Home / અજમાવી જુઓ (Page 2)
અજમાવી જુઓ
5,227 views અત્યાર ના સમય ની તમામ યુવતી ની લાંબા વાળ , સુંદર વાળ અને રેશમી વાળ ની ઈચ્છા ધરાવે છે. વાળ નો રંગ કાળો હોય તે ઈચ્છા દરેક યુવતી ધરાવતી હોય છે. જેના માટે યુવતીઓ હેર ઓઈલ , સેમ્પુ , કન્ડીસનર વગેરે જેવી વસ્તુઓ નો ઉપયોગ કરે છે. પણ આવા પ્રોડક્સ વાપરવા થી ઘણીવાર વિપરીત રીઝલ્ટ […]
Read More
22,510 views બધા લોકો જાણે જ છે કે લસણનો ઉપયોગ ભોજન બનાવવામાં અને બીજી પણ ઘણી જગ્યાએ વાપરી શકાય છે. લસણ નાખ્યા વગર જો ભોજન કરવામાં આવે તો તેનો સ્વાદ એકદમ ફિક્કો લાગે. આ ઘણા બધા ઔષધીય ગુણોથી ભરપૂર છે. આ ઘણી બધી બીમારીઓને રોકવામાં કારગર છે. આની ગંધ તેજ અને સ્વાદ તીખો આવે છે. જો તમે […]
Read More
5,199 views જ્યારે કોઈ મહિલાને માલૂમ પડે કે, તે પ્રેગનેન્ટ છે, તો તેની ખુશી સાતમા આકાશે પહોંચી જાય છે. આ સમયે તે જે અનુભવે છે, તેને શબ્દોમાં વ્યક્ત નથી કરી શકાતું. પ્રેગનેન્સીના સમાચાર સૌથી પહેલાં થનારી માતાને જ ખબર પડે છે. પછી બાદમાં તેને જ્યારે આ વાત પહેલીવાર પતિને અને બાદમાં પરિવાજનોને કહેવાની હોય છે, તો તેને […]
Read More
5,241 views આજના સમયમાં વિદ્યાર્થીઓ ભણવાનું ખૂબ જ ટેન્શન લેતા હોય છે અને તેને કારણે તેઓ ખૂબ જ પ્રેશરમાં રહે છે. આખો અભ્યાસક્રમ તૈયાર કરવાનો અને પરીક્ષાના આગલા દિવસોમાં એ બધાનું એક વાર પુનરાવર્તન કરવાનું. એમાં પણ, જો ધાર્યા પ્રમાણે પરીક્ષા ન જાય, તો વિદ્યાર્થીઓની બેચેની પણ વધી જાય છે. આથી, માતાપિતાએ આવી પરિસ્થિતિમાં બાળકોને સપોર્ટ કરવો […]
Read More
3,419 views સોસીયલમીડિયા અને ડિજિટલ માર્કેટિંગ વિશે અત્યારે કોને ખબર ન હોય? આજે અમે એ વિશેની જ એક વાત લઈ આવ્યા છીએ જે વાંચીને તમે જરૂરથી ચોંકી જશો. આ એ સમયની વાત છે જયારે સોસીયલ મીડિયા આજના સમય જેટલુ ફેમસ નહોતું અને શાહિદ અન્સારી નામના વ્યક્તિએ તેમાં એક નાનકડો છોડ રોપ્યો જે હાલમાં એક મોટા ઝાડના સ્વરૂપે […]
Read More
22,129 views અપાર ઘન પ્રાપ્ત કરવા આચરણ અને શુદ્ધ વિચાર હોવા જરૂરી છે. તમે આખો દિવસ લક્ષ્મી દેવીને પ્રસન્ન કરવા માટે ઘણા બધા કામો કરતા હશો. અમુક લોકો તો એવા પણ હોય છે જેમણે સખત મહેનત કરવા છતા પણ લક્ષ્મીની પ્રાપ્ત નથી થતી. વાસ્તુશાસ્ત્રમાં ઘન પ્રાપ્તિ માટે અમુક એવા ઉપાયો જણાવવામાં આવ્યા છે જેણે તમે કરો તો […]
Read More
12,754 views ભારતમાં ઘર બનાવતી વખતે લોકો વાસ્તુને ઘ્યાનમાં રાખીને બનાવે છે. માનવામાં આવે છે કે આનાથી ઘરની સુખ-શાંતિ જળવાઈ રહે છે અને ઘરમાં સમૃધ્ધી આવે છે. દિશાઓ ના જ્ઞાન ને જ વાસ્તુ કહેવાય છે. આમાં દિશાઓને ઘ્યાનમાં રાખીને ભવન નિર્માણ અથવા ઇન્ટીરીયર ડેકોરેશન કરવામાં આવે છે. ફક્ત વાસ્તુશાસ્ત્ર જ નહિ ચીન નું જાણીતું ‘ફેંગશુઈ’ વિજ્ઞાન ને […]
