Home / Posts tagged adhyatm (Page 2)
12,811 views પૂજા કાર્યોમાં કે અન્ય શુભ વસ્તુઓની શરૂઆત હિંદુ ધર્મના લોકો શ્રીફળ સાથે કરે છે. આને પ્રાચીનકાળથી જ પવિત્ર માનવામાં આવે છે. સનાતમ પ્રકૃતિને ઘર્મ સાથે જોડવામાં આવ્યો છે. તેથી જળ, અગ્નિ અને વાયુ બધાને જ પવિત્ર માનવામાં આવે છે. તમે જાણતા જ હશો કે જયારે પણ પૂજા કરવામાં આવે કે અન્ય શુભ કાર્યો કરવામાં આવે […]
Read More
22,005 views ભારતમાં ટોટકાઓની પરંપરા પ્રાચીનકાળથી જ છે. જોકે, આજના આધુનિક યુગમાં શિક્ષાનું મહત્વ વધી ગયું છે એટલે અમુક લોકો આમાં ઓછુ માને છે. અમુક લોકોના જીવનમાં દુખ ને કારણે તેઓ પરેશાન હોય તો તેઓ જ્યોતિષ પાસેથી ટોટકાઓ માંગે છે જે કામ પણ કરતા હોય છે. આમાં જણાવવામાં આવેલ બધા ટોટકાને શ્રધ્ધાથી કરવાથી જરૂર ફાયદો થશે. અમુક […]
Read More
17,091 views નિત્ય ઉપયોગમાં લેવામાં આવતા ૪૦ થી ૪૫ ટકા શાકાહારી પદાર્થ નિષેધ માનવામાં આવે છે. ઈંડા, લસણ, ડુંગળીને શાસ્ત્રોમાં ૯૦ ટકા નિષેધ માનવામાં આવે છે. હિંદુ શાસ્ત્રો મુજબ માનવીને માંસ ક્યારેય ન ખાવું જોઈએ. તેથી માંસ, માછલી વગેરે માંસયુક્ત પદાર્થો ખાવાની ૧૦૦ ટકા ના પાડવામાં આવી છે. મોટાભાગે કાંદા-લસણનો ઉપયોગ મીઠાઈઓ સિવાય બધામાં જ કરવામાં આવે […]
Read More
7,616 views પરીક્ષા આવતા જ વિદ્યાર્થીને ટેન્શન આવી જાય છે. પણ, હવે તમારે ગભરાવવાની સહેજ પણ જરૂર નથી કેમકે આજે જ માર્કેટમાં આ ચમત્કારી પેન આવી ગઈ છે, જેણે સરળતાથી લોકો ખરીદી શકે છે. પરીક્ષામાં સારા માર્ક લાવવાનું તો દુર પણ અમુક નબળા વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ નથી થઇ શકતા તેઓને આ ભારે કામમાં આવે તેવી વસ્તુ છે. […]
Read More
11,461 views હિંદુ ઘર્મમાં દેવી-દેવતાઓનું પૂજન કરવામાં આવે છે. સામાન્ય રીતે મંદિરોમાં નારિયેળ, સાકાર, માખણ કે મીઠાઈની પ્રસાદીઓ આપવામાં આવે છે. પરંતુ ભારતના અમુક મંદિરો એવા છે જેમણે પોતાના અલગ પ્રસાદને કારણે ભારત ઉપરાંત વિશ્વમાં પહેચાન બનાવી છે. ભારતના અમુક મંદિરોમાં એવો પ્રસાદ આપે છે કે જેની આપણે કલ્પના પણ નથી કરી શકતા. અમે અત્યાર સુધી તમને […]
Read More
8,710 views શ્રીરામ ભક્ત હનુમાનજીને પ્રસન્ન કરવા નિયમિત રૂપે હનુમાન ચાલીસા ના પાઠ કરવા જોઈએ. આ વસ્તુ બધા જ લોકો જાણે છે, આના સિવાય પણ એવા ઉપાયો છે જેને તમે નથી જાણતા. શનિવારનો દિવસ હનુમાનજી નો દિવસ છે, તેથી તેમને પ્રસન્ન કરવા શનિવારે તેમના મંદિરે જવું. જોકે, તેમનો જન્મ મંગળવારે થયો હતો તેથી તેમને વિશેષ ઉપાયોથી તમે […]
Read More
20,457 views ભારતીય વિજ્ઞાન ચાઈનીઝ ફેંગશુઈ સાથે મળતુ આવે છે. આ પ્રાકૃતિક શક્તિઓ ને મનુષ્ય માટે ઉપયોગી બનાવવાની એક કલાત્મક પરંપરા છે. આપણે ઘણીવાર સાંભળીયે છીએ કે ઘરમાં શું રાખવું સારું છે અને શું રાખવું ખરાબ છે. તો અમે તમને જણાવી દઈએ કે ઘરમાં કઈ 6 વસ્તુઓ ન રાખવી જોઈએ. મહાભારતનું ચિત્ર અથવા પ્રતીક મહાભારતને ભારતના ઇતિહાસમાં […]
