સંતે દાન કરી’તી પોતાની દોલત, સમુદ્ર પણ કરે છે તેને પ્રણામ

સંતે દાન કરી’તી પોતાની દોલત, સમુદ્ર પણ કરે છે તેને પ્રણામ
13,485 views

આ દરગાહ મુંબઈના વર્લી સમુદ્રતટના એક નાના દ્વીપ પર આવેલ છે. લોકોનું કહેવું છે કે સંત હાજી અલી અને તેમને ભાઈ પોતાના માતાની અનુમતિથી ભારત આવ્યા અને તે મુંબઈના વર્લી વિસ્તારમાં રહેવા લાગ્યા. એકવાર હાજી અલીના ભાઈ ઘરે જવા તૈયાર થયા ત્યારે હાજી અલીએ તેમના માતાને પત્ર લખ્યો કે તે ભારતમાં જ રહેશે અને ભગવાનની […]

Read More

શું છે દાન? હિંદુ ધર્મમાં કેમ આપવામાં આવે છે આને વધારે મહત્વ?

શું છે દાન? હિંદુ ધર્મમાં કેમ આપવામાં આવે છે આને વધારે મહત્વ?
8,947 views

હિંદુ ઘર્મમાં અલગ અલગ માન્યતાઓ છે. જેમાં દાનની માન્યતા પણ વિશેષ છે. હિંદુ ઘર્મ અનુસાર દરેક વ્યક્તિ એ કોઈને કોઈ મોકે પોતાના અનુકુળ દાન કરવું જ જોઈએ. આનો સીધો સબંધ આધ્યાત્મિકતા સાથે જોડાયેલ છે. દાન ત્રણ પ્રકારના હોય છે, નિત્ય દાન, નૈમિત્તિક દાન અને કામ્યા દાન. જયારે આપણે કોઈને કોઈ વસ્તુનું દાન આપીએ છીએ ત્યારે […]

Read More

લોકોની આ ખરાબ આદતો તેમને મૃત્યુની નજીક લઇ જાય છે!

લોકોની આ ખરાબ આદતો તેમને મૃત્યુની નજીક લઇ જાય છે!
18,215 views

સમય ગતિશીલ છે, તે જેમ જેમ વ્યતીત હોય છે તેમ તેમ તેમાં પરિવર્તન આવતું આવે છે. શાસ્ત્રોમાં ખાવા પીવામાં એવી રીતે બદલાવ કરવો અને કેમ કરવો વગેરે વસ્તુઓ જણાવવામાં આવે છે. આપણું જીવન ચક્ર પંચતત્વ પર આધારિત છે.  પાણી, આગ, હવા, જમીન અને આકાશ જ સંપૂર્ણ બ્રહ્માંડનું મૂળ છે. *  શાસ્ત્રોમાં માનવ કલ્યાણથી ઘણી વાતો […]

Read More

જગન્નાથ પૂરી મંદિર વિષેની આ ચમત્કારી વાતો ચોક્કસ બધાએ જાણવી!!

જગન્નાથ પૂરી મંદિર વિષેની આ ચમત્કારી વાતો ચોક્કસ બધાએ જાણવી!!
6,185 views

પુરીનું જગન્નાથ ધામ ચાર ધામની યાત્રામાંથી એક છે. આ મંદિરમાં ભગવાન જગન્નાથની સાથે તેમના મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા વિરાજમાન છે. હિંદુ ઘર્મની પ્રાચીન અને પવિત્ર ૭ નગરીઓમાં ઓડીસા રાજ્યના સમુદ્રકિનારે પૂરીમાં આવેલ મંદિર પણ શામેલ છે. આ મંદિર ૪ લાખ વર્ગ ફૂંટ જેટલા શાનદાર એરિયામાં ફેલાયેલ છે, જેની ઉંચાઈ લગભગ ૨૧૪ ફૂંટ છે. […]

Read More

ખબર છે… આશિર્વાદ લેતા સમયે ચરણનો સ્પર્શ કેમ કરવામાં આવે છે?

