ચમત્કાર! 90 કિલોનો આ ભારી-ભરખમ પથ્થરને માત્ર આંગળીના ટેરવે તમે ઉંચો કઈ શકો છો!

ચમત્કાર! 90 કિલોનો આ ભારી-ભરખમ પથ્થરને માત્ર આંગળીના ટેરવે તમે ઉંચો કઈ શકો છો!
14,614 views

કહેવાય છે કે જો ઈશ્વર પ્રત્યે સાચી શ્રધ્ધા અને વિશ્વાસ હોય તો કોઇપણ અસંભવ વસ્તુ સંભવ થઇ જાય છે. દુનિયા એવા-એવા ચમત્કારોથી ભરી પડેલ છે કે જેના વિષે આપણે વિચાર પણ ન કરી શકીએ. તમે 90 કિલોનો ભારી-ભરખમ પથ્થરને માત્ર આંગળીના ટેરવે તમે ઉંચો કઈ શકો છો! કદાચ આવું સાંભળીને તમને નવાઈ લાગે પણ આ […]

Read More

ઘરના મંદિરમાં આ વસ્તુઓનું ઘ્યાન રાખશો તો નહિ આવે દરિદ્રતા

ઘરના મંદિરમાં આ વસ્તુઓનું ઘ્યાન રાખશો તો નહિ આવે દરિદ્રતા
13,460 views

ઘરમાં મંદિરો તો બધા જ બનાવતા હોય છે. પરંતુ, મંદિર સાથે જોડાયેલ વાસ્તુશાસ્ત્ર મુજબના જરૂરી નિયમો ઓછા લોકો જાણતા હોય છે. ઘરમાં બનેલ મંદિરને કારણે જ સુખ અને શાંતિ પ્રદાન થાય છે અને ભગવાનનો અખંડ વાસ ઘરમાં રહે છે. નીચે દર્શાવેલ છે કે ઘરનું મંદિર કેવું રાખવું અને તેના માટે શું-શું કરવું, જેથી દરિદ્રતા લોકોથી […]

Read More

તિરૂપતિ બાલાજી મંદિર સાથે જોડાયેલ ખાસ વાતો, જે તમે નથી જાણતા

તિરૂપતિ બાલાજી મંદિર સાથે જોડાયેલ ખાસ વાતો, જે તમે નથી જાણતા
12,702 views

તિરૂપતિ બાલાજી હિંદુ ધર્મનું સૌથી મોટું મંદિર છે. આંધ્ર પ્રદેશના ચિત્તુર જિલ્લામાં ધન અને સંપત્તિના ઈશ્વર શ્રી તિરુપતિ બાલાજીનું મંદિર સ્થિત છે. આ મંદિર પોતાની ભવ્યતા અને સુંદરતા માટે પ્રખ્યાત છે. આ મંદિર બધા મંદિર કરતા સૌથી વધુ લોકપ્રિય છે. એવું માનવામાં આવે છે કે તિરુપતિ બાલાજીના મંદિરમાં ભગવાન વેન્કટેશ્વર બિરાજમાન છે. અહી તિરુપતિ બાલાજીની […]

Read More

સુખી દાંપત્યજીવન જીવવા માટે પાલન કરો આ વાસ્તુ ટિપ્સનું

સુખી દાંપત્યજીવન જીવવા માટે પાલન કરો આ વાસ્તુ ટિપ્સનું
7,446 views

કહેવામાં આવે છે કે જોડીઓ સ્વર્ગમાં બને છે અને ઘરતી પર તેમનું મિલન થાય છે. અગ્નિને સાક્ષી માનીને જયારે છોકરો-છોકરી સાત ફેરા ફરે છે, ત્યારે તેઓ પતિ-પત્ની બને છે. આ નવજોડા નું જીવન સુખમય બને તે અંગે શયનકક્ષમાં શું-શું રાખવું અને શું નહિ તે અંગે અહી જરૂરી વાસ્તુ ટીપ્સ જણાવી છે. *  શયનકક્ષ માં દર્પણ […]

