Home / Posts tagged vastu shastra
20,920 views પ્રાચીન કાળથી જ કપૂરને વાસ્તુશાસ્ત્રમાં વિશેષ મહત્વ અને ઉપયોગી માનવામાં આવ્યું છે. હિંદુ ઘર્મમાં આને પવિત્ર માનવામાં આવે છે. જો તમારે આવનાર સંકટથી મુક્તિ, સમૃદ્ધિ, ધન, ખુશી અને શાંતિ મેળવવી હોય તો આના ટોટકા તમારા માટે સારા સાબિત થશે. આ સુગંધિત હોય છે, તેથી વાતવરણમાં સુગંધ ફેલાવે છે અને મગજને શાંતિ મળે છે. આને પૂજા […]
Read More
6,808 views પુત્ર-પુત્રીના લગ્ન માતા-પિતા માટે સપનાથી ઓછા નથી હોતા. વિવાહ, જિંદગીના સૌથી અહેમ પળ હોય છે. હિંદુ શાસ્ત્ર મુજબ આમાં બે આત્માઓનું મિલન થાય છે. પરંતુ આ ક્યારેક ક્યારેક કોઈના માટે સમસ્યા બની જાય છે. જેથી અમુકના લગ્ન નથી થતા અને ઘણી બધી મુશ્કેલીઓ ઉદ્ભવે છે. * જો મંગળ દોષના કારણે તમારા વિવાહમાં વિલંબ થાય છે […]
Read More
14,415 views ઘરમાં તસ્વીર લગાવવાથી ઘર સુંદર લાગે છે અને જોવામાં એમ લાગે કે ઘરમાં કઈક જીવ છે ખરુંને? આપણે ઘરમાં જેવા ચિત્રો રાખીએ તેનો પ્રભાવ પણ આપણા પર થતો હોય છે તે ઘણા ઓછા લોકો જાણતા હોય છે. ઘરમાં વાસ્તુનું વિશેષ મહત્વ હોય છે. અમે તમને જણાવશું કે વાસ્તુ મુજબ ઘરમાં કેવા ચિત્રો રાખવા જોઈએ અને […]
Read More
12,498 views મીઠાનું મહત્વ સમજવા માટે ફક્ત તેનો સ્વાદ જ કાફી છે. મીઠા વગરનું ભોજન ગેમ તેટલું સારું કેમ ન હોય તો પણ કોઈને ન ભાવે. ભોજનમાં મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે એ તો બધા જાણે છે પણ તેના સિવાય આનો ચમત્કારી એટલેકે ટોટકા માટે પણ ઉપયોગ કરવામાં આવે છે. મીઠું ઘણા બધા પ્રકારનું આવે છે જેમકે […]
Read More
12,754 views ભારતમાં ઘર બનાવતી વખતે લોકો વાસ્તુને ઘ્યાનમાં રાખીને બનાવે છે. માનવામાં આવે છે કે આનાથી ઘરની સુખ-શાંતિ જળવાઈ રહે છે અને ઘરમાં સમૃધ્ધી આવે છે. દિશાઓ ના જ્ઞાન ને જ વાસ્તુ કહેવાય છે. આમાં દિશાઓને ઘ્યાનમાં રાખીને ભવન નિર્માણ અથવા ઇન્ટીરીયર ડેકોરેશન કરવામાં આવે છે. ફક્ત વાસ્તુશાસ્ત્ર જ નહિ ચીન નું જાણીતું ‘ફેંગશુઈ’ વિજ્ઞાન ને […]
Read More
9,811 views ઘણીવાર નિરંતર પૈસાના નુક્શાનનું કારણ વાસ્તુ સંબંધી દોષ પણ હોય શકે છે. વાસ્તુના આ ૫ કારણોને ધ્યાનમાં રાખીએ તો આપણે થતા પૈસાના નુકશાનને બચાવી શકીએ છીએ. નાણાં રાખવાની યોગ્ય દિશા ધનમાં વૃદ્ધિ અને બચત માટે આપણે તિજોરીમાં ધન મુકીએ છીએ. તિજોરીને દક્ષિણ દિશામાં એવી રીતે મુકો કે તેનું મોઠું ઉત્તર દિશા તરફ રહે. ધનની વૃદ્ધિ […]
Read More
26,592 views વાસ્તુ એક વિજ્ઞાન છે. જે આપણને જણાવે છે કે ઘર, ઓફીસ અને વ્યવસાય વગેરેમાં કઈ કઈ વસ્તુઓ રાખવી અને કઈ ન રાખવી. આ ઉપરાંત તે આપણને એ પણ જણાવે છે કે કઈ વસ્તુ કઈ દિશામાં રાખવી અને કઈ નહિ, કઈ દિશામાં સુવું અને ક્યાં નહિ તે બધી જ જાણકારીઓ આપણને વાસ્તુ શાસ્ત્ર પૂરી પડે છે. […]
Read More
17,771 views હિંદુ ધર્મમાં માં શંખને વધારે ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે. મોટાભાગે શંખ બધાના ઘરમાં હોય જ છે. જોકે, ઘાર્મિક માન્યતાની સાથે સાથે વિજ્ઞાની દ્રષ્ટિએ પણ શંખને રાખવાના વિવિધ ફાયદાઓ છે. શંખને દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ પોતાના હાથમાં ધારણ કરે છે. સનાતન ધર્મની જો વાત કરવામાં આવે તો ફક્ત સ્પિરિચ્યુઅલી (આધ્યાત્મિક) જ નહિ પણ બીજી અન્ય […]
Read More
8,798 views વાસ્તુશાસ્ત્ર માં ટોટકાઓ નું વિશેષ મહત્વ છે. આનાથી તમારા કાર્યો સિદ્ધ થાય છે, જો આમાં તમને વિશ્વાસ હોય તો. અહી કેટલાક જરૂરી ટોટકાઓ જણાવવામાં આવ્યા છે. * પ્રતિદિન કીડીઓને ભોજન કરાવવાથી દેણું અને સંકટોથી મુક્તિ મળે છે. * એક લીંબુ લઇ માથે સાત વાર ફેરવવું. બાદમાં તેના બે ટુકડા કરીને ડાબા હાથનો ટુકડો જમણી તરફ […]
Read More