Read More
4,367 views અત્યારે આપણા દેશમા કદાચ જ કોઇ એવી વાનગી હશે કે જેમા આપણે તજનો ઉપયોગ કરવામા આવતો નથી અને દક્ષિણ ભારતથી લઇને અત્યારે ઉત્તર ભારત સુધી લોકો એ ખાવામા તજના ફ્લેવર પસંદ કરે છે કારણ કે તેના ગુણ એ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે અને જ્યારે તમે તજને તમારા ઘરમા રાખવાથી તમને પણ ખૂબ જ […]
Read More
17,219 views કહેવાય છે કે સારી આદતોને અપનાવવાથી આપણી લાઈફ બદલાય જાય છે. જયારે ખરાબ આદતો આદમીને સકસેસ સિવાય લાઈફની ઘણી બધી જરૂરી વસ્તુઓથી દુર રાખે છે. દુનિયાની બધી વસ્તુઓ ફક્ત પૈસાથી જ નથી મળતી. પૈસા હોવા છતા પણ દુનિયાના અનેક લોકો ગરીબ હોય છે. અમુક વસ્તુઓ કે વાતો એવી હોય છે જેણે આપણે લાઈફમાં અપનાવી જરૂરી […]
Read More
22,595 views ફેસ પર કોઇપણ પ્રકારના દાગ-ધબ્બા કોઈને જ ન ગમે એ સ્વાભાવિક છે. જયારે આપણા ફ્રેન્ડસના ફેસ દાગ કે પીમ્પલ્સ વગરના એકદમ ચોખ્ખા હોય ત્યારે આપણને થોડી જેલસી થાય કે કાશ! મારે પણ આની જેવી ક્લીન સ્કીન હોત’તો કેવું સારું ખરું ને? તમે આ પ્રોબ્લેમ માટે ઘણી બધી મોંધી મોંધી ક્રીમ્સ યુઝ કરતા હશો. પણ જોઈએ […]
Read More
17,958 views દિવસ માં લગાતાર કામ કરવાથી અને ખાવા-પીવામાં યોગ્ય ઘ્યાન ન આપવાથી શરીરમાં કમજોરી એટલેકે દુર્બલતા આવી જાય છે. આનો ઉપાય ઘરમાં જ છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે અહં જણાવવામાં આવેલ ઘરેલું નુસખાઓ નો ઉપયોગ કરી શકો છો. * આ સમસ્યા માટે કેળા ખાવા ફાયદાકારક છે. આને પ્રાકૃતિક શુગરનો સારો એવો સ્ત્રોત માનવામાં આવે […]
Read More
18,323 views તમારી ત્વચાને સારી દેખભાળ ની આવશ્યકતા હોય છે અને ખીલનું ચહેરા પર હોવું તમારા માટે ચિંતા નો એક ગંભીર વિષય છે. જો ખીલ થયા હોય તે નીકળી જાય તો પણ તે દાગ પાછળ છોડી જાય છે આ સમસ્યાથી પણ લોકોને પ્રોબ્લેમ થાય છે. આજના આ લેખમાં અમે તમને ખીલ અને દાગ-ધબ્બાથી છુટકારો મેળવવાની ઘરેલું ટીપ્સ […]
Read More
15,045 views માથનો દુઃખાવો કોઈ પણ કારણે અને કોઈપણ ઉંમરે થઇ શકે છે. વધારે સ્ટ્રેસ, હેંગઓવર હાર્મોનલ ચેન્જીસ, કમજોર આંખ અને આઈ સાઈડ વીક વગેરે થવાને કારણે માથામાં દુઃખાવો થાય છે. આના અન્ય કારણો પણ હોઈ શકે છે. આનાથી આરામ મેળવવા માટે લોકો દવાઓ લેતા હોય છે જે ભવિષ્યમાં તેને નુકશાન કરે છે. જોકે, આજકાલ ની બીઝી […]
Read More