Read More

હિંદુના શાસ્ત્રો મુજબ પૂજા કરતા સમયે ધ્યાનમાં રાખો આ બાબતો

હિંદુના શાસ્ત્રો મુજબ પૂજા કરતા સમયે ધ્યાનમાં રાખો આ બાબતો
12,152 views

પૂજા કરતા માટે લોકો જરૂરી એવી બધી જ બાબતો કરતા હોઈએ છે જેનાથી પ્રભુ પ્રસન્ન રહે અને તેમની કૃપા આપણા પણ બની રહે. પણ આવી ઘણી બાબત હોય છે જેના વિષે આપણને ખબર નથી હોતી કે આપણે ભૂલી જતા હોઈએ છીએ. બધા ના જ ઘરમાં પોતાના આરાધ્યદેવ નું નાનકડું મંદિર હોય છે. જેમાં આપણે દેવ-દેવીઓની […]

Read More

Marriage કરવામાં વાંધો આવે છે? તો ચોક્કસ અપનાવો આ વાસ્તુ ટીપ્સ

Marriage કરવામાં વાંધો આવે છે? તો ચોક્કસ અપનાવો આ વાસ્તુ ટીપ્સ
6,800 views

પુત્ર-પુત્રીના લગ્ન માતા-પિતા માટે સપનાથી ઓછા નથી હોતા. વિવાહ, જિંદગીના સૌથી અહેમ પળ હોય છે. હિંદુ શાસ્ત્ર મુજબ આમાં બે આત્માઓનું મિલન થાય છે. પરંતુ આ ક્યારેક ક્યારેક કોઈના માટે સમસ્યા બની જાય છે. જેથી અમુકના લગ્ન નથી થતા અને ઘણી બધી મુશ્કેલીઓ ઉદ્ભવે છે. *  જો મંગળ દોષના કારણે તમારા વિવાહમાં વિલંબ થાય છે […]

Read More

જાણો… જનોઈ પહેરવાનું મહત્વ અને તેનાથી થતા જબરદસ્ત ફાયદાઓ

જાણો… જનોઈ પહેરવાનું મહત્વ અને તેનાથી થતા જબરદસ્ત ફાયદાઓ
13,346 views

પૂર્વમાં આઠ વર્ષીય છોકરાને યજ્ઞોપવીત સંસ્કાર આપવામાં આવતા હતા. હિન્દૂધર્મમાં 16 સંસ્કારોને વધારે મહત્વ આપવામાં આવે છે. જનોઈને ધારણ કરવાની ફક્ત પરંપરા જ નહિ પણ વૈજ્ઞાનિક મહત્વની સાથે સાથે સ્વાસ્થ્ય લાભ પણ છે. જનોઈને ઉપવીત, યજ્ઞસૂત્ર, વ્રતબંધન, મોનીબંધન અને બ્રહ્મસૂત્ર પણ કહેવામાં આવે છે. આપણા વેદોમાં પણ જનોઈનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. સામાન્ય ભાષામાં કહેવામાં […]

Read More

જાણો છો.. લોકો તિરુપતિ બાલાજીના મંદિરમાં જ કેમ વધારે દાન કરે છે?

જાણો છો.. લોકો તિરુપતિ બાલાજીના મંદિરમાં જ કેમ વધારે દાન કરે છે?
13,655 views

આંધ્ર પ્રદેશના ચિત્તુર જિલ્લામાં ધન અને સંપત્તિના ઈશ્વર શ્રી તિરુપતિ બાલાજીનું મંદિર સ્થિત છે. એવું માનવામાં આવે છે કે તિરુપતિ બાલાજીના મંદિરમાં ભગવાન વેન્કટેશ્વર બિરાજમાન છે. અહી તિરુપતિ બાલાજીની 7 ફુટ ઊંચી શ્યામવર્ણ ની પ્રતિમા છે. તિરુપતિ બાલાજીનું મંદિર સૌથી ધનાઢ્ય મંદિરોમાંથી એક છે. અહી વર્ષે કરોડો રૂપિયાનું દાન કરવામાં આવે છે  આ મંદિર વાસ્તુકલા […]

