આદું ઘણા રોગોને મટાડવા માટે ઉપયોગી

આદું ઘણા રોગોને મટાડવા માટે ઉપયોગી

  • ગળામાં ખરાશ થતાં આદુંના રસમાં મધ મિક્સ કરી ચાટવાથી ગળું ઠીક થઈ જાય છે.
  • કમર અને પીઠમાં દુ:ખાવા થતાં સોંઠનો પાઉડરને તેલમાં શેકી પીઠ અમે કમર પર માલિશ કરતા લાભ થાય છે.
  • ઉબકા થતાં આદું છીણીને તેના પર લીંબૂ નિચોવી અને તેના પર મીઠું છાંટી ચાવવાથી આરામ મળે છે.
  • અપચ થતાં એક ચમચી મધમાં આદુંનો રસ મિક્સ કરી પીવાથી રાહત થાય છે.
  • ક્યારે શરીરના કોઈ ભાગ પર ઘા  લગવાથી( લોહી ના નિકળે તો ) આદું વાટીને ગર્મ કરીને ઘા ના સ્થાને કપડાની મદદથી બાંધી દો. દુ:ખાવામાં આરામ મળશે.
  • કબજીયાત થતાં એક ટુકડો આદું એક મધ્યમ આકારનો કેરીનો પ્લ્પ અને  લીંબૂનો રસ નિચોવી એક પ્યાલામાં મીક્સ કરી પીવાથી આ શિકાયત દૂર થાય છે.
  • પેટમાં ગૈસની શિકાયત થતાં એક ચોથાઈ લીંબૂના રસમાં આદુંનો રસ મિક્સ કરી ચાટવાથી રાહત મળે છે.

આદું ઘણા રોગોને મટાડવા માટે ઉપયોગી

Comments

comments


5,864 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 + = 14