Home / Posts tagged health (Page 3)
19,922 views સ્વાસ્થ્ય માટે પાણી પીવું એ સારી આદત છે. સ્વસ્થ રહેવા માટે આપણે દિવસમાં ઓછામાં ઓછા 8-10 ગ્લાસ પાણી પીવું જોઈએ. આયુર્વેદ માં કહેવામાં આવ્યું છે કે સવારના સમયે તાંબાના વાસણમાં પાણી પીવું એ ખાસ કરીને લાભકારક છે. આ પાણીને પીવાથી શરીરના ઘણા બધા રોગો દવા વગર સારા થઈ જાય છે. આ પાણીથી શરીરમાં રહેલ ઝેરીલા […]
Read More
8,186 views * બાબા રામદેવ મુજબ સર્વાગાસન અને શીર્ષાસન આંખો માટે ફાયદાકારક છે. * કપાલભાતિ અને અનુલોમ-વિલોમ પ્રાણાયામ આંખોની કમ્જોરીએ દુર કરે છે. આ આંખોને અંદરથી એનર્જી લેવલ વધારે છે. * એક્યુપ્રેશર પોઈન્ટ્સને દબાવવાથી પણ આંખોની રોશની વધે છે. સાથે જ આનાથી આંખોંમાં એલર્જીની સમસ્યા, આંખોનું દુખવું, આંખો લાલ થવી અને આંખમાંથી પાણી નીકળવું વગેરે સમસ્યા દુર […]
Read More
17,078 views હેલ્થ ખરાબ થઇ જાય અને શરીરમાં સુસ્તી આવે તે કોઈને જ ન ગમે. સ્વાસ્થ્ય ખરાબ થવાને કારણે વ્યક્તિ પરેશાન થઇ જાય છે. સારી રીતે ન કઈ કામ કરી શકે કે પછી ન બરાબર સુઈ શકે ખરુંને? અહી દર્શાવેલ ટીપ્સ તમને કામમાં આવશે. જાણો આ જાદુઈ ટીપ્સ :- * ડોક્ટર્સની સલાહ છે કે દરેક વ્યક્તિએ સપ્તાહમાં […]
Read More
6,847 views મોટાભાગે ગૃહિણીઓને જયારે શાકભાજી ની કઈ વાનગી બનાવવી હોય ત્યારે તે બનાવીને તેની છાલ ફેંકી દે છે. આજે અમે તમને કયા શાકભાજીની છાલથી કયા-કયા ફાયદાઓ થાય છે તે અંગે જણાવીશું. કદાચ તમે નહિ જાણતા હોવ કે વેજીસ (લીલા શાકભાજી) ખાવાથી શરીરને જેટલો ફાયદો થાય છે તેનાથી પણ વધુ ફાયદો તેના છિલકા ખાવાથી થાય છે. શાકભાજી […]
Read More
6,001 views સામાન્ય રીતે બધા સુકા મેવાઓ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પણ પિસ્તાની વાત અલગ જ છે. આ સ્વાસ્થ્ય માટે ખુબ જ પૌષ્ટિક અને ગુણકારી છે. પિસ્તામાંથી તમને ફાઇબર, પ્રોટીન, વિટામીન સી, ઝીંક, કોપર, પોટેશિયમ, આયર્ન અને કેલ્શિયમ જેવા ગુણકારી તત્વો મળી રહેશે. * વધતી ઉંમર ની સાથે આંખોમાં કમજોરી આવવા લાગે છે. જો તમે નિયમિત રૂપે […]
Read More
9,666 views સારા સ્વાસ્થ્ય માટે કાળા મીઠા યુક્ત પાણી પીવાથી સ્વાસ્થ્ય ઠીક રહે છે. કાળું મીઠું મતલબ કે સિંધવ મીઠું. સિંધવ મીઠું હંમેશા ભારતીય વ્યંજનમાં વપરાય છે. આને અંગ્રેજીમાં ‘રોક સોલ્ટ’ કહેવાય છે. તમને જાણીને નવાઈ લાગશે પણ આમાંથી ૮૦ પ્રકારના પ્રાકૃતિક ખનીજ તત્વો મળી આવે છે, જે સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. આમાંથી સોડિયમ સલ્ફેટ, […]
Read More