ખબર છે… આશિર્વાદ લેતા સમયે ચરણનો સ્પર્શ કેમ કરવામાં આવે છે?
8,971 views

આશિર્વાદ એક એવો પ્રભાવ છે જે કોઈના પણ જીવનને પૂરી રીતે બદલી નાખે છે. વરદાન સાથે જોડાયેલ ઘણી બધી ઘટનાઓ આપણા પુરાણોમાં જોડાયેલ છે. તમે એવું સાંભળ્યું જ હશે કે પ્રાચીન સમયમાં ઋષિ-મુનીઓ જયારે કોઈના પર ક્રોધિત થતા ત્યારે તેને શ્રાપ આપતા. અને જો કોઈની પર પ્રસન્ન થાય તો તેને આશીર્વાદથી સુખી કરતા કરતા. માનવામાં […]

Read More

શું તમે જાણો છો ઘરમાં શંખ રાખવાના આ ચમત્કારી ફાયદાઓ વિષે….

શું તમે જાણો છો ઘરમાં શંખ રાખવાના આ ચમત્કારી ફાયદાઓ વિષે….
17,775 views

હિંદુ ધર્મમાં માં શંખને વધારે ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે. મોટાભાગે શંખ બધાના ઘરમાં હોય જ છે. જોકે, ઘાર્મિક માન્યતાની સાથે સાથે વિજ્ઞાની દ્રષ્ટિએ પણ શંખને રાખવાના વિવિધ ફાયદાઓ છે. શંખને દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ પોતાના હાથમાં ધારણ કરે છે. સનાતન ધર્મની જો વાત કરવામાં આવે તો ફક્ત સ્પિરિચ્યુઅલી (આધ્યાત્મિક) જ નહિ પણ બીજી અન્ય […]

Read More

એરોટીક મૂર્તિઓ કેમ બનાવવામાં આવે છે ખજુરાહોના મંદિરો મા??

એરોટીક મૂર્તિઓ કેમ બનાવવામાં આવે છે ખજુરાહોના મંદિરો મા??
7,375 views

કલાકૃતિઓનો ઉત્કૃષ્ટ નમુનો હોવા છતા ખજુરાહોના મંદિરોની મૂર્તિઓના વિષયમાં વાત કરવી અમર્યાદિત માનવામાં આવે છે. આની પાછળનું કારણ એ મૂર્તિઓનું નગ્ન થવું અને સંભોગ દર્શાવવું થાય છે. ખજુરાહોના મંદિરોના મંદિરો પોતાની કામુકતા અને નગ્ન મૂર્તિઓ માટે વિશ્વ ભરમાં પ્રસિદ્ધ છે. કામસૂત્રની વૈજ્ઞાનિક દ્રષ્ટિએ થી કામભાવના અને કામકળાનું અધ્યયન અને વિશ્લેષણ કરવામાં આવેલ મૂળ ભાવનાઓથી ખજુરાહોનું […]

Read More

આ ભારતીય મંદિરોમાં તમને જોવા મળશે એકદમ હટકે પ્રસાદ

આ ભારતીય મંદિરોમાં તમને જોવા મળશે એકદમ હટકે પ્રસાદ
5,630 views

આ બધા મંદિરો ભારતના સૌથી વધારે ચર્ચિત મંદિરો છે અને એ પણ પોતાના અલગ પ્રસાદને કારણે. પ્રાચીનકાળથી જ લોકો મંદિરોમાં ભગવાનને પ્રસાદ ચઢાવે છે. એમ માનવામાં આવે છે કે ભગવાનને પોતાનો મનપસંદ પ્રસાદ જો અર્પણ કરવામાં આવે તો પોતાની મનોકામનાઓ પૂર્ણ થાય છે. ભારતમાં ઘણા બધા મંદિરો છે જેમાંથી અમુક અસાધારણ છે. મતલબ કે પ્રસાદની […]

Read More

જાણો, કયા ભગવાન ને કયો પ્રસાદ ચઢાવવામાં આવે છે…!!

