તમે બીમાર ન પડવા માંગતા હોઈ તો આ અચૂક વાંચો…

If you fall ill of the dead ... Read

આપણા દેશમાં વર્ષોથી અનેક પરંપરાઓ ચાલતી આવી છે અને આપને તે પરંપરાને અનુસરણ પણ કરતા આવીએ છીએ. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આપણા પૂર્વજો દ્વારા આદિકાળથી ચાલતી પરંપરાનો સીધો સંબંધ આપણા સ્વાસ્થ્ય સાથે છે. કેટલીક એવી પરંપરા છે કે જે ખુશી જ નહિ પરંતુ આપણા સ્વાસ્થ્ય ને પણ સુધારે છે તો આપને જાણીએ કેટલીક પરંપરાઓ વિષે..

કેળાના પાન પર ભોજન કરવું

If you fall ill of the dead ... Read

કેળાના પાન નો લોકો  વિવિધ રીતે ઉપયોગ કરે છે જેમજે, કથા-પૂજનમાં કેળાના પાનથી શણગાર કરવામાં આવે છે અને શ્રી સત્યનારાયણની કથામાં પણ કેળાના પાનનો માંડવો બનાવવામાં આવે છે. આ ઉપરાંત કેળાના પાનનો ઉપયોગ દક્ષિણ ભારતમાં લોકોને કેળાના પાન પર જ ભોજન પીરસાય છે. કેળાના પાન માં ભોજન કરવાથી તેની હરિયાળી આંખોને ઠંડક આપે છે.

ખાતી વખતે વારંવાર પાણી ન પીવું

If you fall ill of the dead ... Read

જમતી વખતે પાણી પીવું તે સ્વાસ્થ્ય માટે નુકશાનકારક છે પાણીથી જ આપણું પેટ ભરાય જાય છે અને ખોરાક પચતો પણ નથી.

હાથથી ભોજન કરવું

If you fall ill of the dead ... Read

હાથીથી ભોજન કરવાથી હાથ નરવા રહે છે અને આંગળીઓની પણ કસરત થઇ છે. આમ કરવાથી બેક્ટેરિયા પેટમાં જતા નથી.

ધી ખાવું જોઈએ

If you fall ill of the dead ... Read

ધી સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે અને તેનાથી વજનમાં પણ ઘટાડો થાય છે અને ધી ખાવાથી વારંવાર ભૂખ લાગતી હોઈ તો તે પણ નથી લાગતી.

Comments

comments


10,129 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 × = 18