11,092 views લાઈફમાં આપણા સ્વાસ્થ્ય સાથે જોડાયેલ ઘણી બધી સમસ્યાઓ આવે છે. તેથી વારંવાર આપણે ડોક્ટર્સ પાસે ન જઈ શકીએ. જો આ સમસ્યાનું સોલ્યુશન આપણને ખબર હોય તો સરળતાથી આપણે આનાથી છુટકારો મેળવી શકીએ છીએ. * જો જયારે ખાતા સમયે વાળ ગળી જવાય તો તે પેટમાં ગયેલ વાળને કાઢી ન શકાય. જયારે આપી સમસ્યા થાય ત્યારે અનાનસ […]
Read More
11,068 views કોઈને પણ કઈક બીમારી હોય તો આપણે તેના ઘરેલું નુસ્ખાઓ શોધી કાઢીએ જ છીએ. મોટા ભાગે લોકો વજન ઘટાડવા માટે સવારે ઉઠતા જ લીંબુ પાણીનુ સેવન કરે છે. લીંબુને પાણીમાં નીચવીને પીવાથી વિટામિન સી, પોટેશિયમ અને ફાઇબર પ્રાપ્ત થાય છે. જોકે, આનું વધારે પડતું સેવન કરવાથી તેની સાઈડ ઈફેક્ટસ પણ થાય છે. વધારે લીંબુ પાણી […]
Read More
10,706 views ફક્ત હસવાથી જ સ્વાસ્થ્ય ને ફાયદાઓ નથી થતા, પરંતુ રડવા થી પણ તમને ઘણા ફાયદાઓ થશે. દુર્ભાગ્ય થી આપણી બધી ભાવનાઓ એક સમાન નથી હોતી, તેથી આપણને ક્યારેક રડવું આવે છે તો ક્યારેક શાંતિ મળે છે. એવું જરૂરી નથી કે જયારે આપણે સેડ હોઈએ ત્યારે જ આંખ માંથી આંસુ નીકળે. પણ જયારે આપણે ખુશ, ગુસ્સામાં […]
Read More
14,105 views ગુલાબથી બની જાઓ ગુલાબી ગુલાબી ગુલાબને ફૂલોના રાજા કહેવામાં આવે છે. રંગ અને સુંદરતાની સાથે સાથે તેમાં સુગંધ પણ બેજોડ રહેલી છે. ગુલાબના સુંદર ફૂલની પાખડીમાં અસંખ્ય ગુણ સમાયેલ છે. ત્વચાને સુંદર રાખવા માટે અને શરીરની તંદુરસ્તી જાળવવામાં માટે ગુલાબ ઉપયોગી છે. ગુલાબની પાખડીમાં વિટામીન ઈ અને કે રહેલ છે, જે સ્કીનને તંદુરસ્ત રાખવા માટે […]
Read More
27,432 views માથાનો દુખાવો, શરદી, ઉધરસ, નાક, છાતી અને ગળામાં દુખાવો છે થાય એટલે આપણે મોટા ભાગે વેપોરબ નો જ યુઝ કરતા હોઈએ છીએ. ત્યારબાદ જ આપણને શાંતિ મળે છે. આને તમે ફક્ત બીમાર થવા પર જ નહિ પણ અલગ જગ્યાએ અલગ રૂપે પણ વાપરી શકો છો. બીમારીને દુર કરવા સિવાય પણ તમે આનો અલગ પ્રકારે કઈક […]
Read More
11,279 views * પેટમાં થતા દુઃખાવાને રોકવા માટે એક ગ્લાસ પાણીમાં અડધું લીંબુ નીચોવીને તેમાં ચપટી મીઠું, ચપટી પીસેલું જીરું અને ચપટી પીસેલ અજમા નાખીને પીવાથી પેટનો દુઃખાવો દુર થાય છે. * મધ અને લીંબુના રસથી શરદી અને તાવ માં રાહત મળે છે. લગભગ એક ચમચી લીંબુના રસમાં બે ચમચી મધ મેળવીને એક ગ્લાસ હુંફાળા પાણીમાં નાખીને […]
Read More
8,751 views તમે આજ સુધી ઘણી જગ્યા એ સાંભળ્યું કે વાંચ્યું હશે કે ‘an apple a day keeps the doctor away’ રોજ એક સફરજન ખાવાથી તમારે ક્યારેય ડોક્ટર પાસે નહિ જવું પડે. પરંતુ શું તમે જાણો છો રોજ એક કાચુ કેળું ખાવાથી તમે જીવન ભર સમગ્ર રીતે સ્વસ્થ રહી શકો છો. કેળા ને તમારી દિવસ ચર્યામાં શામેલ […]
Read More