Read More

ક્રિસ્ટલ-ટ્રી ઘરાવે છે વાસ્તુશાસ્ત્ર સાથે સબંધ

ક્રિસ્ટલ-ટ્રી ઘરાવે છે વાસ્તુશાસ્ત્ર સાથે સબંધ
6,976 views

ઈશ્વરીય શક્તિ અને પ્રકાશથી ભરપૂર ક્રિસ્ટલનો પ્રયોગ સદીઓથી આપણા સંત અને મહાત્મા અર્થાંત સિદ્ધ વ્યક્તિ પોતાની પ્રાણ ઉર્જાને વિકસિત કરવા માટે તથા નકારાત્મક ભાવનાઓ, વાતવરણ અને રોગોથી બચવા માટે વિવિધ રીતે આનો ઉપયોગ કરતા હતા. વાસ્તુશાસ્ત્ર અનુસાર ક્રિસ્ટલ-ટ્રી ના ઉપયોગથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવે છે. મોટા આકારમાં ગ્લોબલ બિઝનેસમેન ના ડાબી બાજુના ટેબલમાં […]

Read More

શું તમે જાણો છો લગ્નમાં ધાર્મિક વિધિઓ કેમ કરવામાં આવે છે?

શું તમે જાણો છો લગ્નમાં ધાર્મિક વિધિઓ કેમ કરવામાં આવે છે?
16,102 views

આપણા દેશમાં લગ્ન દરમિયાન ઘણી બધી વિધિઓ કરવામાં આવે છે. અમુક લોકો આને અંધવિશ્વાસ મને છે તો કેટલાક લોકો આ વિધિને મૂર્ખ માને છે. પરંતુ, આ વિધિની પાછળ ધાર્મિકતા ની સાથે-સાથે વૈજ્ઞાનિક મહત્વ પણ છે. અમે આજે તમને જણાવવાના છીએ કે, લગ્નની વિધિઓ પાછળ રહેલ મહત્વ વિષે… પીઠી પીઠી વગર લગ્ન અધૂરા માનવામાં આવે છે. […]

Read More

ખબર છે!! મોટા ભાગના મંદિરો ઊંચા પહાડો પર જ કેમ બને છે?

ખબર છે!! મોટા ભાગના મંદિરો ઊંચા પહાડો પર જ કેમ બને છે?
10,815 views

શું તમે ક્યારેય વિચાર્યું છે કે મોટા ભાગના પવિત્ર હિંદુ મંદિરો ઊંચા પહાડો પર જ કેમ બને છે? શું આ કોઈ વૈજ્ઞાનિક રહસ્ય છે? આ મંદિરોને સામાન્ય માણસથી દુર રાખવાના પ્રયાસો કરવામાં આવે છે? આવા ઘણા બધા કારણો છે તો ચાલો જાણીએ… ખરેખર આ મંદિર નહિ પણ શાંત સાધનાનું સ્થળ છે આ કોઈ સામાન્ય સ્થળ […]

Read More

આ છે જરૂરી એવા સિધ્ધ ટોટકાઓ, જેણે ચોક્કસ ટ્રાય કરવા!!

આ છે જરૂરી એવા સિધ્ધ ટોટકાઓ, જેણે ચોક્કસ ટ્રાય કરવા!!
9,687 views

*  લક્ષ્મી પ્રાપ્તિ માટે શુક્રવારે અંધવિદ્યાલય માં ૨૭ સંતરા આંધળા બાળકોને ખવડાવવા. *  પાણી વાળા નારિયેળને માથે ત્રણ વાર ઉલટું ફેરવીને સૂર્યની તરફ રોગી ને જોવા કહેવું. પછી આ નારિયેળને ફોડી નાખવું. આમ કરવાથી રોગ દુર થાય છે. *  પ્રતિદિન હનુમાન ચાલીસા વાંચતા સમયે પિતૃદોષ, રાહુદોષ અને મંગલદોષ વગેરે દુર રહે છે. ઉપરાંત ભૂત-પ્રેતનો સાયો […]

