Home / Posts tagged Festival
5,404 views દેવ દિવાળીના પછીના દિવસે ભાઈ બીજનો તહેવાર આવે છે. ભાઈ બીજ નો તહેવાર એ ભાઈ બહેનના સ્નેહનો ફેસ્ટીવલ છે. કહેવામાં આવે છે કે ‘જાન’ કહેવા વાળી ગર્લફ્રેન્ડ નો હોય તો કાઈ વાંધો નહિ પણ… ‘ઓય હીરો’ કહેવા વાળી એક બહેન તો ચોક્કસ હોવી જ જોઈએ. ભાઈ બીજને ‘યમ દ્રિતીય’ પણ કહેવાય છે. શાસ્ત્રો અનુસાર કાર્તિક […]
Read More
7,061 views દિવાળી એટલેકે દીપાવલી ના તહેવારને ‘રોશની નો તહેવાર’ કહેવામાં આવે છે. દરવર્ષે મનાવવામાં આવતો આ પ્રાચીન હિંદુ ધર્મનો ફેસ્ટીવલ છે. દિવાળી ભારતનો સૌથી મોટો તહેવાર છે. ભારતમાં મનાવવામાં આવતા દિવાળીનું સામાજિક અને ઘાર્મિક બંને રીતે મહત્વ છે. માનવામાં આવે છે કે દિવાળીના દિવસે સવારે વહેલા ઉઠી ન્હાઈને વિષ્ણુ અને લક્ષ્મીજીની પ્રતિમાને કમળના ફૂલથી અને પીળા […]
Read More
7,169 views જન્માષ્ટમી ના દિવસ ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થાય છે. આને ફક્ત ભારતમાં જ નહિ પણ વિદેશમાં રહેતા અને કૃષ્ણમાં આસ્થા રાખતા લોકો પર આ ફેસ્ટીવલને ધામધૂમ અને ઉલ્લાસથી મનાવે છે. આ હિંદુ ઘર્મના મોટા તહેવારો માંથી એક છે. આ દિવસે કૃષ્ણની જન્મભૂમિ ‘મથુરા’ માં પણ લોકો દર્શન કરવા જાય છે. આ પાવન દિવસે લોકો ઉપવાસ કરે […]
Read More
6,771 views શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે કોઈ શહેર બરફ થી બનેલ હોય? આવું સાંભળવામાં જ બધા ને અજીબ લાગે. જોકે, આ કોઈ ફેક નથી પણ અસલી બરફ થી બનેલ શહેર છે. ચાઈના ના બીજિંગ શહેરમાં આ તહેવાર મનાવવામાં આવે છે. ખરેખર, ચીનમાં દરવર્ષે શિયાળામાં ‘હરબિન ઇન્ટરનેશનલ આઈસ એન્ડ સ્ને’ નામનો ફેસ્ટીવલ આયોજીત કરવામાં આવે […]
Read More
5,921 views હોલિકાનું દહન કેમ કરવામાં આવે છે તેના અંગે એક સ્ટોરી પ્રચલિત છે. જેણે ઘણા ખરા લોકો નથી જાણતા. સ્ટોરી ચાહે પૌરાણિક હોય, ઘાર્મિક હોય કે પછી સામાજિક, દરેક કહાનીઓ માંથી આપણને કઈને કઈ તો શીખતા મળે જ છે. હોળીને ‘જીવનના રંગોનો તહેવાર’ કહેવામાં આવે છે. ખરેખર, હોળી મનાવવા પાછળ એક પૌરાણિક માન્યતા છે. માન્યતા અનુસાર […]
Read More
5,653 views આપણા ભારત દેશમાં દરેક પ્રસંગ માટે એક અલગ તહેવાર છે. ભારતને તહેવારોનો દેશ માનવામાં આવે છે. આને દેશમાં અલગ રીતે મનાવવામાં આવે છે એટલેકે બધા તહેવારોથી અલગ. આમાં કલરનું વધારે મહત્વ હોય છે. ઉત્સાહ, ઉમંગ અને ઉલાસ સાથે લોકો આ તહેવારની ઉજવણી કરે છે. આ દિવસે તમને દરેક શેરીઓ રંગોથી કલરફૂલ જોવા મળશે. હોળીના તહેવારમાં […]
Read More
7,687 views શીવરાત્રી હિંદુઓનો એક વિશેષ તહેવાર છે. આપણા સમાજમાં મોટાભાગ ના લોકો ભગવાન શિવના ઉપાસક છે. તેથી શીવરાત્રીને ઘણા ધામધૂમથી મનાવવામાં આવે છે. આ દરવર્ષે ફાગણ મહિનામાં મનાવવામાં આવે છે. માનવામાં આવે છે કે સૃષ્ટિના પ્રારંભમાં આ દિવસે મધ્યરાત્રીએ ભગવાન શંકરનો બ્રહ્માથી રુદ્રના રૂપે અવતાર થયો હતો. પ્રલયની વેળાએ આ દિવસે પ્રદોષના સમયે ભગવાન શિવ તાંડવ […]
