Home / Posts tagged adhyatm (Page 5)
13,485 views આ દરગાહ મુંબઈના વર્લી સમુદ્રતટના એક નાના દ્વીપ પર આવેલ છે. લોકોનું કહેવું છે કે સંત હાજી અલી અને તેમને ભાઈ પોતાના માતાની અનુમતિથી ભારત આવ્યા અને તે મુંબઈના વર્લી વિસ્તારમાં રહેવા લાગ્યા. એકવાર હાજી અલીના ભાઈ ઘરે જવા તૈયાર થયા ત્યારે હાજી અલીએ તેમના માતાને પત્ર લખ્યો કે તે ભારતમાં જ રહેશે અને ભગવાનની […]
Read More
8,947 views હિંદુ ઘર્મમાં અલગ અલગ માન્યતાઓ છે. જેમાં દાનની માન્યતા પણ વિશેષ છે. હિંદુ ઘર્મ અનુસાર દરેક વ્યક્તિ એ કોઈને કોઈ મોકે પોતાના અનુકુળ દાન કરવું જ જોઈએ. આનો સીધો સબંધ આધ્યાત્મિકતા સાથે જોડાયેલ છે. દાન ત્રણ પ્રકારના હોય છે, નિત્ય દાન, નૈમિત્તિક દાન અને કામ્યા દાન. જયારે આપણે કોઈને કોઈ વસ્તુનું દાન આપીએ છીએ ત્યારે […]
Read More
18,215 views સમય ગતિશીલ છે, તે જેમ જેમ વ્યતીત હોય છે તેમ તેમ તેમાં પરિવર્તન આવતું આવે છે. શાસ્ત્રોમાં ખાવા પીવામાં એવી રીતે બદલાવ કરવો અને કેમ કરવો વગેરે વસ્તુઓ જણાવવામાં આવે છે. આપણું જીવન ચક્ર પંચતત્વ પર આધારિત છે. પાણી, આગ, હવા, જમીન અને આકાશ જ સંપૂર્ણ બ્રહ્માંડનું મૂળ છે. * શાસ્ત્રોમાં માનવ કલ્યાણથી ઘણી વાતો […]
Read More
6,185 views પુરીનું જગન્નાથ ધામ ચાર ધામની યાત્રામાંથી એક છે. આ મંદિરમાં ભગવાન જગન્નાથની સાથે તેમના મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા વિરાજમાન છે. હિંદુ ઘર્મની પ્રાચીન અને પવિત્ર ૭ નગરીઓમાં ઓડીસા રાજ્યના સમુદ્રકિનારે પૂરીમાં આવેલ મંદિર પણ શામેલ છે. આ મંદિર ૪ લાખ વર્ગ ફૂંટ જેટલા શાનદાર એરિયામાં ફેલાયેલ છે, જેની ઉંચાઈ લગભગ ૨૧૪ ફૂંટ છે. […]
Read More
8,971 views આશિર્વાદ એક એવો પ્રભાવ છે જે કોઈના પણ જીવનને પૂરી રીતે બદલી નાખે છે. વરદાન સાથે જોડાયેલ ઘણી બધી ઘટનાઓ આપણા પુરાણોમાં જોડાયેલ છે. તમે એવું સાંભળ્યું જ હશે કે પ્રાચીન સમયમાં ઋષિ-મુનીઓ જયારે કોઈના પર ક્રોધિત થતા ત્યારે તેને શ્રાપ આપતા. અને જો કોઈની પર પ્રસન્ન થાય તો તેને આશીર્વાદથી સુખી કરતા કરતા. માનવામાં […]
Read More
17,775 views હિંદુ ધર્મમાં માં શંખને વધારે ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે. મોટાભાગે શંખ બધાના ઘરમાં હોય જ છે. જોકે, ઘાર્મિક માન્યતાની સાથે સાથે વિજ્ઞાની દ્રષ્ટિએ પણ શંખને રાખવાના વિવિધ ફાયદાઓ છે. શંખને દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ પોતાના હાથમાં ધારણ કરે છે. સનાતન ધર્મની જો વાત કરવામાં આવે તો ફક્ત સ્પિરિચ્યુઅલી (આધ્યાત્મિક) જ નહિ પણ બીજી અન્ય […]
Read More
