Home / Posts tagged adhyatm (Page 3)
9,107 views દિવાળીની રાતને મહાનીશા માનવામાં આવે છે. દિવાળીની રાતે કરવામાં આવતા ટોટકા અને તંત્ર-મંત્ર નો પ્રયોગ પોતાની પૂરી શક્તિથી કામ કરે છે. એટલા માટે આ દિવસે તંત્ર પ્રયોગ કરવાનું વિશેષ મહત્વ છે. તમે પણ આ દિવસે અત્યંત સરળ અને સાધારણ પણ ખુબજ શક્તિશાળી દિવાળીના ટોટકાનો પ્રયોગ કરી તમારી ઈચ્છાને પૂર્ણ કરી શકો છે. તો ચાલો જાણીએ […]
Read More
7,518 views દિવાળીનો તહેવાર દેશમાં સૌથી મોટા તહેવારો માંથી એક છે. આ પ્રસંગે લક્ષ્મીજી સહીત બધા દેવી-દેવતાની પૂજા કરવામાં આવે છે. આ તહેવારની તૈયારી લોકો મહિના પહેલા શરુ કરી દે છે. ઘનતેરસના દિવસ વિષે હિંદુ ધર્મના ગ્રંથમાં વિસ્તારથી માહિતી ઉપલબ્ધ છે. એશ્વર્ય અને ધનની દેવી માનવામાં આવતી લક્ષ્મીજી નો પર્વ, દિવાળીના દિવસે એક દુર્લભ યોગ બની જાય […]
Read More
6,878 views નવરાત્રી એ ભગવતી શક્તિને નમન કરવાનો પર્વ છે. આ દરમિયાન આ દુર્ગાને પ્રસન્ન કરવા માટે અનેક વિધિયો અને પરંપરાથી તેમની પૂજા કરવામાં આવે છે. જે ભકત પર માં ની કૃપા હોય તેના બધા દુઃખો અને કષ્ટનું નિવારણ થાઈ છે. નવરાત્રીમાં ઉપવાસ કરવા માટે વિશેષ નિયમોનું પાલન કરવું પડે છે. જો આ નિયમોનું પાલન કરવામાં આવે તો માં […]
Read More
8,988 views નવરાત્રીને સમગ્ર ભારતમાં મનાવવામાં આવે છે. પણ આ ગુજરાતીઓનો તહેવાર છે. કહેવાય છે કે ગુજરાતી ૧૫ મિનીટનો વોક કરે એટલે થાકી જાય પણ બે કલાક નોનસ્ટોપ ગરબા ચોક્કસ રમી લે, ખરું ને? વેલ, ચાલો જાણીએ નવરાત્રી વિષે… નવરાત્રી એક હિંદુ તહેવાર છે. આ એક સંસ્કૃત શબ્દ માંથી લેવામાં આવ્યો છે. આનો અર્થ એ થાય છે […]
Read More
7,147 views જન્માષ્ટમી ના દિવસ ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થાય છે. આને ફક્ત ભારતમાં જ નહિ પણ વિદેશમાં રહેતા અને કૃષ્ણમાં આસ્થા રાખતા લોકો પર આ ફેસ્ટીવલને ધામધૂમ અને ઉલ્લાસથી મનાવે છે. આ હિંદુ ઘર્મના મોટા તહેવારો માંથી એક છે. આ દિવસે કૃષ્ણની જન્મભૂમિ ‘મથુરા’ માં પણ લોકો દર્શન કરવા જાય છે. આ પાવન દિવસે લોકો ઉપવાસ કરે […]
Read More
7,773 views ભારતને રીતી-રીવાજો અને માન્યતાઓનો દેશ કહેવામાં આવે છે. આજકાલ ની ભાગદોડ ભરી ઝીંદગીમાં પતિ-પત્ની ઓ વચ્ચે ઝઘડાઓ અને એકબીજા ને ટાઈમ ન આપવાને કારણે ઝઘડાઓ થતા હોય છે. કામ અને જવાબદારીના પ્રેશરને કારણે પણ વ્યક્તિમાં ઝઘડા થતા હોય છે. આ પરેશાની દુર કરવા માટે તમારે કોઈ વાસ્તુ ટીપ્સ લેવાની જરૂર નથી પણ આ કુંડમાં ફક્ત […]
Read More
