Home / અજમાવી જુઓ (Page 4)
અજમાવી જુઓ
16,391 views આખી દુનિયામાં કરોડો લોકો ટોબેકો (તમાકુ) નું સેવન કરે છે. દરવર્ષે દેશમાં તમાકુનું સેવન કરનાર લાખો લોકોનું મૃત્યુ પણ થાય છે. આનાથી તમને અલગ અલગ બીમારીઓ પણ થાય છે. આને ઘીમું ઝેર ગણવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે દેશમાં લાખો સ્ટુડન્ટ અને અન્ય વ્યક્તિઓ (ટેવ છે તે) એક બીજાની સ્ટાઈલ મારવાના ચક્કર માં […]
Read More
26,460 views વાસ્તુ એક વિજ્ઞાન છે. જે આપણને જણાવે છે કે ઘર, ઓફીસ અને વ્યવસાય વગેરેમાં કઈ કઈ વસ્તુઓ રાખવી અને કઈ ન રાખવી. આ ઉપરાંત તે આપણને એ પણ જણાવે છે કે કઈ વસ્તુ કઈ દિશામાં રાખવી અને કઈ નહિ, કઈ દિશામાં સુવું અને ક્યાં નહિ તે બધી જ જાણકારીઓ આપણને વાસ્તુ શાસ્ત્ર પૂરી પડે છે. […]
Read More
17,224 views * જો પગમાં બોવ દુઃખાવો થતો હોય તો ઓલીવ ઓઈલ થી મસાજ કરવાથી તે દુર થાય છે. * તુલસીના પાન માં થોડી હળદર મેળવીને પીસી લો. આ મિશ્રણને રોજ દિવસમાં ૨ વાર મોઢે અડધી કલાક સુધી લગાવવું. બાદમાં ચહેરા ને સારી રીતે પાણીથી ધોઈ લેવો. આમ કરવાથી તમારો ચહેરો ગોરો બનશે. * ચીડચીડાપન અને માનસિક […]
Read More
22,845 views જનરલી બધાને પોતાના દૈનિક જીવનમાં સબંધો સિવાય અનેક નાની-મોટી સ્વાસ્થ્ય કે ઘરમાં અન્ય કારણોસર સમસ્યાઓ થતી હોય છે. આના માટે અહી એકદમ મસ્ત વાતો જણાવી છે જેનો તમે અમલ કરી શકો છો. તો વાંચી નીચેની સ્લાઈડ….
Read More
7,681 views * વાસણ ઘોવાના પાવડરથી કિચન સ્લેબ સાફ કરવાથી સ્લેબ ચમકવા લાગશે. * વાસણ ઘોવાના પાવડરથી કિચન ની ટાઈલ્સ નો મેલ દુર થાય છે. * વાસણની ચિકાસ દુર કરવા માટે ગરમ પાણીમાં વાસણ ધોવાનો પાવડર નાખી સાફ કરવાથી આ સમસ્યા દુર થશે. આનાથી વાસણની કાળાશ પણ દુર થશે. * રસોઈઘર માં રહેલ સિંક ની નળીમાં જો […]
Read More
16,293 views આજે મોટાભાગના લોકો આ સમસ્યા નો સામનો કરી રહ્યા છે. તમે ઘર કામ કરો, ઉભા રહીને કામ કરો કે પછી ઓફિસે ખુરશી પર બેસીને કામ કરો તો પણ આ દુઃખાવો તો આવી જ જાય છે. કમર ના દુખાવાને કારણે માંસપેશીઓ માં તનાવ ઉત્પન્ન થાય છે અને આ દુખાવો વધવા લાગે છે. નીચેના ઉપાયોથી આ દુખાવામાં […]
Read More
10,384 views * જયારે આંખમાં આજળી થાય ત્યારે તેનાથી આપણે બહુ હેરાન થઇએ છીએ. આને દુર કરવા માટે લવિંગને પીસી તેમાં એકદમ થોડું પાણી નાખી જે મિશ્રણ બને તેણે એક દિવસમાં બે થી ત્રણ વાર આજળી પર લગાવવું. આમ કરવાથી આ મટી જશે. * કપડા ધોતા સમયે તેમાં મીઠું નાખવું. આનાથી કપડાનો મેલ સરળતા થી નીકળી જશે […]
Read More