જાણો, કયા ભગવાન ને કયો પ્રસાદ ચઢાવવામાં આવે છે…!!
10,903 views

ભગવાનને ભોગ ચઢાવ્યા વગર પૂજા અધુરી માનવામાં આવે છે. છપ્પન ભોજ અર્પણ કરીને લોકો પ્રભુને પ્રસન્ન કરે છે. પ્રસાદમાં બધા દેવી-દેવતાની અલગ અલગ પસંદગી હોય છે. આપણા હિંદુ ધર્મમાં ભગવાન ને પ્રસાદ ચઢાવવાની પરંપરા છે. પ્રભુને અલગ અલગ પ્રસાદ ધરાવી લોકોને પોતાની શ્રદ્ધા અને આસ્થાનું પ્રતિક મળે છે. ભક્તો ભગવાનની સામે પોતાની શ્રદ્ધા દર્શાવવા મીઠાઈઓ […]

Read More

શું તમે પૂજા કરતા પહેલા આ ભૂલી જાઓ છો?

શું તમે પૂજા કરતા પહેલા આ ભૂલી જાઓ છો?
12,338 views

સામાન્ય રીતે આપણે બધા ઘરમાં અને મંદિરમાં પૂજા કરતા જ હોઈએ છીએ. પણ આપણે સામાન્ય ભૂલો ભૂલી જતા હોઈએ છીએ. તો ચાલો આજે અમે તમને એ જણાવીએ કે તમે પૂજા કરતા પહેલા શું ભૂલી જાઓ છો… ઘરમાં પૂજા કરવા માટે ગણેશ, વિષ્ણુ, શિવ, દુર્ગા અને સૂર્ય આ પાંચ દેવી દેવતાઓની પૂજા થવી જ જોઈએ અને […]

Read More

ભારતની બહાર આવેલા આ છે સુપ્રસિદ્ધ શિવ મંદિરો, અચૂક જાણો

ભારતની બહાર આવેલા આ છે સુપ્રસિદ્ધ શિવ મંદિરો, અચૂક જાણો
7,653 views

સૃષ્ટિના ચક્રને ચલાવવા વાળા શિવ… પોતાના ભોળા સ્વભાવે કોઈને પણ વરદાન દેવામાં વાર નથી લગાવતા અને રોદ્ર રૂપે સૃષ્ટિનો વિનાશ કરવામાં પણ નથી ચુકતા. શિવનું સ્થાન સનાતન ધર્મમાં ખુબ ઉપર છે. પ્રાચીનકાળથી જ શિવના ઘણા ઉપાસક રહ્યા છે. ભારતમાં શિવના અનેક મંદિરો, શિવલિંગ અને અનેક ધામો આવ્યા છે. ભારતની જેમ જ દુનિયાના વિભિન્ન દેશોમાં શિવના […]

Read More

ભારતના ૧૦ અદભૂત ભવન જે વાસ્તુકલામાં છે બેજોડ, અચૂક જાણો

ભારતના ૧૦ અદભૂત ભવન જે વાસ્તુકલામાં છે બેજોડ, અચૂક જાણો
7,871 views

ભારતની સભ્યતા દુનિયામાં સૌથી પ્રાચીન સભ્યતા છે, જેની વાસ્તુકલા પૂરી દુનિયામાં બેજોડ અને અદભૂત છે. ભારત વિશ્વમાં વિરાસત વાળો દેશ છે, જ્યાં કલાત્મક ઇમારતો છે. વસ્તુકલામાં અદભૂત એવી જ કઈક ઇમારતો જે આખી દુનિયામાં ભારતની શિલ્પકલાનો ડંકો વગાડે છે. વિજયનગરની શાન – હમ્પી કર્નાટકની તુંગભદ્રા નદીની પાસે હમ્પી પોતાની પર્વતીય સુંદરતા અને ભવ્યતા માટે સુપ્રસિદ્ધ […]