11,522 views જયારે આપણે ઘરે પૂજા-પાઠ કરાવીએ છીએ ત્યારે તેમાં વપરાતી સોપારીને ઘરની તિજોરીમાં રાખવી જોઈએ. આને શુભ મનાય છે. શાસ્ત્રો અનુસાર દેવી-દેવતાઓ ને સોપારી ખુબ પ્રિય છે. ખાસકરીને લક્ષ્મી જી અને ગણેશ ભગવાન ને. તિજોરીમાં આપણે ઘરેણા, પૈસા અને કિંમતી વસ્તુઓ આખીએ છીએ, તેથી ત્યાં સકારાત્મક ઉર્જા આવે એ જરૂરી છે. માનવામાં આવે છે કે સોપારીથી […]
Read More
9,533 views એવું મનાય છે કે જો વ્યક્તિ પોતાનું લકીચાર્મ તેની સાથે રાખે તો તેની કિસ્મત હંમેશા તેનો સાથ આપે છે. શાસ્ત્રોનુસાર પ્રત્યેક રાશીનું કોઈને કોઈ વસ્તુ પર વિશેષ પ્રભાવ હોય છે. તેથી આવી વસ્તુઓ સાથે રાખવાથી ગ્રહોનો શુભ પ્રભાવ પડે છે જેમકે…. * મેશરાશી ના લોકોએ લકીચાર્મ રૂપે પોતાની સાથે લાલ હકીમ પથ્થર રાખવો શુભ મનાય […]
Read More
22,023 views લગભગ બધા જાણતા જ હશે કે ચાણક્ય એક બુદ્ધિમાન, ચતુર અને પ્રખ્યાત અર્થશાસ્ત્રી હતા, જે ચંદ્રગુપ્ત મૌર્યના મહામંત્રી હતા. તેમની રાજનીતિ ખુબ જ કુશળ હતી. તેથી જ તેમને પોતાની રાજનીતિ નો પ્રયોગ કરીને ચંદ્રગુપ્ત ને અખંડ ભારતના સમ્રાટ બનાવ્યા હતા. આચાર્ય ગુરુ ચાણક્ય એ ‘ચાણક્ય નીતિ’ નામના ગ્રંથ ની સ્થાપના કરી છે. આમાં ચાણક્ય એ […]
Read More
5,322 views ફીરોઝી (Turquoise) રત્ન ને લોકો બ્રેસલેટમાં કે હાથની વીંટી પહેરવામાં ઉપરાંત અલગ રીતે કરે ઉપયોગ કરે છે. ફીરોઝી બ્રેસલેટ ને બોલીવુડના દબંગ સલમાન ખાન પહેરે છે, જેણે બધા જ જાણે છે. આ રત્ન ફક્ત સ્ટાઈલ સ્ટેટમેંટ જ નથી લોકો આને લકીચાર્મ પણ માને છે 16 મી સદી આસપાસ ફીરોઝી (Turquoise) ફ્રેંચ ભાષાની તુર્કી માં પ્રાપ્ત […]
Read More
6,471 views ભગવાન શંકરને બધા જ લોકો જાણે છે, તેઓ દયાળુ છે અને સાથે જ તેનો ક્રોધ પણ ભયંકર છે. શિવ ભગવાનના ક્રોઘ થી બચવા માટે જો ઘરમાં શિવલિંગ હોય તો તેનો અહી જણાવેલ અનુસાર ખ્યાલ રાખી શકો છો. * શિવલિંગ ને ક્યારેય એવા સ્થળે ન રાખવી જ્યાં તમે પૂજા ન કરતા હોવ. જો તમે આનું પૂજન […]
Read More
7,476 views પૃથ્વી પર જેનો જન્મ થાય છે તેનું મૃત્યુ અવશ્ય જ છે. કોઈ પણ વ્યક્તિ જયારે મૃત્યુ પામવાના હોય તેના થોડા દિવસ પૂર્વ તેને એવા સંકેતો જણાય છે કે જેની બાદ તે જાણી શકે છે કે તે હવે વધુ નહિ જીવી શકે. વિશેષજ્ઞો અનુસાર સ્વર્ગવાસ થતા પહેલા મનુષ્ય કઈક આવું વિચારે છે. * મુર્ત્યું પહેલા વ્યક્તિ […]
Read More
11,598 views વાસ્તુશાસ્ત્ર નો સિધ્ધાંત ફક્ત ઘરોમાં જ નહિ ઓફીસ, દુકાનો અને શોરૂમ માટે પણ લાગુ પડે છે. દુકાન કે શોરૂમ માં તમારો ઘંધો મંદ પડી રહ્યો હોય અને તમને સફળતા ન મળતી હોય તો તમે વાસ્તુદોષને દુર કરવા માટે આ ટીપ્સ ને અજમાવી શકો છો. માન્યતા છે કે સફળ કારોબાર માટે વ્યક્તિએ કાર્યસ્થળ પર વાસ્તુ નું […]
Read More
