બજારની પેઈનકીલર છોડો આ છે તમારા રસોઈ ઘરમા રહેલી નેચરલ પેઇનકિલર

જો તમે બીમાર પડ્યા નથી કે કઈ પણ વિચાર્યા વગર જ લોકો એ મેડિકલમાથી પેઇનકિલર લઈ લેતા હોય છે માટે એવામા તમારે પેઇન કિલરએ થોડા સમય માટે તો દુખવાથી રાહત અપાવે છે પણ લાંબા સમયે એ તમારા શરીરને નુકશાન પણ પોહચાડે છે. માટે આજે હુ તમને રસોઈ ઘરમા રહેલી આ ઔષધિઓ વિષે અમે તમને જણાવીશ કે જેનો ઉપયોગ એ તમે નેચરલ પેઇન કિલર તરીકે પણ કરી શકશો અને તેની કોઈ પણ આડ અસરો પણ નથી.

હળદર

હળદરના આ ગુણો વિષે તો આપણે સૌ કોઈ જાણીએ જ છીએ માટે આમતો હળદરને આપણે ઓલ રાઉંડર છે માટે તમે કોઈપણ ઘા હોય કે પછી સૌંદર્ય સમસ્યા તેમા તમને પણ હળદરનો ઉપયોગ એ કરી શકો છો અને આમ તો હળદર એ નેચરલ પેઇન કીલર છે અને એ પછી આ હાડકાનો દુખાવો હોય કે પછી શરદી કે ઉધરસ.

ચેરી

જો તમે તાર્ટ ચેરી એ દુખાવા પર કાબૂ મેળવવામા પણ ઉપયોગી બને છે અને ચેરીમા રહેલા આ ગુણતત્વો એ એન્ટિ ઓક્સિડેંટ તરીકે પણ કામ કરે છે

લાલ દ્રાક્ષ

જો કે આ પેઇન કીલર માટે દ્રાક્ષ એ પ્રખ્યાતતો નથી પણ આ અસરકારક જરૂરથી છે માટે આ દ્રાક્ષના લાલ રંગમા રહેલા તમામ ન્યુટ્રિયંટ્સને કારણે તમને કાર્તિલેજ હેલ્થ એ સુધરે છે અને હાડકા અને પીઠના દુખાવાથી રાહત મેળવવા પણ લાલ દ્રાક્ષ એ ખૂજ એ અસરકારક ફળ છે.

આદું

પેટ દર્દ એ હાડકાના દુખાવા એ છાતીના દર્દથી પણ તમને રાહત આપવામા આદુ એ અસરકારક છે.

નમક

ન્હાવાના પાણીમા તમે ૧૦ થી ૧૫ ચમચી ઉમેરી અને આ પાણીથી રોજ તમારે નહાવાથી ડેડ સેલ્સ એ પણ રીપેર થાય છે.

પેપરમિંટ

પેપરર્મિંટમા આમતો થેરાપીના ગુણો હોવાથી તમને દાતનો દુખાવો અને માથુ દુખવુ અને પેટ કે અપચા જેવી તમામ સમસ્યાને મટાડવા માટે આ પેપરમિંટ એ ઉપયોગી બને છે.

કોફી

કોફીમા રહેલા આ કેફેનથી તમને માનસિક અને શારીરિક દુખ અને દર્દો દૂર થાય છે અને કોફી સેન્સિટિવિટી અને ઇન્ફેકશનથી અને રાહત અપાવે છે પણ જો તમને આ રોજ કોફી પીવાની આદત હોય તો તમને બની શકે છે કે આ નુસખો અહિયા કામ ના કરે.

Comments

comments


6,158 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 × 4 =