12,670 views ભારતમાં ઘર બનાવતી વખતે લોકો વાસ્તુને ઘ્યાનમાં રાખીને બનાવે છે. માનવામાં આવે છે કે આનાથી ઘરની સુખ-શાંતિ જળવાઈ રહે છે અને ઘરમાં સમૃધ્ધી આવે છે. દિશાઓ ના જ્ઞાન ને જ વાસ્તુ કહેવાય છે. આમાં દિશાઓને ઘ્યાનમાં રાખીને ભવન નિર્માણ અથવા ઇન્ટીરીયર ડેકોરેશન કરવામાં આવે છે. ફક્ત વાસ્તુશાસ્ત્ર જ નહિ ચીન નું જાણીતું ‘ફેંગશુઈ’ વિજ્ઞાન ને […]
Read More
20,399 views ભારતીય વિજ્ઞાન ચાઈનીઝ ફેંગશુઈ સાથે મળતુ આવે છે. આ પ્રાકૃતિક શક્તિઓ ને મનુષ્ય માટે ઉપયોગી બનાવવાની એક કલાત્મક પરંપરા છે. આપણે ઘણીવાર સાંભળીયે છીએ કે ઘરમાં શું રાખવું સારું છે અને શું રાખવું ખરાબ છે. તો અમે તમને જણાવી દઈએ કે ઘરમાં કઈ 6 વસ્તુઓ ન રાખવી જોઈએ. મહાભારતનું ચિત્ર અથવા પ્રતીક મહાભારતને ભારતના ઇતિહાસમાં […]
Read More
17,550 views આમતો કોઇપણ વસ્તુનો ઉપયોગ અથવા ખરીદી કરવાનો સમય તેની જરૂરિયાત પર જ આધાર રાખે છે. પરંતુ, જ્યોતિષ શાસ્ત્રમાં પણ આના અમુક નિયમો બનાવ્યા છે. તો જાણો એ કઈ-કઈ વસ્તુ છે જેને શનિવારના દિવસે ઘરમાં ન લાવવી કે શનિવારે ન ખરીદવી. લોખંડ નો સામાન ભારતીય સમાજમાં આ પરંપરા લાંબા સમયથી ચાલી આવે છે, કે શનિવારે લોખંડથી […]
Read More
6,354 views ભગવાન શંકરને બધા જ લોકો જાણે છે, તેઓ દયાળુ છે અને સાથે જ તેનો ક્રોધ પણ ભયંકર છે. શિવ ભગવાનના ક્રોઘ થી બચવા માટે જો ઘરમાં શિવલિંગ હોય તો તેનો અહી જણાવેલ અનુસાર ખ્યાલ રાખી શકો છો. * શિવલિંગ ને ક્યારેય એવા સ્થળે ન રાખવી જ્યાં તમે પૂજા ન કરતા હોવ. જો તમે આનું પૂજન […]
Read More
9,071 views * ફળ-ફૂલ અને હસતાં બાળકોની તસ્વીરો જીવન શક્તિનું પ્રતિક છે. આને પૂર્વ અને ઉત્તર દિશામાં લગાવવી. * લક્ષ્મી અને કુબેરની તસ્વીર ઉત્તર દિશામાં લગાવવી. આમ કરવાથી ઘનનો લાભ વધી રહે છે. * વાસ્તુ અનુસાર બાથરૂમમાં વાદળી રંગની ડોલ રાખવી. આમાં એકદમ ચોખું પાણી જ ભરવું. આમ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. * શૌચ કરતા […]
Read More