Read More
6,829 views ભારતીય હિંદુ સંસ્કૃતીમાં શ્રદ્ધાથી પિતૃઓને અંજલિ આપવામાં આવે છે, તેને શ્રાધ્ધ કહેવામાં આવે છે. શ્રાધ્ધ ની શરૂઆત વિક્રમ સંવતનાં ભાદરવા સુદ પુનમ થી શરૂઆત થાય છે જે ભાદરવા વદ અમાસ સુધી ચાલે છે. આ દિવસોને પિતૃતર્પણ ના દિવસો પણ કહેવામાં આવે છે. ધર્મ ગ્રંથો ની માન્યતા અનુસાર પિતૃગણ આ દિવસોમાં પૃથ્વી પર આવે છે અને […]
Read More
12,880 views સનાતન ધર્મ અને ભગવાનને માનનાર તમામ લોકો દેવની ઉપાસના કરતા સમયે ગ્રંથો, પાઠો, મંત્રોચ્ચાર, ભજન અને કિર્તનો કરતા સમયે ઓમ મહામંત્રને ઘણીવાર વાંચતા કે બોલતા તમે જોયા હશે. હિન્દૂ શાસ્ત્રો માં તેને પ્રણવ ના નામથી પણ ઓળખવામાં આવે છે. હકીકત એ છે કે આ પવિત્ર નામ સાથે ઘણા ઊંડા અર્થ અને દૈવી શક્તિઓ જોડાયેલ છે, […]
Read More
6,906 views શ્રાવણ માસમાં આવનાર ચાર પાંચ સોમવારનું હિંદુ કેલેન્ડરમાં કઈક વિશેષ જ મહત્વ હોય છે. શ્રાવણના મહિનામાં પૂજા અને વૃતનું વધારે મહત્વ હોય છે. શ્રાવણમાં વેદ પાઠ, ભજન અને ધર્મગ્રંથોમાં અધ્યયન ફળદાયી માનવામાં આવે છે. શ્રાવણમાં શંકર ભગવાનને આ ઉપાયોથી તમે પ્રસન્ન કરી શકો છો. * શ્રાવણ માસમાં હારના ફૂલ અર્પણ કરવાથી સર્વસુખ અને સંપત્તિની પ્રાપ્તિ […]
Read More
7,680 views સ્વામીનારાયણ સંપ્રદાયમાં “B.A.P.S” ના હુલામણા નામથી ઓળખાતી બોચાસણવાસી અક્ષરપુરુષોતમ સ્વામીનારાયણ સંસ્થાના વડા શ્રી “પ્રમુખ સ્વામી મહારાજ” આજે વિશ્વભરમાં તેમની આગવી પ્રતિભા ને લીધે લાખો-કરોડો ભક્તોના દિલમાં વસેલા છે. “પ્રમુખ સ્વામી” ના હુલામણા નામથી ઓળખાતા શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસ સ્વામીનો જન્મ વડોદરા જીલ્લાના પાદરા તાલુકાના ચાસદણ ગામે સંવત ૧૯૭૮ ના માગશર સુદ ૮, ( ૭ ડીસેમ્બર ૧૯૨૧ […]
Read More
10,162 views હિંદુ ઘર્મમાં શ્રાવણ મહિનાને ખુબજ મહત્વ આપવામાં આવે છે. આને પવિત્ર માસ ગણવામાં આવે છે. આ મહિનામાં શંકર ભગવાનની સાધના વધારે કરવામાં આવે છે. પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઇ ચુક્યો છે. શ્રાવણ માસમાં લોકો મંદિરે જઇ ને ભગવાન શિવને બિલ્વપત્ર ચઢાવી શ્રધ્ધા પૂર્વક પૂજા-અર્ચના કરવામાં આવે છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન વ્રત, ઉપવાસનો પણ અનેરો […]
Read More
19,784 views જો તમને અડધી રાત્રે (મીડ નાઇટ) અને મોર્નિંગ માં સૂર્યોદયની વચ્ચે આ પ્રકારના સ્વપ્ન આવે તો સમજી લેવું કે તમે કરોડપતિ બનવાના છો. તમે સપના જોતા સમયે એ પણ જાણી શકો છો કેટલા સમયમાં તમારું સ્વપ્ન પૂરું થઇને તમે ધનવાન બનશો. જ્યોતિષે જણાવ્યા મુજબ સૂર્યોદયના સમયે જોવામાં આવતું સ્વપ્ન એ જ દિવસે સાચું થાય છે […]
Read More