14,990 views કુકિંગ કરતા સમયે બધા લોકોથી નાની મોટી મિસ્ટેક થાય છે અને જેને લઈને ભોજન બગડે છે. અહી દર્શાવેલ ઇઝી કુકિંગ ટીપ્સથી તમે રસોઈની રાણી બની શકો છો. * જયારે તમે પૂરી બનાવો છો ત્યારે તેમાં ઘઉંનો લોટ નાખો છો ખરું ને..? હવે આ લોટની સાથે જ તેમાં થોડો ચણાનો નાખવાથી પૂરી કકડી એટલેકે થોડી ક્રીપ્સી […]
Read More
14,165 views * ડુંગળીના રસને થોડો ગરમ કરીને કાનમાં નાખવાથી કાનનો દુઃખાવો દુર થાય છે. * હાલમાં ચિકનગુનિયા ની બીમારીઓનો વધારે ફેલાવો છે. તેથી આ સમસ્યાથી છુટકારો મેળવવા તુલસી અને અજમાના દાણા ફાયદાકારક છે. આના ઉપચાર માટે એક ગ્લાસમાં અજમા, કિશમિશ (દ્રાકસ), તુલસી અને કડવા લીંબડાના સુકા પાન લઇ ઉકાળો. બાદમાં આને ગાળ્યા વગર જ પી જવું. […]
Read More
17,049 views અત્યારે શિયાળાની સીઝન ચાલે છે તેથી વધારે ઠંડીને કારણે લોકોને શરદી, ઉધરસ અને ગળામાં બળતરા રહે એ સ્વાભાવિક છે. ગળામાં બળતરા સામાન્ય રીતે વાયરસ અને બેકટેરિયાના સંક્રમણને કારણે થાય છે. માનવામાં આવે છે કે પેટમાં અનૈસર્ગિક એસીડની કમીને કારણે આ તકલીફ થાય છે. જયારે તમને આવી સમસ્યા થાય ત્યારે તમે તરત જ ડોક્ટર પાસે ચાલ્યા […]
Read More
11,489 views ફ્રીઝ બહુ કામની વસ્તુ છે. આમાં તમે શાકભાજી અને અન્ય વસ્તુ ઓ સુરક્ષિત અને ફ્રેશ રાખી શકો છો. જયારે ફ્રીઝ બંધ હોય અને તેમાં પડેલ વસ્તુઓ ખરાબ થઇ જાય ત્યારે વાસી વસ્તુઓની ખુબ જ ખરાબ ગંધ આવતી હોય છે. જયારે આવું થાય ફ્રીઝની સાફ-સફાઈ કરવી ખુબ જ જરૂરી છે. જયારે ફ્રીઝમાંથી બેડ સ્મેલ આવે ત્યારે […]
Read More
21,120 views * ચહેરાને ચમકદાર અને એક્ને ફ્રી બનાવવા માટે રોજ લીંબુ ઘસવું. આનાથી તમારી સ્કીન પણ સોફ્ટ બનશે. આ એક નેચરલ અને સૌથી સારો ઉપાય છે. * લીંબુને કોણીમાં ઘસવાથી કોણીની કાળાશ દુર થાય છે. * જો તમને હાર્ટની બીમારી હોય તો સોડીયમની માત્રા ઓછી કરો. દિલની બીમારીમાં મીઠાનું સેવન બને ત્યાં સુધી ઓછુ જ કરવું. […]
Read More
13,672 views અચાનક આંખોમાં અંધારા આવવા, માથું ફરવું, આખી ધરતી ફરતી હોય તેવું લાગે તેને સામાન્ય ભાષામાં ચક્કર કહેવાય છે. આને અંગ્રેજીમાં ‘વર્ટીગો’ કહેવાય છે. આના કારણે આંખો સામે અંધકાર છવાઈ જાય છે. જયારે તમે બીમાર હોવ, મગજ કામ ન કરતુ હોય, ડીપ્રેશનમાં હોવ, વધારે મૈથુન કરવું, માસિક ધર્મમાં અનિયમિતતા, મગજમાં લોહીની માત્રા ઓછી હોવી વગેરે કારણોને […]
Read More
11,659 views વાસ્તુશાસ્ત્ર નો સિધ્ધાંત ફક્ત ઘરોમાં જ નહિ ઓફીસ, દુકાનો અને શોરૂમ માટે પણ લાગુ પડે છે. દુકાન કે શોરૂમ માં તમારો ઘંધો મંદ પડી રહ્યો હોય અને તમને સફળતા ન મળતી હોય તો તમે વાસ્તુદોષને દુર કરવા માટે આ ટીપ્સ ને અજમાવી શકો છો. માન્યતા છે કે સફળ કારોબાર માટે વ્યક્તિએ કાર્યસ્થળ પર વાસ્તુ નું […]
Read More