7,375 views કલાકૃતિઓનો ઉત્કૃષ્ટ નમુનો હોવા છતા ખજુરાહોના મંદિરોની મૂર્તિઓના વિષયમાં વાત કરવી અમર્યાદિત માનવામાં આવે છે. આની પાછળનું કારણ એ મૂર્તિઓનું નગ્ન થવું અને સંભોગ દર્શાવવું થાય છે. ખજુરાહોના મંદિરોના મંદિરો પોતાની કામુકતા અને નગ્ન મૂર્તિઓ માટે વિશ્વ ભરમાં પ્રસિદ્ધ છે. કામસૂત્રની વૈજ્ઞાનિક દ્રષ્ટિએ થી કામભાવના અને કામકળાનું અધ્યયન અને વિશ્લેષણ કરવામાં આવેલ મૂળ ભાવનાઓથી ખજુરાહોનું […]
Read More
5,630 views આ બધા મંદિરો ભારતના સૌથી વધારે ચર્ચિત મંદિરો છે અને એ પણ પોતાના અલગ પ્રસાદને કારણે. પ્રાચીનકાળથી જ લોકો મંદિરોમાં ભગવાનને પ્રસાદ ચઢાવે છે. એમ માનવામાં આવે છે કે ભગવાનને પોતાનો મનપસંદ પ્રસાદ જો અર્પણ કરવામાં આવે તો પોતાની મનોકામનાઓ પૂર્ણ થાય છે. ભારતમાં ઘણા બધા મંદિરો છે જેમાંથી અમુક અસાધારણ છે. મતલબ કે પ્રસાદની […]
Read More
10,903 views ભગવાનને ભોગ ચઢાવ્યા વગર પૂજા અધુરી માનવામાં આવે છે. છપ્પન ભોજ અર્પણ કરીને લોકો પ્રભુને પ્રસન્ન કરે છે. પ્રસાદમાં બધા દેવી-દેવતાની અલગ અલગ પસંદગી હોય છે. આપણા હિંદુ ધર્મમાં ભગવાન ને પ્રસાદ ચઢાવવાની પરંપરા છે. પ્રભુને અલગ અલગ પ્રસાદ ધરાવી લોકોને પોતાની શ્રદ્ધા અને આસ્થાનું પ્રતિક મળે છે. ભક્તો ભગવાનની સામે પોતાની શ્રદ્ધા દર્શાવવા મીઠાઈઓ […]
Read More
12,338 views સામાન્ય રીતે આપણે બધા ઘરમાં અને મંદિરમાં પૂજા કરતા જ હોઈએ છીએ. પણ આપણે સામાન્ય ભૂલો ભૂલી જતા હોઈએ છીએ. તો ચાલો આજે અમે તમને એ જણાવીએ કે તમે પૂજા કરતા પહેલા શું ભૂલી જાઓ છો… ઘરમાં પૂજા કરવા માટે ગણેશ, વિષ્ણુ, શિવ, દુર્ગા અને સૂર્ય આ પાંચ દેવી દેવતાઓની પૂજા થવી જ જોઈએ અને […]
Read More
7,653 views સૃષ્ટિના ચક્રને ચલાવવા વાળા શિવ… પોતાના ભોળા સ્વભાવે કોઈને પણ વરદાન દેવામાં વાર નથી લગાવતા અને રોદ્ર રૂપે સૃષ્ટિનો વિનાશ કરવામાં પણ નથી ચુકતા. શિવનું સ્થાન સનાતન ધર્મમાં ખુબ ઉપર છે. પ્રાચીનકાળથી જ શિવના ઘણા ઉપાસક રહ્યા છે. ભારતમાં શિવના અનેક મંદિરો, શિવલિંગ અને અનેક ધામો આવ્યા છે. ભારતની જેમ જ દુનિયાના વિભિન્ન દેશોમાં શિવના […]
Read More
7,871 views ભારતની સભ્યતા દુનિયામાં સૌથી પ્રાચીન સભ્યતા છે, જેની વાસ્તુકલા પૂરી દુનિયામાં બેજોડ અને અદભૂત છે. ભારત વિશ્વમાં વિરાસત વાળો દેશ છે, જ્યાં કલાત્મક ઇમારતો છે. વસ્તુકલામાં અદભૂત એવી જ કઈક ઇમારતો જે આખી દુનિયામાં ભારતની શિલ્પકલાનો ડંકો વગાડે છે. વિજયનગરની શાન – હમ્પી કર્નાટકની તુંગભદ્રા નદીની પાસે હમ્પી પોતાની પર્વતીય સુંદરતા અને ભવ્યતા માટે સુપ્રસિદ્ધ […]
Read More
13,494 views પક્ષીને જોવું એ છે શુભ ધનની દેવી લક્ષ્મી છે. તેમનું વાહન ઘુવડ છે. એવી માન્યતા છે કે દિવાળીના દિવસે જે લોકો ઘુવડને જોવે છે તેમને આખા વર્ષ ધન પ્રાપ્તિનો લાભ મળે છે. પરંતુ, દિવાળીના દિવસ સિવાય પણ અન્ય દિવસે ઘુવડને જોવો એ ધન પ્રાપ્તિનો સંકેત છે. પણ, અન્ય દિવસોમાં ખુલી આખે ઘુવડને જોવાથી કઈ લાભ […]
Read More
