Home / Posts tagged adhyatm (Page 7)
10,635 views ભગવાનના વ્રત કરવાના અને જરૂરી કામો કયા દિવસે કરવા તે અંગે અલગ અલગ દિવસો બતાવવામાં આવ્યા છે. માનવામાં આવે છે જો કોઈ કામ તમે કરતા હોવ અને યોગ્ય સમયે તે પૂર્ણ થાય કે પછી કરવામાં આવે તો તેનું ફળ સારું મળે છે. જ્યોતિષ સપ્તાહના સાત દિવસે પ્રકૃતિ અને સ્વભાવ બતાવવમાં આવ્યા છે. જો આના અનુસાર […]
Read More
9,475 views જનરલી બધાના ઘરના મંદિરમાં મોરનું આખું પીંછુ લોકો રાખતા હોય છે. પણ આનાથી શું-શું ફાયદો થાય એ અંગે લોકો ઓછુ જાણતા હોય છે. હિંદુ ઘર્મની માન્યતા અનુસાર જો ઘરમાં મોરપિચ્છ રાખવામાં આવે તો ઘરનો અમંગળ ટળે છે. વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં પણ આનું ઘણું મહત્વ જણાવવામાં આવ્યું છે. મોરના સુંદર એવા મોરપિચ્છ ને ભગવાન શ્રીકૃષ્ણ […]
Read More
5,392 views આજે અમે તમને જે મંદિર વિષે જણાવવાના છીએ તે સાધારણ મંદિર નથી બધા મંદિરો કરતા આ મંદિર ભિન્ન છે. આમ તો ભારતમાં દેવીઓના ઘણા બધા સિદ્ધ મંદિરો છે અને બધાની ખાસિયત પણ અલગ જ છે. ઘણીવાર આપણી આંખે એવી વસ્તુઓ જોઈ હોય છે જેણે આંખ પણ ભરોસો નથી કરી શકતી. તેવી જ કઈક ઘટના અહી […]
Read More
7,043 views હિંદુ ધર્મના ગ્રંથ અનુસાર ગાયમાં 33 કરોડ દેવતાઓનો વાસ થાય છે. તેથી ગાયને પવિત્ર પશુ માનવામાં આવે છે અને તેનું પૂજન કરવામાં આવે છે. હિંદુઓ માં જયારે પણ કોઈ શુભ કાર્ય જેમકે કોઈના લગ્ન કરવાના હોય તો પંડિત વિધિઓ કરતા સમયે છાણને સળગાવે છે એમ અલગ અલગ રીતે વપરાય છે. શાસ્ત્રો અનુસાર ગાયના મુખવાળા ભાગને […]
Read More
9,035 views ઇસ્લામિક ધર્મ વિષે લોકો ખોટી ધારણાઓ કરી રહ્યા હોય છે. ઇસ્લામ એક એવો ધર્મ છે જેને લોકોએ બરાબર સમજ્યો નથી અને તેમની મૂળ વાતો જાણતા નથી. ખરેખર, ઇસ્લામ નો અર્થ શાંતિ અને માનવતા ને પ્રેમ કરવાનો છે. ચાલો જાણીએ ઇસ્લામિક ધર્મ વિષે રસપ્રદ વાતો… * અરબ દેશોમાં રહેતા બધા લોકો મુસ્લિમ નથી. આમાંથી ક્રિશ્ચન, બૌદ્ધ, […]
Read More
8,957 views ભગવાન શિવને સૃષ્ટિ ચલાવનાર માનવામાં આવે છે. તેઓ પોતાના રોદ્ર રૂપ માટે જાણીતા છે તો તેઓ સૃષ્ટિનો સંહાર પણ કરે છે. કહેવામાં આવે છે કે સનાતન ઘરમાં શંકર ભગવાનનું વિશેષ મહત્વ છે. દુનિયાભારમાં ભગવાન શંકરના કરોડો ભક્તો છે. ભગવાન શિવ જેટલા તરલ છે તેટલા જ રહસ્યમય પણ છે. જો શંકર ભગવાન ચાહે તો સમગ્ર બ્રહ્માંડની […]
Read More
8,472 views આજ સુધી તમે ઘણા બધા મંદિરોના દેવીય ચમત્કાર વિષે જાણ્યું હશે અને વાંચ્યું હશે, તેમાંથી જ એક છે આ મંદિરનો ચમત્કાર. આજે અમે તમને જે મંદિર વિષે જણાવવાના છીએ તેના વિષે સાંભળીને તમે આચંભીત થઇ જશો. તો ચાલો જાણીએ આ ચમત્કારી અને પવિત્ર મંદિર વિષે… આ મંદિર આપણા ગુજરાત રાજ્યના બોટાદ શહેર પાસે આવેલ સારંગપુરનું […]
Read More
9,430 views વિષ્ણુપુરાણમાં કહેવાયું છે કે શ્રદ્ધા તથા ભક્તિથી કરેલ શ્રાધ્યથી પિતૃની સાથે બ્રહ્મા, ઈન્દ્ર, રુદ્ર, બંને અશ્વની કુમાર, સૂર્ય, અગ્નિ, વાયુ, વિશ્વદેવ, હવા, પક્ષીઓ, મનુષ્યો, પ્રાણીઓ, સરિસૃપ, પિતૃગણ, ઋષિઓ તથા સમસ્ત ભૂત પ્રાણીઓ સંતુષ્ટ થાય છે. શ્રાધ્ય દરમિયાન ઘરના દ્રવ્યથી દેવતાઓ, અન્નથી આપણા નિર્વાસિતો, મહેમાન તથા ભિક્ષુકોને ભિક્ષા આપીને તેમને પ્રસન્ન કરવા. આમ કરવાથી યશ, સમર્થન […]
Read More