Read More

કરો ભારતીય દર્શનીય સ્થળ ‘હરિદ્વાર’ ના દર્શન અને જાણો તેનો મહિમા…

કરો ભારતીય દર્શનીય સ્થળ ‘હરિદ્વાર’ ના દર્શન અને જાણો તેનો મહિમા…
7,341 views

હરિદ્વાર હિંદુઓ ના ઘાર્મિક સ્થળો માંથી એક છે. હરિદ્વાર એ સ્થળ છે જ્યાં ગંગા નદી પહાડોમાંથી મેદાનોમાં પ્રવેશે છે. હરિદ્વારનું ફક્ત ધાર્મિક મહત્વ જ નથી, ભારતીય સંસ્કૃતિમાં પણ આનું મહત્વ છે. હરિદ્વારમાં સૌથી મોટો ‘કુંભનો મેળો’ પણ આયોજિત કરવામાં આવે છે. હરિદ્વાર નો શાબ્દિક અર્થ, ‘ભગવાન સુધી પહોચવાનો રસ્તો’ થાય છે. ઉતરાખંડની પહાડીઓ વચ્ચે સ્થિત […]

Read More

હિન્દૂ શાસ્ત્રોમાં કેળા ને કેમ શુભ માનવામાં આવે છે? અચૂક જાણો

હિન્દૂ શાસ્ત્રોમાં કેળા ને કેમ શુભ માનવામાં આવે છે? અચૂક જાણો
10,701 views

આપણા દેશમાં વૃક્ષોને પણ પૂજનીય માનવામાં આવે છે. ઘણા વૃક્ષો એવા છે જેની પાછળ કોઈ દંતકથા પણ છે. આમાંથી જ એક છે કેળા. કેળાના ફળ, થડ અને પાંદડાને આપણે પૂજામાં અનેક રીતે ઉપયોગ કરીએ છીએ. કેળા શુભ અને પવિત્રતા નું પ્રતીક છે. કેળાના વૃક્ષમાં દેવગુરુ બૃહસ્પતિ નો વાસ છે. ધર્મશાસ્ત્ર પ્રમાણે સાત ગુરુવારે નિયમિત રૂપે […]

Read More

વાસ્તુશાસ્ત્ર મુજબ આ રીતે તમારા ઘરમાં રાખો તસ્વીરો…

વાસ્તુશાસ્ત્ર મુજબ આ રીતે તમારા ઘરમાં રાખો તસ્વીરો…
14,350 views

ઘરમાં તસ્વીર લગાવવાથી ઘર સુંદર લાગે છે અને જોવામાં એમ લાગે કે ઘરમાં કઈક જીવ છે ખરુંને? આપણે ઘરમાં જેવા ચિત્રો રાખીએ તેનો પ્રભાવ પણ આપણા પર થતો હોય છે તે ઘણા ઓછા લોકો જાણતા હોય છે. ઘરમાં વાસ્તુનું વિશેષ મહત્વ હોય છે. અમે તમને જણાવશું કે વાસ્તુ મુજબ ઘરમાં કેવા ચિત્રો રાખવા જોઈએ અને […]

Read More

ચાલો આજે સૈર કરીએ જૈનના પાવન તીર્થમાં એટલેકે શેત્રુંજયના પાલીતાણામાં….

ચાલો આજે સૈર કરીએ જૈનના પાવન તીર્થમાં એટલેકે શેત્રુંજયના પાલીતાણામાં….
7,659 views

ભારત એક એવો દેશ છે જ્યાં ધાર્મિક વિવિધતા અને ઘાર્મિક સહિષ્ણુતાને કાનુન તથા સમાજ બંને દ્વારા માન્યતા પ્રદાન કરવામાં આવી છે. ભારતના પૂર્ણ ઈતિહાસ દરમિયાન ધર્મનું અહીની સંસ્કૃતિમાં મહત્વપૂર્ણ સ્થાન રહ્યું છે. ભારતમાં જૈન લોકોની જનસંખ્યા 4,225,053 છે. ભારતમાં ઘણા બધા ધર્મોના તીર્થસ્થાનો આવેલ છે. વેલ, આજે અમે તમને જૈન લોકોનું પવિત્ર તીર્થસ્થાન એટલેકે પાલીતાણા […]

Read More

જાણો છો કયાં કારણે શંકર ભગવાન શરીર પર લગાવે છે ચિતાની રાખ?