17,612 views આમતો કોઇપણ વસ્તુનો ઉપયોગ અથવા ખરીદી કરવાનો સમય તેની જરૂરિયાત પર જ આધાર રાખે છે. પરંતુ, જ્યોતિષ શાસ્ત્રમાં પણ આના અમુક નિયમો બનાવ્યા છે. તો જાણો એ કઈ-કઈ વસ્તુ છે જેને શનિવારના દિવસે ઘરમાં ન લાવવી કે શનિવારે ન ખરીદવી. લોખંડ નો સામાન ભારતીય સમાજમાં આ પરંપરા લાંબા સમયથી ચાલી આવે છે, કે શનિવારે લોખંડથી […]
Read More
6,733 views ક્રિસમસ – ખુશીઓની ભેટ નાતાલ ના તહેવારમાં લોકો ઘર, ઓફિસ, દુકાનો વગેરે સજાવે છે. આ તહેવાર સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. ભારતમાં પણ આ તહેવાર ખૂબ જ પ્રચલિત છે. બાળકોને આ તહેવાર માટે ખુબજ ઉત્સાહ હોય છે. સાન્ટા ક્લોઝ ની વાટ બાળકો આખા વર્ષ દરમિયાન જોતા હોય છે. તેમને ભેટ મળે એ માટે બાળકો ક્રિસમસ શોક્સ, […]
Read More
9,096 views નમસ્કાર કરવા એ આપણી સંસ્કૃતિનું પ્રતિક છે. નમસ્કાર એ હિન્દુ ધર્મની પહેચાન છે. નમસ્કાર માત્ર એક પરંપરા જ નહિ પણ આની સાથે કેટલાક વૈજ્ઞાનિક અને ભૌતિક ફાયદાઓ પણ જોડાયેલ છે. જેના વિષે ઓછા લોકો જાણતા હોય છે. નમસ્કારનો અર્થ એ થાય છે કે બધા મનુષ્યના હદયમાં એક દેવિય ચેતના અને પ્રકાશ. નમસ્કાર શબ્દની ઉત્પતિ સંસ્કુતના […]
Read More
9,782 views કેટલાક લોકો માટે મહાભારત ફક્ત મહર્ષિ વ્યાસની કલ્પના નથી. પરંતુ આ એક ઇતિહાસ છે અને તેના અનુસાર મહાભારતના પાત્રોએ કોઈક સમયે વાસ્તવમાં પૃથ્વી પર જન્મ લીધો. આ ઇતિહાસ હોય કે ના હોય પણ મહાભારતનું યુધ્ધ ઇતિહાસનું સૌથી મોટું યુધ્ધ હતું. ફક્ત ઇતિહાસ જ નહિ આ યુધ્ધ લાંબુ ચાલ્યું અને તેમાં કેટલાય લોકોએ ભાગ લીધો હતો. કુરુક્ષેત્રનુ […]
Read More
5,398 views નવરાત્રી શરુ થઈ ગઈ છે એવામાં ઘણા લોકો વ્રત રહેતા હશે. વ્રત રહેવાનો સૌથી મોટો સવાલ એ છે શું ખાવું અને શું ન ખાવું? આ સમસ્યા વધારે એ લોકોને હોય છે જે ઓફીસ જતા હોય. કામ દરમિયાન તેમને વારંવાર ભૂખ લગતી હોય છે. એવામાં ફળ ખાવા સિવાય બીજો કોઈ ઉપાય ન હોય, પરંતુ હવે એવું […]
Read More
9,771 views ઈસ્લામનો અર્થ શાંતિ થાય છે. પરંતુ દુનિયામાં ઈસ્લામને લઈને કેટલીક ખોટી ધારણાઓ હોય છે. જો વ્યક્તિ એક સારો માનવ ન હોય તો તે સારો મુસ્લિમ ન બની શકે. ઈસ્લામ એક એવો ધર્મ છે જેના વિષે લોકોને પૂરેપૂરી ખબર નથી હોતી. ઈસ્લામ અન્ય ધર્મોનો આદર કરે છે અને અન્ય ધર્મોની પ્રત્યે ભયચારો રાખે છે. ઈસ્લામ માને […]
Read More
5,497 views ‘ક્રિસમસ’ ઈસાઈ ઘર્મના લોકોનો સૌથી પ્રસિદ્ધ અને પવિત્ર તહેવાર માનવામાં આવે છે. પ્રત્યેક વર્ષ ‘ક્રિસમસ’ સમગ્ર વિશ્વમાં ૨૫ ડીસેમ્બરના રોજ મનાવવામાં આવે છે. આ તહેવાર મનાવવાનું પ્રમુખ કારણ એ છે કે આ દિવસે ‘ઈસા મસીહ’ નો જન્મ જન્મદિવસ હતો. આને બીજા અર્થમાં ‘સૌથી મોટો દિવસ‘ કહેવામાં આવે છે. ‘ક્રિસમસ’ શબ્દની ઉત્પત્તિ ‘ક્રાઇસ્ટેસ માઈસે’ અથવા ‘ક્રાઇસ્ટેસ […]
Read More
Page 2 of 7«12345...»Last »