આ વિચારોને જીવન માં ઉતારશો તો તમારૂ હૃદય હળવું થઇ જશે…!!

આ વિચારોને જીવન માં ઉતારશો તો તમારૂ હૃદય હળવું થઇ જશે…!!
7,641 views

*  પારકી પંચાત કરશો નહી. *  તમામ પરિસ્થિતિ મા શાંત રહેજો. *  કડવા ઘુટડા ગળી જજો. *  કદી જીવ બાળશો નહી. *  તમારા કામકાજના વખાણ બીજા કરે એવું ઝંખશો નહી. *  કોઈની ઈર્ષા કરશો નહી. *  તમે જ તમારી જાતને સુધારો. *  જે અનિવાર્ય હોય તે સહન કરી લો. *  તમારી ફરજ ચુકશો નહી. * […]

Read More