11,878 views * ફીટ ટાઈ બાંધવાથી આંખની રોશની પર નકારાત્મક પ્રભાવ પડે છે. * ફ્રીઝમાં મુકેલ વધારે ઠંડી વસ્તુ ખાવાથી આંતરડાઓ સકડાઈ જાય છે. * પેટ બહાર નીકળવાનું સૌથી મોટું કારણ ખુરશીમાં બેસી ભોજન કરવું અને જમ્યા બાદ તરત પાણી પીવું એ છે. * સવારે ઉઠીને તરત જ વાસી મોઢે રાત્રે તાંબાના લોટામા કે તાંબાના વાસણમાં મુકેલા […]
Read More
19,496 views * આજકાલ નાના બાળકોને પણ જલ્દીથી આંખોમાં નંબર આવવા લાગે છે, જે એક સામાન્ય વાત છે. આંખમાં રતાંધળાપણું કોઇપણ ઉમરે અને ક્યારે પણ આવી શકે છે. એટલા માટે આપણા શરીરનું નાજુક અંગ એટલેકે આંખની કેર કરવી જરૂરી છે. ઈશ્વરે બનાવેલ આ દુનિયાને જોવાનું એકમાત્ર માધ્યમ આંખ જ છે. * આંખોની યોગ્ય રીતે કાળજી ન કરવી, […]
Read More
11,710 views ગાજરનું સેવન કરવું એ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. ગાજરમાં ઘણા બધા સ્વાસ્થ્ય સંબંધી ગુણો રહ્યા છે. તમે આનું સેવન જ્યુસ બનાવી કે સલાડમાં નાખીને કરી શકો છો. તમને ફક્ત સફરજન જ નહિ પણ ગાજર પણ દવાખાના થી દુર રાખે છે. આનાથી આંખમાં જોવાની ક્ષમતામાં વધારો થાય છે. ચાલો જાણીએ આના સેવનથી થતા […]
Read More
11,264 views દુનિયામાં ઘણી બધી વસ્તુઓ એવી અજીબોગરીબ છે જેના વિષે આપણે વિચારી પણ નથી શકતા. ચાલો જાણીએ આ અજીબ સ્ટોરી વિષે… દુનિયામાં તેલનું નિર્માણ કરનાર પ્રમુખ દેશોમાંથી એક અજરબેજાન ના (ઈરાન પાસે સ્થિત) નાફતલાન શહેરમાં એક એવું હેલ્થ સેન્ટર ખુલ્યું છે જ્યાં લોકો પાણીથી નહિ પણ ક્રુડ ઓઈલ થી બાથટબમાં સ્નાન કરે છે. ખરેખર, આ ક્રુડ […]
Read More
11,634 views ૧. જો તમને પેઢાંમાં દુ:ખાવો હોય તો લવિંગનો પ્રયોગ કરી શકાય છે. અડધી ચમચી લવિંગને પીસીને તેનો પાઉડર બનાવી લ્યો અને તેમાં ઓલીવ ઓઈલના થોડા ટીપા ઉમેરી લગાઓ. લગભગ 5 મિનીટ સુધી આને રાખો અને ત્યારબાદ ગરમ પાણીથી સાફ કરવું. ૨. એલોવેરા ના જેલને પેઢાંમાં લગાવવાથી આરામ મળે છે. ૩. મીઠું તો બધા ઘરમાં અને […]
Read More
7,732 views * સવારે ઉઠીને કેવું પાણી પીવું જોઈએ? હલકું ગરમ * પેટ ભરીને ભોજન ક્યારે કરવું? સવારમાં * સવારે ભોજન સાથે શું પીવું જોઈએ? જ્યુસ * બપોરના ભોજન સાથે શું પીવું જોઈએ? છાશ કે લસ્સી * ફ્રીઝ માંથી કાઢેલ વસ્તુઓને ક્યારે ખાવી જોઈએ? ૧ કલાક બાદ * રાત્રે કેટલું ભોજન કરવું જોઈએ? ના બરાબર * બપોરના […]
Read More
17,895 views ચા આપણી લાઈફનો મુખ્ય ભાગ છે. આજના સમયમાં સ્ટ્રેસ ફ્રી રહેવા માટે ટી ને વધારે મહત્વ આપવામાં આવે છે. આનાથી માઈન્ડ રીફ્રેશ થઇ જાય છે. જોકે, તમે રોજ આદુંવાળી કે ગ્રીન ટી પીતા જ હશો. પણ ક્યારેય લવિંગ યુક્ત ચા પીધેલી છે. જો નહિ તો અહી જણાવેલ ફાયદાઓ જાણીને તમે ચોક્કસ તેને પીશો. * જયારે […]
Read More
Page 3 of 7«12345...»Last »