ઘરમાં તસ્વીર લગાવવાથી ઘર સુંદર લાગે છે અને જોવામાં એમ લાગે કે ઘરમાં કઈક જીવ છે ખરુંને? આપણે ઘરમાં જેવા ચિત્રો રાખીએ તેનો પ્રભાવ પણ આપણા પર થતો હોય છે તે …
માતા-પિતા અને બાળકનો રિશ્તો અનેરો હોય છે. દરેક માતા-પિતા ને પોતાનું બાળક પ્રાણ થી પણ વધુ વ્હાલું હોય છે. માતા-પિતા હંમેશા એવું ઈચ્છતા હોય છે કે તેનું બાળક …
* 90 % ના રોગો ફક્ત પેટથી જ થાય છે. તેથી પેટમાં કબજીયાત ન રહેવી જોઈએ. * દરેક વ્યક્તિએ ઉઘાડા પગે પ્રતિદિન એક કલાક તો ઘાસમાં ચાલવું જ જોઈએ. * 160 રોગ માત્ર …
બેસ્ટ ગૃહિણી એટલે કે તેને બાળકોથી લઈને પોતાના ઘરના દરેક વ્યક્તિનો ખ્યાલ રાખવાનો હોય છે. મોટાભાગે ભોજન બનાવવામાં બધી જ મહિલાઓ એક્સપર્ટ હોય છે પણ જયારે …
આજકાલ સ્માર્ટફોનનું મહત્વ વધુ ગયું છે અને લોકો પોતાના જીવ કરતા પણ ફોનને અધિક પ્રેમ કરતા હોય છે. પણ જો તે તમારી સાથે ન હોય તો? જો આપણી પાસે સ્માર્ટફોન ન હોય …
જાણો ખાવાની કઈ એવી ચીજો છે જેને સલાડમાં નાખવાથી સલાડ વધારે રોચક, પોષણ(ન્યુટ્રીશન) અને સુંદર બને. કદાચ તમે આ વસ્તુનો ઉપયોગ પહેલા ક્યારેય નહિ કર્યો હોય. …
કુકિંગ કરતા સમયે બધા લોકોથી નાની મોટી મિસ્ટેક થાય છે અને જેને લઈને ભોજન બગડે છે. અહી દર્શાવેલ ઇઝી કુકિંગ ટીપ્સથી તમે રસોઈની રાણી બની શકો છો. * જયારે તમે …
આજ-કાલ ફોન આપણી જિંદગીનો એક અગત્યનો હિસ્સો બની ચુક્યો છે. ફોન વગર ભાગ્યે જ કોઈ રહી શકતા હશે. જો ભૂલથી પણ ફોન પાણીમાં પડી જાય તો ઘણી મોટી મુશ્કેલી સર્જાઈ …
* ચહેરાને ચમકદાર અને એક્ને ફ્રી બનાવવા માટે રોજ લીંબુ ઘસવું. આનાથી તમારી સ્કીન પણ સોફ્ટ બનશે. આ એક નેચરલ અને સૌથી સારો ઉપાય છે. * લીંબુને કોણીમાં ઘસવાથી …
હેલ્થ ખરાબ થઇ જાય અને શરીરમાં સુસ્તી આવે તે કોઈને જ ન ગમે. સ્વાસ્થ્ય ખરાબ થવાને કારણે વ્યક્તિ પરેશાન થઇ જાય છે. સારી રીતે ન કઈ કામ કરી શકે કે પછી ન બરાબર …
લગભગ બધા જાણતા જ હશે કે ચાણક્ય એક બુદ્ધિમાન, ચતુર અને પ્રખ્યાત અર્થશાસ્ત્રી હતા, જે ચંદ્રગુપ્ત મૌર્યના મહામંત્રી હતા. તેમની રાજનીતિ ખુબ જ કુશળ હતી. તેથી …
વાસ્તુશાસ્ત્ર નો સિધ્ધાંત ફક્ત ઘરોમાં જ નહિ ઓફીસ, દુકાનો અને શોરૂમ માટે પણ લાગુ પડે છે. દુકાન કે શોરૂમ માં તમારો ઘંધો મંદ પડી રહ્યો હોય અને તમને સફળતા ન …
* પનીરને સોફ્ટ બનાવવા માટે તેને બે મિનીટ ગરમ પાણીમાં નાખો. આમ કરવાથી પનીર મુલાયમ બની જશે. * બટેટાની છાલ ઉતારવા માટે તેને બાફીને ઠંડા પાણીમાં નાખવા. આમ …
* આજકાલ નાના બાળકોને પણ જલ્દીથી આંખોમાં નંબર આવવા લાગે છે, જે એક સામાન્ય વાત છે. આંખમાં રતાંધળાપણું કોઇપણ ઉમરે અને ક્યારે પણ આવી શકે છે. એટલા માટે આપણા …