10,202 views સંપૂર્ણ દેશમાં હાલમાં ગણપતિ વિસર્જનની તૈયારીઓ ચાલી રહી છે. દસ દિવસની ગણપતિની સ્થાપના કર્યા બાદ અગિયારમાં દિવસે તેમનું વિસર્જન કરવામાં આવે છે. જયારે તમે ગણેશ વિસર્જન કરો ત્યારે તેની પ્રતિમાને ફેકો નહિ પણ પુરા આદર અને સમ્માન સાથે વસ્ત્ર અને સમસ્ત સામગ્રી સાથે ઘીરે ઘીરે નદીમાં વહાવો. જયારે ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવે છે ત્યારે […]
Read More
10,369 views દુનિયાભરમાં મુસલમાનોમાં મનાવવામાં આવતો લોકપ્રિય ઇદ નો તહેવાર પવિત્ર રમજાન મહિનાના અંતમાં આવે છે. “ઇદ” એક અરબી ભાષા છે જેનો અર્થ પાછા ફરવું એવો થાય છે. ઇદમાં સામાન્ય રીતે સમુહમાં ખુશિયા મનાવવાનો તેમજ ઇન્સાનો વચ્ચે ભાઈચારા ની ભાવના સંચાર કરવાનો એક અનોખો અમુલય અવસર હોય છે. ઈદના પવિત્ર તહેવારમાં સવારથી જ અનોખો ખુશીઓનો માહોલ જોવા […]
Read More
8,334 views ભારતીય હિંદુ સંસ્કૃતી માં દરેક મંગલમયકાર્ય ના પ્રારંભમાં વિઘ્નહર્તા એવા ગણપતીદાદા ના પૂજનથી જ “શ્રી ગણેશ” થાય છે. નાના નાના બાળકો, યંગ સ્ટાર્સ કે પછી વૃધ્ધો, બધા જ ગણપતી ની સ્થાપના કરવા માટે આનંદ ઉલ્લાસ સાથે જોડાઈ જાય છે. ગણેશ ચતુર્થી થી લઈને આનંદ ચૌદશ સુધી આ ૧૦ દિવસ સમગ્ર વાતાવરણ એક ગણેશ ઉત્સવમાં ફેરવાઈ […]
Read More
6,490 views ભગવાન ગણેશની પૂજા કરવાથી આપણા બધા જ કામ મંગળ થાય છે. ભગવાન ગણેશજીને પ્રસન્ન કરવા માટે લોકો અલગ અલગ વસ્તુઓ કરે છે. ધાર્મિક ગ્રંથો અનુસાર ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિનો ઉપવાસ કરવાથી આપણી મનોકામનાઓ પૂર્ણ થાય છે. ગણેશજીને બધા વિઘ્નો હરનારા અને રિદ્ધિ-સિદ્ધિના દાતા માનવામાં આવે છે. આ ભગવાનને દુઃખોના પાલનહાર માનવામાં આવે છે. હિંદુ ઘર્મના […]
Read More
8,531 views ૧. ગોલ્ડન ટેમ્પલના નિર્માણ માટે જમીન મુસ્લિમ શાસક અકબરે દાન માં આપી હતી. ૨. આ ટેમ્પલનો પાયો (નીવ) સાઈ મિયાન મીર નામના એક મુસ્લિમ સંતે નાખ્યો હતો. ૩. મહારાજા રણજીત સિંહેમંદિર નિર્માણ માટે ૨ શતાબ્દી બાદ અહીની દીવાલો પર સોનું ચડાવ્યું હતું. ૪. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ સરકારે જીત માટે અહી અખંડ પાઠ કરાવ્યો હતો. […]
Read More
8,949 views શંકર ભગવાનનો અભિષેક કાચા દૂધથી કરવામાં આવે છે અને કૃષ્ણને માખણનો ભોગ ચઢાવવામાં આવે છે. એક જ વસ્તુના આ બે રૂપ પાછળ ખાસ કારણ છુપાયેલ છે. દેવી-દેવતાઓને પૂજા દરમિયાન વિવિધ વસ્તુઓનો ભોગ ચઢાવવામાં આવે છે. શ્રી કૃષ્ણ અને ભગવાન શિવના પૂજનમાં સમાનતા છે. જોકે, ખુબ ઓછા લોકો આ વસ્તુને જાણે છે. શ્રી કૃષ્ણ અને શિવ […]
Read More
7,022 views मांस का मूल्य ………. मगध के सम्राट् श्रेणिक ने एक बार अपनी राज्य-सभा में पूछा कि- “देश की खाद्य समस्या को सुलझाने के लिए सबसे सस्ती वस्तु क्या है? ” मंत्रि-परिषद् तथा अन्य सदस्य सोचमें पड़ गये। चावल, गेहूं, आदि पदार्थ तो बहुत श्रम बाद मिलते हैं और वह भी तब, जबकि प्रकृति का प्रकोप […]
Read More
7,150 views ऑस्ट्रेलिया के वाइटर शहर में भी कुदरती गुंफा के अंदर अमरनाथ के जैसा लेकिन अमरनाथ से भी चार गुना बडा बर्फ का पिंड बन जाता है। वहां भी वहां के लोग दर्शन करने जरूर जाते है, यहाँ पर भी अमरनाथ यात्रा जैसा स्वर्गीय अनुभव भक्तोंको मिलता है | મોકલનાર વ્યક્તિ Henna Kanani
Read More
Page 7 of 7« First«...34567