જાણો છો કયાં કારણે શંકર ભગવાન શરીર પર લગાવે છે ચિતાની રાખ?
9,231 views

અન્ય દેવી-દેવતાઓ જયારે પોતાના શરીર પર વસ્ત્રો, આભૂષણો ધારણ કરે છે જયારે શિવ ચિતાની રાખ લગાવે છે. ભગવાન શિવના દરેક રૂપની પાછળ કોઇને કોઇ રહસ્ય છુપાયેલ છે. તેથી અલગ અલગ પ્રકારના સવાલો થાય એ સામાન્ય છે. શિવ ભગવાન ના દરેક ભક્તો તેમના દરેક રૂપથી નિરાળા છે. શંકર ભગવાન ખુબજ ભોળા છે તેથી તેમને ‘ભોળાનાથ’ ના […]

Read More

પોતાની અપેક્ષામાં કોઈ વ્યક્તિ સારું વર્તન કરે તો તે સારો નહિ તો….

પોતાની અપેક્ષામાં કોઈ વ્યક્તિ સારું વર્તન કરે તો તે સારો નહિ તો….
11,642 views

અભિપ્રાય — (Opinion) *********************** તમે પરસેવે રેબઝેબ છો , ખુબ તરસ લાગી છે પણ ક્યાંય પાણી નથી મળે, એવામાં તમે એક ઝાડના છાયાંમાં થાક ખાવા ઉભા રહો છો ! ત્યાં જ સામે થી એક મકાનના પહેલા માળની બારી ખુલે છે અને તમારી અને તે વ્યક્તિની આંખો મળે છે. તમારી હાલત જોઇને તે વ્યક્તિ તમને પાણી […]

Read More

રમઝાન ના પવિત્ર મહિનામાં રોજા વિષે જાણવા જેવું

રમઝાન ના પવિત્ર મહિનામાં રોજા વિષે જાણવા જેવું
9,062 views

રોજા ચાલુ થઇ ગયા છે. માનવામાં આવે છે કે રમઝાન ના આ મહિનામાં પવિત્ર કુરાન જાહેર થઇ હતી તેથી મુસ્લીમ માટે આ ખાસ મહિનો છે. ઇસ્લામિક કેલેન્ડર મુજબ નવમો મહિનો રમઝાન નો હોય છે. રમઝાન નો મહિનો ઇસ્લામમાં સૌથી પવિત્ર માનવામાં આવે છે. આ મહિનો ગરીબો અને જરૂરતમંદ લોકો માટે સંવેદના નો છે. આ મહિનામાં […]

Read More

આધ્યાત્મનું કેન્દ્ર: દિલવાડા જૈન મંદિર, જાણો એનો ઇતિહાસ

આધ્યાત્મનું કેન્દ્ર: દિલવાડા જૈન મંદિર, જાણો એનો ઇતિહાસ
5,977 views

દિલવાડા જૈન મંદિર પાંચ મંદિરનો સમૂહ છે. આ મંદિર રાજસ્થાનના માઉંટ આબૂ સ્થિત છે. આ મંદિરનું નિર્માણ અગિયારમી અને તેરમી સદી વચ્ચે થયું હતું. આ શાનદાર મંદિર જૈન ધર્મના તીર્થંકરોને સમર્પિત કરે છે. જૈન મંદિર સ્થાપત્ય કલાનો ઉત્કૃષ્ટ નમુનો છે. પોતાની ખૂબસૂરતીની સાથે સાથે આ મંદિર ધાર્મિક ભાવના માટે પણ ફેમસ છે. દિલવાડા જૈન મંદિરનો […]

Read More

Page 1 of 712345...Last »