9,247 views હિંદુ ધર્મમાં દેવી દુર્ગા સિંહની સવારી કરે છે. સિંહ હિંસક પ્રાણી છે પરંતુ, દેવી દુર્ગાની શક્તિ અને મમતાથી વશીભૂત થઈને શાંત વ્યવહાર કરે છે. થાઈલેન્ડમાં પણ એક આવું જ મંદિર છે. જ્યાં મોટી સંખ્યામાં વાઘ છે તેથી તેને ‘ટાઇગર ટેમ્પલ’ કહેવામાં આવે છે. ટાઇગર ટેમ્પલ કાંચનાબુરી પ્રાંતમાં આવેલ છે. આ વિસ્તાર બર્મા સરહદની નજીક છે. […]
Read More
13,240 views દુનિયા પણ અલગ અલગ વસ્તુઓથી ભરી પડેલ છે. આ કુંડ પણ દુનિયામાં એક રાજ બનીને રહેલ છે. આ વૈજ્ઞાનિકો દ્વારા ઉકેલ ન થઇ શકેલ કુંડ છે. વૈજ્ઞાનિકો નથી જાણતા કે આખરે આમાં તાળી પાડતા જ કેમ ગરમ પાણી ઉભરાવવા માંડે છે. ચાલો જાણીએ ડીટેઈલ્સમાં…. આ કુંડ આપણા ભારતમાં જ છે. આનું નામ ‘દલાહી’ કુંડ છે, […]
Read More
7,724 views હિંદુ ઘર્મ દુનિયાનો સૌથી મોટો ત્રીજા નંબરનો ઘર્મ છે. પહેલા નંબર પર ક્રિશ્ચિયાનિટી (ખ્રિસ્તી) અને બીજા નંબરે ઇસ્લામ ઘર્મ આવે છે. એક અધ્યયન અનુસાર ભારતમાં બહુસંખ્યક હિંદુઓ રહે છે. ભારતને બધા પ્રમુખ ઘર્મનો દેશ માનવામાં આવે છે. ચાલો જાણીએ આના વિષે જાણવા લાયક નવી વાતો… * હિંદુ ધર્મના કોઈ સંસ્થાપક નથી. આ ઘર્મની સ્થાપના ક્યારે […]
Read More
13,403 views ચાલો જાણીએ કયા છે ભારતના ૧૦ સૌથી વધારે ધનિક મંદિરો… પદ્મનાથ સ્વામી મંદિર, ત્રિવેન્દ્રમ પદ્મનાથ સ્વામી મંદિર ભારતનું સૌથી અમીર મંદિર છે. આ મંદિર તિરુવનંતપુરમ (ત્રિવેન્દ્રમ) શહેરમાં આવેલ છે. આ મંદિરની સારસંભાળ ત્રાવણકોરનું શાહી પરિવાર કરે છે. આ મંદિર ખુબજ પ્રાચીન અને દ્રવિડ શેલીથી બનેલ છે. આ મંદિરની કુલ સંપત્તિ એક લાખ કરોડની છે. મંદિરના ગર્ભગૃહમાં […]
Read More
11,096 views શુભ પ્રસંગોમાં લોકો કપાળમાં ચાંદલો કરે છે. આને શુભ માનવામાં આવે છે. આ પરંપરા ફક્ત આજકાલથી નહિ પણ પ્રાચીનકાળ થી ચાલી આવે છે. સાધુ-સન્યાસીઓ મોટાભાગે આને ઘારણ કરે છે. આપણા શરીરમાં સાત સુક્ષ્મ ઉર્જા કેન્દ્ર હોય છે, જે અપાર શક્તિઓનો ભંડાર છે. આ તેમાંથી એક છે. માથાની વચ્ચોવચ લગાવવામાં આવતા ચાંદલાને ‘આજ્ઞાચક્ર’ કહેવામાં આવે છે. […]
Read More
13,589 views આ દુનિયા ખુબજ વિચિત્ર જગ્યાઓથી ભરેલી છે. જો તમે એમ વિચારતા હોવ કે તમે ભારતમાં બધી જગ્યાઓ જોઈ લીધી છે અને અહી જોવાલાયક કઈ નથી બચ્યું તો તમે અજાણતાં કંઈક મોટું ચૂકી તો નથી ગયાને! શું તમે જાણો છો કે ભારતમાં એક એવું લેક છે જ્યાં ફક્ત હાડપિંજર જ પડ્યા છે કે પછી અમે તમને […]
Read More
8,082 views પ્રાચીન વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં કપૂરનું મહત્વ જણાવવામાં આવ્યું છે. જયારે પણ કપૂરની વાત આવે ત્યારે આપણે ફક્ત પૂજા પાઠની જ વાતો કરીએ છીએ. જોકે, પૂજા પાઠ સિવાય પણ અનેક ટોટકાઓ છે જેને આપણે જાણતા નથી હોતા. તો ચાલો જાણીએ…. * જો તમે ઘરના અને ઓફીસના વાસ્તુદોષ દુર કરવા માંગતા હોવ તો જ્યાં પણ દોષ […]
Read More
Page 5 of 7« First«...34567»