Read More

આ 7 સપના જે જોવે તેને મળે છે ધન લાભ, તમે પણ જાણો

આ 7 સપના જે જોવે તેને મળે છે ધન લાભ, તમે પણ જાણો
13,494 views

પક્ષીને જોવું એ છે શુભ ધનની દેવી લક્ષ્મી છે. તેમનું વાહન ઘુવડ છે. એવી માન્યતા છે કે દિવાળીના દિવસે જે લોકો ઘુવડને જોવે છે તેમને આખા વર્ષ ધન પ્રાપ્તિનો લાભ મળે છે. પરંતુ, દિવાળીના દિવસ સિવાય પણ અન્ય દિવસે ઘુવડને જોવો એ ધન પ્રાપ્તિનો સંકેત છે. પણ, અન્ય દિવસોમાં ખુલી આખે ઘુવડને જોવાથી કઈ લાભ […]

Read More

OMG!! અહી વાઘોની વચ્ચે તપસ્યા કરે છે બુદ્ધિસ્ટ સાધુઓ

OMG!! અહી વાઘોની વચ્ચે તપસ્યા કરે છે બુદ્ધિસ્ટ સાધુઓ
9,247 views

હિંદુ ધર્મમાં દેવી દુર્ગા સિંહની સવારી કરે છે. સિંહ હિંસક પ્રાણી છે પરંતુ, દેવી દુર્ગાની શક્તિ અને મમતાથી વશીભૂત થઈને શાંત વ્યવહાર કરે છે. થાઈલેન્ડમાં પણ એક આવું જ મંદિર છે. જ્યાં મોટી સંખ્યામાં વાઘ છે તેથી તેને ‘ટાઇગર ટેમ્પલ’ કહેવામાં આવે છે.   ટાઇગર ટેમ્પલ કાંચનાબુરી પ્રાંતમાં આવેલ છે. આ વિસ્તાર બર્મા સરહદની નજીક છે. […]

Read More

ચમત્કાર!! આ કુંડમાં તાળી પાડતા જ નીકળે છે ઉકળતું ગરમ પાણી

ચમત્કાર!! આ કુંડમાં તાળી પાડતા જ નીકળે છે ઉકળતું ગરમ પાણી
13,240 views

દુનિયા પણ અલગ અલગ વસ્તુઓથી ભરી પડેલ છે. આ કુંડ પણ દુનિયામાં એક રાજ બનીને રહેલ છે. આ વૈજ્ઞાનિકો દ્વારા ઉકેલ ન થઇ શકેલ કુંડ છે. વૈજ્ઞાનિકો નથી જાણતા કે આખરે આમાં તાળી પાડતા જ કેમ ગરમ પાણી ઉભરાવવા માંડે છે. ચાલો જાણીએ ડીટેઈલ્સમાં…. આ કુંડ આપણા ભારતમાં જ છે. આનું નામ ‘દલાહી’ કુંડ છે, […]

Read More

જાણો વિશ્વના ત્રીજા સૌથી મોટા ‘હિંદુ ઘર્મ’ વિષે….

જાણો વિશ્વના ત્રીજા સૌથી મોટા ‘હિંદુ ઘર્મ’ વિષે….
7,724 views

હિંદુ ઘર્મ દુનિયાનો સૌથી મોટો ત્રીજા નંબરનો ઘર્મ છે. પહેલા નંબર પર ક્રિશ્ચિયાનિટી (ખ્રિસ્તી) અને બીજા નંબરે ઇસ્લામ ઘર્મ આવે છે. એક અધ્યયન અનુસાર ભારતમાં બહુસંખ્યક હિંદુઓ રહે છે. ભારતને બધા પ્રમુખ ઘર્મનો દેશ માનવામાં આવે છે. ચાલો જાણીએ આના વિષે જાણવા લાયક નવી વાતો… *  હિંદુ ધર્મના કોઈ સંસ્થાપક નથી. આ ઘર્મની સ્થાપના ક્યારે […]