19,989 views * અલગ અલગ પ્રકારના ખાટા ફળો જેમકે, સંતરા, મોસંબી અને લીંબુ વગેરેનું સેવન કરવાથી શરીરનું વજન નિયંત્રિત રહે છે. * જયારે તમે માર્કેટમાં તરબૂચ લેવા જાવ ત્યારે રીયલ તરબૂચ કયું છે તે ઓળખવું હોય તો? પાકેલ અને રીયલ તરબૂચ ઘાટા લીલા રંગનું અને જોવામાં વધારે ચમકદાર નથી હોતા. જયારે કાચું અને આર્ટીફીશીયલ તરબૂચનો ઉપરનો ભાગ […]
Read More
9,911 views * ૯૦ ટકા રોગ ફક્ત પેટના કારણે જ થાય છે. પેટમાં કબજીયાત ન રહેવી જોઈએ. નહિ તો રોગોની કમી નહિ રહે. * ભોજન કર્યા બાદ ન્હાવાથી પાચનશક્તિ નબળી પડી જાય છે અને શરીર કમજોર પડી જાય છે. * વાળ રંગવાની ડાય (હેરકલર) થી આંખને ખુબ જ નુકશાન થાય છે. આનાથી તમને અંધાપો પણ આવી શકે […]
Read More
12,128 views આપણા ઘરમાં આપણી દરેક તકલીફ અને બીમારી માટે ઔષધીઓનો ખજાનો રહેલો છે. બસ જરૂર છે તો તેને જાણીને તેનો યોગ્ય રીતે જરૂર પડે ત્યારે ઉપયોગ કરવાની, પરંતુ આજકાલ લોકો નાની-નાની સમસ્યાઓ માટે પણ ડોક્ટર પાસે દોડી જતા હોય છે. જોકે વધારે પ્રમાણમાં એલોપેથી દવાઓનો સહારો એવો સ્વાસ્થ્ય માટે અત્યંત નુકશાનદાયક છે. વેલ, ચાલો જાણીએ એવી […]
Read More
22,256 views જો તમારા ઘરમાં પણ કોઇ સમસ્યા હોય જેમકે સ્વાસ્થ્યને લઈને કે પછી ઘરમાં પુરતી શાંતિ ન હોવાથી તમે મુશ્કેલીમાં હોય તો આવો અમે તમને તેના વિશે થોડીક ફેંગશુઈને લગતી ટીપ્સ જણાવીએ છીએ જે તમારા માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે. સાથે સાથે તમારા જીવનને તે સમૃધ્ધ બનાવશે. શું ફેંગશુઇ પર આધારિત વસ્તુથી ઘર અને ઓફિસમાં […]
Read More
16,099 views ત્વચામાં ખંજવાળ અને બળતરા થવી એ સામાન્ય વાત છે. આના ઘણા બધા કારણો હોઈ શકે છે. ક્યારેક મચ્છર કરવાને કારણે, ક્યારેક ખાદ્ય પદાર્થ કે દવાની આડઅસર ને કારણે, ક્યારેક ગંદા કપડા પહેરવાથી તો બરાબર ન ન્હાવવાથી વગેરે અલગ અલગ કારણો હોઈ શકે છે. અહી આના સહેલા ઈલાજો દર્શાવ્યા છે. * લીંબુના ટુકડા કરો. હવે પ્રભાવિત […]
Read More
18,477 views લગ્ન એક પવીત્ર બંધન છે. આ બંધન ને ભારતમાં સાત જન્મનું બંધન માનવામાં આવે છે. પતિ-પત્નીનો સંબધ ખુબજ ખાસ હોય છે, જેણે જાળવી રાખવો એ પતિ-પત્નીના હાથમાં હોય છે. નાના ઝધડાઓ બધા પતિ-પત્ની માં થતા હોય છે. જોકે, નાના-મોટા ઝધડાથી જ પતિ-પત્નીમાં પ્રેમ વધે છે. મોટાભાગે લગ્નના થોડા દિવસો સુધી લગભગ બધાનું દાંપત્યજીવન સારું ચાલતું […]
Read More
