળ છે. અહીની વાડીઓ અને અહીના દિલકશ નઝારા કોઈને પણ સંમોહિત કરી શકે છે. મનાલી માં એક ધાર્મિક સ્થળ એવું છે, જ્યાં બરફીલી ઠંડીમાં પણ પાણી ઉકળે છે. એવી માન્યતા છે કે શેષનાગના ગુસ્સાને કારણ આ પાણી આજે પણ ઉકળી રહ્યું છે. આ સ્થળનું નામ છે […]

Read More

અમુક આવશ્યક ટોટકાઓ, જે બગડેલ કામ સિદ્ધ કરશે!

અમુક આવશ્યક ટોટકાઓ, જે બગડેલ કામ સિદ્ધ કરશે!
7,688 views

આજે વિજ્ઞાન અને ટેકનોલોજીની દુનિયા છે. જેથી ઘણા લોકો ટોટકા નામની વસ્તુમાં માનતા જ નથી. જો આમાં વિશ્વાસ રાખીને માનવામાં આવે તો આ બગડેલા કામો સિદ્ધ કરી નાખે છે. *  જો તમે કોઈ કામ માટે સખત પ્રયાસો કરી રહ્યા હોવ અને તે સફળ ન થતું હોય તો એક ઉપાય છે. આના માટે સુતરનું એક લાલ […]

Read More

આર્થિક નુકસાનનું કારણ બની શકે છે આ 5 વાસ્તુદોષ

આર્થિક નુકસાનનું કારણ બની શકે છે આ 5 વાસ્તુદોષ
9,811 views

ઘણીવાર નિરંતર પૈસાના નુક્શાનનું કારણ વાસ્તુ સંબંધી દોષ પણ હોય શકે છે. વાસ્તુના આ ૫ કારણોને ધ્યાનમાં રાખીએ તો આપણે થતા પૈસાના નુકશાનને બચાવી શકીએ છીએ. નાણાં રાખવાની યોગ્ય દિશા ધનમાં વૃદ્ધિ અને બચત માટે આપણે તિજોરીમાં ધન મુકીએ છીએ. તિજોરીને દક્ષિણ દિશામાં એવી રીતે મુકો કે તેનું મોઠું ઉત્તર દિશા તરફ રહે. ધનની વૃદ્ધિ […]

Read More

જીવન ઉપયોગી પ્રશ્નો અને ઉત્તરો – પતંજલી પરિવાર

જીવન ઉપયોગી પ્રશ્નો અને ઉત્તરો – પતંજલી પરિવાર
21,580 views

पतंजलि परिवार जीवनोपयोगी 1. सुबह उठ कर कैसा पानी पीना चाहिए उत्तर – हल्का गर्म 2. पानी पीने का क्या तरीका होता है उत्तर – सिप सिप करके व नीचे बैठ कर 3. खाना कितनी बार चबाना चाहिए उत्तर. – 32 बार 4. पेट भर कर खाना कब खाना चाहिए उत्तर. – सुबह 5. सुबह […]

Read More

જાણો પંજાબના અમૃતસરનું સૌથી ફેમસ ‘ગોલ્ડન ટેમ્પલ’ વિષે….

જાણો પંજાબના અમૃતસરનું સૌથી ફેમસ ‘ગોલ્ડન ટેમ્પલ’ વિષે….
9,301 views

પંજાબની પાવન ભૂમિને સંતોની નગરી કહેવામાં આવે છે. અહી મુખ્ય રૂપે હિન્દી અને પંજાબી ભાષા બોલવામાં આવે છે. આ રાજ્યનું મુખ્ય પક્ષી કાળું હરણ છે. અહી ઘણા એતિહાસિક યુદ્ધ પર લડવામાં આવ્યા છે. પંજાબમાં ફરવા માટે અને ઘાર્મિક સ્થળ તરીકે ‘ગોલ્ડન ટેમ્પલ’ (સ્વર્ણ મંદિર) વિશ્વ વિખ્યાત છે. જે પંજાબનું સૌથી મોટું શહેર અમૃતસરમાં આવેલ છે. […]

Read More

ઓહ!… તો એટલા માટે શંકર ભગવાન માથા પર ચંદ્ર ઘારણ કરે છે!

ઓહ!… તો એટલા માટે શંકર ભગવાન માથા પર ચંદ્ર ઘારણ કરે છે!
9,784 views

મોટાભાગે લોકોને ખબર નથી હોતી કે ભગવાન શંકર માથા પર ચંદ્ર કેમ ઘારણ કરે છે. ભગવાન શિવનું એક નામ ‘ભાલચંદ્ર’ પણ પ્રસિદ્ધ છે. ભાલચંદ્ર નો અર્થ ‘માથામાં ચંદ્ર ધારણ’ કરવું થાય છે. ચંદ્રમા નો સ્વભાવ શીતળ હોય છે. પૌરાણિક કથાઓ અનુસાર ચંદ્રના વિવાહ દક્ષ પ્રજાપતિની 27 નક્ષત્ર કન્યાઓની સાથે સંપન્ન થયા. ચંદ્ર અર્થાત્ રોહિણી ખુબજ […]

Read More

Page 10 of 16« First...89101112...Last »