Read More

આ છે ભારતના ૧૦ સૌથી વધારે ધનિક મંદિરો

આ છે ભારતના ૧૦ સૌથી વધારે ધનિક મંદિરો
13,403 views

ચાલો જાણીએ કયા છે ભારતના ૧૦ સૌથી વધારે ધનિક મંદિરો… પદ્મનાથ સ્વામી મંદિર, ત્રિવેન્દ્રમ પદ્મનાથ સ્વામી મંદિર ભારતનું સૌથી અમીર મંદિર છે. આ મંદિર તિરુવનંતપુરમ (ત્રિવેન્દ્રમ) શહેરમાં આવેલ છે. આ મંદિરની સારસંભાળ ત્રાવણકોરનું શાહી પરિવાર કરે છે. આ મંદિર ખુબજ પ્રાચીન અને દ્રવિડ શેલીથી બનેલ છે. આ મંદિરની કુલ સંપત્તિ એક લાખ કરોડની છે. મંદિરના ગર્ભગૃહમાં […]

Read More

હિંદુઓ મુજબ કપાળ માં કેમ ચાંદલો કરવામાં આવે છે?

હિંદુઓ મુજબ કપાળ માં કેમ ચાંદલો કરવામાં આવે છે?
11,096 views

શુભ પ્રસંગોમાં લોકો કપાળમાં ચાંદલો કરે છે. આને શુભ માનવામાં આવે છે. આ પરંપરા ફક્ત આજકાલથી નહિ પણ પ્રાચીનકાળ થી ચાલી આવે છે. સાધુ-સન્યાસીઓ મોટાભાગે આને ઘારણ કરે છે. આપણા શરીરમાં સાત સુક્ષ્મ ઉર્જા કેન્દ્ર હોય છે, જે અપાર શક્તિઓનો ભંડાર છે. આ તેમાંથી એક છે. માથાની વચ્ચોવચ લગાવવામાં આવતા ચાંદલાને ‘આજ્ઞાચક્ર’ કહેવામાં આવે છે. […]

Read More

ક્યાંક અંધશ્રદ્ધા છુપાયેલ છે, તો ક્યાંક છે વિજ્ઞાન ની અજીબોગરીબ રમતો

ક્યાંક અંધશ્રદ્ધા છુપાયેલ છે, તો ક્યાંક છે વિજ્ઞાન ની અજીબોગરીબ રમતો
13,589 views

આ દુનિયા ખુબજ વિચિત્ર જગ્યાઓથી ભરેલી છે. જો તમે એમ વિચારતા હોવ કે તમે ભારતમાં બધી જગ્યાઓ જોઈ લીધી છે અને અહી જોવાલાયક કઈ નથી બચ્યું તો તમે અજાણતાં કંઈક મોટું ચૂકી તો નથી ગયાને! શું તમે જાણો છો કે ભારતમાં એક એવું લેક છે જ્યાં ફક્ત હાડપિંજર જ પડ્યા છે કે પછી અમે તમને […]

Read More

જાણો… કપૂરના આ અસરકારક ટોટકાઓ વિષે….

જાણો… કપૂરના આ અસરકારક ટોટકાઓ વિષે….
8,082 views

પ્રાચીન વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં કપૂરનું મહત્વ જણાવવામાં આવ્યું છે. જયારે પણ કપૂરની વાત આવે ત્યારે આપણે ફક્ત પૂજા પાઠની જ વાતો કરીએ છીએ. જોકે, પૂજા પાઠ સિવાય પણ અનેક ટોટકાઓ છે જેને આપણે જાણતા નથી હોતા. તો ચાલો જાણીએ…. *  જો તમે ઘરના અને ઓફીસના વાસ્તુદોષ દુર કરવા માંગતા હોવ તો જ્યાં પણ દોષ […]

Read More

Page 5 of 7« First...34567