9,171 views ગરમી આવી ગઈ એટલે લોકો વધારે બરફનો ઉપયોગ કરવા લાગે. લગભગ બધા ને જ બરફ સારો લાગે. જનરલી ઉનાળામાં આપણે આનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પણ ખબર છે ઠંડક મેળવવા સિવાય પણ આનો અલગ અલગ રીતે ઉપયોગ કરવામાં આવે છે. * જો વારંવાર ઉલટી થતી હોય તો બરફ મોઢામાં નાખી ચગળવાથી આ સમસ્યા બંધ થશે. […]
Read More
21,879 views ગેસ એ સામાન્ય સમસ્યા છે જે કોઈને પણ થાય શકે છે. આ કોઈ મેજર બીમારી નથી પણ જ્યાં સુધી આપણે આનો ઈલાજ ન કરીએ ત્યાં સુધી આપણને ચેન નથી પડતું. મોટાભાગે વધારે મસાલાયુક્ત ભોજન ગ્રહણ કરવાને કારણે થાય છે. ગેસને કારણે લોકોને છાતીમાં પણ પ્રોબ્લેમ થાય છે. વધાર પડતુ ભોજન કરવું, પાચન ક્રિયા ઠીક ન […]
Read More
18,129 views કોઇપણ મોટામાં મોટી બીમારી કે નાના માં નાની બીમારી કેમ ન હોય આ બધાનો ઘરેલું ઉપચાર હોય જ છે. વેલ, ચાલો જાણીયે દાદીમાના નુસ્ખાઓ… * એક ગ્લાસ ઠંડા પાણીમાં બે થી ત્રણ લીંબુ નીચોવીને રોજ પીવાથી માસિક ધર્મની પીડામાં લાભ મળે છે. * આંમળાને કાપીને નારિયેળના તેલમાં ઉકાળો. પછી આ તેલની માથામાં માલીશ કરો. આનાથી […]
Read More
13,389 views * ઘઉંનો લોટ પીસ્તા સમયે ૧૦ કિલો લોટમાં ૧ કિલો સોયાબીન નાખીને પીસો. આનાથી રોટલીનો સ્વાદ વધી જશે. ઉપરાંત ઘઉં, બાજરો, મકાઈ અને ચણા નાખીને એકસાથે પીસ્વાથી પણ રોટલી સ્વાદિષ્ટ બનશે. * સોસ વધારે પડતો ગળ્યો થઇ ગયો હોય તો તેમાં લીમ્બુનો રસ નાખવાથી તે ઓછુ ગળ્યું થશે. * જો શાકમાં કે સૂપમાં વધારે મીઠું […]
Read More
11,639 views જનરલી લોકો ભોજન બનાવવા માટે વિનેગર એટલેકે સિરકાનો ઉપયોગ કરતા હોય છે. યુરોપીય અને એશીયાઇ દેશોના ભોજનમાં પ્રાચીન કાળથી જ આનો ઉપયોગ થતો આવ્યો છે. આ ભોજનમાં ખટાશ પેદા કરવાનું કામ કરે છે. ચાલો જાણીએ આના અન્ય ઉપાયો… * પરશેવા ની ગંધાતી સ્મેલને તમે વિનેગરથી દુર કરી શકો છો. જનરલી બધા વિનેગરને એપલ સાઈડર કે […]
Read More
14,874 views * ૫૦ ગ્રામ દ્રાકસને પાણીમાં પલાળી દો. આને સવારે બ્રેકફાસ્ટ કર્યા પહેલા ત્રણ મહિના સુધી સેવન કરવું. આ જોરદાર ટીપ્સથી વજન જલ્દી જ વધવા લાગશે. ઉપરાંત નાસ્તામાં બદામનું દૂધ, માખણ કે ધી વગેરે ખાવાથી તમે સ્વસ્થ રહેશો અને વજન પણ વધારી શકશો. * પીપરમીંટ માઈગ્રેન માટે કારગર ઉપચાર છે. જુના જમાનામાં પણ લોકો માથાના દુખાવામાં […]
Read More
9,082 views જે રીતે આપણે કિચન ને એકદમ ચમકદાર બનાવીએ છીએ તે જ રીતે વાસણમાં ચમક લાવવી પણ જરૂરી છે. આના કારણે પણ આપણું કિચન ‘સ્માર્ટ કિચન’ બને છે. ક્યારેક ઉતાવળમાં અને બળેલા વાસણો આપણાથી બરાબર સાફ થતા નથી તેથી તેમાં કાળાશ આવી જાય છે. અહી જણાવેલ ટીપ્સ તમે યુઝ કરી શકો છો. * સ્ટીલના વાસણને ચમકાવવા […]
Read More