10,815 views A A અક્ષર ના નામ વાળા લોકો ખુબ મહેનતી અને ધૈર્યવાન હોય છે. તેમને અટ્રેક્ટિવ દેખાવવું અને અટ્રેક્ટિવ દેખાતા લોકો પસંદ હોય છે. કરિયર ની વાત કરવામાં આવે તો આ એ લોકો છે જે પોતાના કામ પાર પાડવા કઈ પણ કરી શકે છે. આ વ્યક્તિ ખુબ જ આકર્ષક હોય છે પરંતુ રોમેન્ટિક બિલકુલ પણ નહિ. […]
Read More
14,501 views લગભગ દરેક હિન્દુઓ ના ઘરમાં તુલસીનો છોડ તો હોઈ જ છે. આનું આધ્યાત્મિક દ્રષ્ટિએ અને સ્વાસ્થ્ય ની દ્રષ્ટિએ ખુબ જ મહત્વ છે. હિંદુ માન્યતા અનુસાર દરેકના ઘરમાં તુલસીનો છોડ લગાવવો અનિવાર્ય છે. જયારે લોકો પૂજા કરે ત્યારે આને વાપરે છે. તુલસીનો છોડ ઘરમાં રહેલી નકારાત્મકતા દુર કરીને સકારાત્મકતા ફેલાવે છે. ઘરમાં ખુશાલી રાખવા આ છોડ […]
Read More
15,234 views મંત્ર (૩૨) ૐ શ્રી ધ્યાનનિષ્ઠાય નમઃ શતાનંદ સ્વામી કહે છે – હે પ્રભુ ! તમે સદાય તમારા સ્વરૂપનું ધ્યાન કરો છો. ધ્યાન કોનું કરવું ? જે પરબ્રહ્મ પરમ તત્ત્વ છે જેને પુરુષોત્તમ કહે છે, જેને નારાયણ કહે છે, જેને વાસુદેવ કહે છે, એવા જે પોતાના ઈષ્ટદેવ તેનું ધ્યાન કરવાથી પ્રભુનો સાક્ષાત્કાર થાય છે. ધ્યાન એટલે […]
Read More
5,047 views આપણા દેશમાં બધા જ ધર્મોને જ આદર અને સમ્માન આપવામાં આવે છે. જનરલી બધી જ મસ્જિદોમાં લોકો પોતાના અને પોતાના પ્રિયજનો ની દુવા માંગવા માટે જતા હોય છે. જયારે પોતાની દુઆ પૂરી થાય ત્યારે લોકો ત્યાં જઈને ફૂલો કે ચાદર ચઢાવે છે. વેલ, ઉત્તરપ્રદેશ ના બરેલીના ઇટાવામાં ‘ભોલુ સેયદ’ નામનો એક મકબરો છે. જેણે લોકો […]
Read More
8,396 views યુપી નું શહેર અલીગઢની જામા મસ્જિદ ફક્ત પોતાના પવિત્રતા માટે જ પ્રખ્યાત નથી. આ મસ્જિદમાં છે સોનાનો એક ભંડાર, જેને કારણે તે આ વિસ્તારમાં ચર્ચાનો વિષય બનેલ છે. આ મસ્જિદ બનાવવાનું કામ 1714 માં શરુ થયુ અને 1741 માં બનીને તૈયાર થયુ હતું. વાસ્તવમાં, આ મંદિરમાં જે ગુંબજ અને મિનારાઓ છે તેને શુધ્ધ સોનાથી મઢેલ […]
Read More
12,145 views ચાણક્ય ભારતના અને અર્થશાસ્ત્રના મહાન વિદ્વાન છે. ચાણક્ય મોર્ય સામ્રાજ્યના સંસ્થાપક અને ચંદ્રગુપ્ત મૌર્યના મહામંત્રી હતા. ચાણક્યએ નંદવંશ નો નાશ કરીને ચંદ્રગુપ્ત મૌર્યને રાજા બનાવ્યો હતો. આ ઉપરાંત ભારત વર્ષની સ્થાપના પણ આમણે જ કરી હતી. ઇતિહાસમાં ચાણક્યને ખુબ જ ચતુર અને હોશિયાર માનવામાં આવતા હતા. ચાલો આપણે પણ તેના વચનોને જીવનમાં પાલન કરી મહાન […]
Read More
15,246 views શિવલીંગની સામે કોઈ મુસ્લીમ માથું નમાવી શકે? શિવ હિંદુના પૂજનીય દેવતા માંથી એક છે. શિવની ગણતરી ત્રીદેવો માં થાઈ છે. હિંદુ ધર્મમાં શિવનું પૂજન શિવલીંગ ના રૂપમાં થાય છે. આ વાત આશ્ચર્યચકિત કરે તેવી છે પરંતુ સત્ય છે. એક એવું શિવલીંગ જ્યાં હિંદુઓ જળ ચઢાવે અને મુસ્લિમ લોકો સજદા કરે છે. તો ચાલો જાણીએ આ […]
Read More
Page 3 of 7«12345...»Last »