Read More
9,592 views વેલેન્ટાઇન ડે….. એટલે એક દિવસ બે પ્રેમીઓના નામે…. હા, આ એજ દિવસ છે જેણે બે પ્રેમીઓને ડેડીકેટ કરવામાં આવે છે. લોકો ફેબ્રુઆરી મહિના ની ઘણા સમયથી રાહ જોતા હોય છે કારણકે આમાં પ્રેમીઓ ના અલગ-અલગ દિવસોનું આગમન થાય છે. અને એમાં પણ સૌથી વધારે રાહ તો ૧૪ ફેબ્રુઆરી ની જ જોવામાં આવે છે. કારણકે આને […]
Read More
6,564 views ટેડીને પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે. વેલેન્ટાઇન ડે ની આગળ આ બધા રોમેન્ટિક દિવસો આવે છે. બાદમાં વેલેન્ટાઇન ડે આવે છે. નારાજ ને મનાવવા, દિલની નજીક લાવવા, પ્રેમનો ઈઝહાર કરવા માટે ટેડી બીયરનો ઉપયોગ કરવામાં આવે છે. આને બર્થડે, પાર્ટીમાં અને કોઈને ગિફ્ટ આપવા આવે છે. ટેડી બીયર નું નામકરણ અમેરિકાના પ્રેસિડેન્ટ ‘ટેડી રૂઝવેલ્ટ’ ના […]
Read More
5,005 views ઉત્તરાયણ ને મકરસંક્રાંતિ ના નામે પણ ઓળખવામાં આવે છે. આને પુરા ભારતમાં મનાવવામાં આવે છે. જોકે, સૌથી વધુ તો આપણા ગુજરાતમાં ઉજવવામાં આવે છે. આ હિંદુ ઘર્મનો મુખ્ય ફેસ્ટીવલ છે. આ દરવર્ષે ૧૪ મી જાન્યુઆરી એ આવે છે. આ દિવસે સૂર્યની ઘનુ રાશી મકર રાશિમાં પ્રવેશે છે એટલે આને ‘મકરસંક્રાંતિ’ કહેવામાં આવે છે. પોષ મહિનામાં […]
Read More
7,005 views દિવાળીના પછીના દિવસને ‘બેસતું વર્ષ’ કહેવામાં આવે છે. આ દિવસ ‘કારતક સુદ એકમ’ નો દિવસે હોય છે. આને ‘નવું વર્ષ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુજરાતીમાં જે રીતે મહિનાનાં પ્રથમ દિવસને પડવો અને બેસતો મહીનો કહેવાય છે તે જ રીતે વર્ષનાં પ્રથમ દિવસને ‘બેસતું વર્ષ’ કહેવાય છે. આ દિવસ થી ‘વિક્રમ સંવત’ અને ‘જૈન વિર સંવત’ નું […]
Read More
8,526 views ૫ સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી આવી રહી છે. આ પર્વ માટે દેશમાં સમગ્ર લોકો રાહ જોઈ રહ્યા છે. ભારતમાં ગણેશ ચતુર્થીનું ખુબજ આધ્યાત્મિક મહત્વ છે. ગણેશ ચોથનો એટલેકે ગણેશ ચતુર્થી નો તહેવાર વિક્રમ સંવતની ભાદરવા સુદ ૪ના રોજ મનાવવામાં આવે છે. આ દિવસમાં યોગ્ય સમયે અને મુહુર્ત જોઇને બાપ્પાની પૂજા કરવામાં આવે તો લોકોની દરેક મન્નતો […]
Read More
6,697 views રંગ-બેરંગી પતંગોથી સજેલું ખીલેલું આકાશ, ઉતરાયણમાં ખીલેલા નારંગી સૂર્ય દેવતા, તલ-ગોળની મીઠી ભીની સુગંધ અને દાન પુણ્ય કરવાની ઉદાર ધાર્મિકતા. આજ ઓળખ છે ભારતના અનોખા અને ઉમંગથી ભરેલ પર્વ મકરસંક્રાંતિ ની. મકરસંક્રાંતિ એટલેકે સૂર્યની દિશા પરિવર્તન, મોસમ પરિવર્તન, હવા પરિવર્તન અને મનનું પરિવર્તન. મનને મોસમ સાથે ઊંડા સંબંધ છે. આજ કારણ છે કે જયારે મોસમ […]
Read More