કેવું લાગતું હતું ધરતી પર નું સ્વર્ગ કાશ્મીર અને ત્યાંના લોકો?

કલમ ૩૭૦ નાબુદી ના કારણે ચર્ચા માં આવેલ ધરતી પરનું સ્વર્ગ ગણાતું જમ્મુ- કાશ્મીર આજ થી ૧૦૦ – ૧૫૦ વર્ષ પહેલા કેવું હતું અને ત્યાં ના રહેવાશીઓ કેવા દેખાઈ રહ્યા હતા.. તો જુઓ..

ઈ.સ. ૧૮૯૦ માં ૧૨૯ વર્ષ પહેલા લેવામાં આવેલો આ ફોટા માં કાશ્મીર ના મૂળ નિવાસી કાશ્મીરી પંડિતો (બ્રાહ્મણો ) દેખાઈ રહ્યા છે..

wpid-picsart_08-10-018390490089216738140.jpg

પરંપરાગત કાન્ઝ અને મુહુલનો ઉપયોગ કરીને મહિલાઓ ચોખા થી ફોતરાંને જુદા પાડે છે.

ખેતર માં ઘાસ કાપતી મહિલાઓ નું ગ્રુપ (ઈ.સ. ૧૮૯૦)

wpid-picsart_08-10-014202403040475295874.jpg

કાશ્મીર માં ઘેટા બકરા ચારતા ત્યાંના ભરવાડ લોકો નું ગ્રુપ (ઈ.સ. ૧૮૯૦)

wpid-picsart_08-10-014123454959674948369.jpg

ઈ.સ. ૧૮૭૦ માં ૧૪૯ વર્ષ પહેલા લેવામાં આવેલો નીચેના ફોટા માં શ્રી નગર ની વચ્ચે થી પસાર થતી નહેર છે.

wpid-ebn3v6_uwaasnt91148962973167609679.jpeg

૧૫૫ વર્ષ પહેલા ઈ.સ. ૧૮૬૪ માં લેવામાં આવેલો નીચેનો ફોટો શ્રી નગર નો છે જ્યાં આસપાસ માં આવેલ કુદરતી દ્રશ્યો નજરે પડે છે.

wpid-ebn1fntuyaaq3sc2039161448928302812.jpeg

ડાંગર/ ભાત ખાંડતા આ કાશ્મીરી લોકો નો ફોટો ૧૧૧ વર્ષ પહેલા ઈ.સ. ૧૯૦૮ માં લેવામાં આવ્યો હતો ..

wpid-ebth4anucaauewl5633518426884093590.jpeg

શ્રીનગર ની જેલમ નદી પર નો આ બ્રીજ / પુલ નું ચિત્ર ઈ.સ. ૧૮૮૩ માં ૧૩૬ વર્ષ પહેલા નું છે.

wpid-ebicelruyaycggj-12959061034986820708..jpg

નાચગાન કરનાર કાશ્મીરી છોકરી

wpid-ebidzmauiaab24o1589971374441152068.jpeg

ઈ.સ. ૧૮૭૭ માં ૧૪૨ વર્ષ પહેલા લેવામાં આવેલ આ ચિત્ર માં કાશ્મીર ના ડોગરા રાજપૂત મહારાજા રણબીરસિંહ (૧૮૫૬-૧૮૮૫) કે જે મહારાજા હરિસિંહ ના દાદા થાય. પાછળ થી ૧૯૪૭ માં રાજા હરિસિંહે જ ભારત માં પોતાનું રાજ્ય જોડી દીધું હતું..

wpid-ebte5ebuyaew0nz6919084084717200778.jpeg

નદી કાઠે આવેલું મકાન નું ચિત્ર..

wpid-ebib20ruyaiw9wp8947223423669960256.jpeg

ઘર પર રહેલા કાશ્મીરી પરિવાર ના સભ્યો…ઈ.સ. ૧૮૯૦ માં ૧૨૯ વર્ષ પહેલા લેવામાં આવેલો આ ફોટો.

wpid-ebtg_bxueai1rvo3620948157350797627.jpeg

૧૫૧ વર્ષ જુનું શ્રીનગર

wpid-ebibmc8ucaeukcz1947822972283150881.jpeg

wpid-ebn4esqu4aml5pe-16378658829821362712..jpg

વાસણો ને ચાંદી અને તાંબા નો ઘાટ આપતા કાશ્મીરી લુહારો.. (ઈ.સ. ૧૮૯૫)

group of silver & copper smiths in a workshop in Jammu and Kashmir in India - 1895

wpid-ebnztegu4aaajkb5398530236700482557.jpeg

wpid-ebixhx8vuaaita28181429996831183406.jpeg

wpid-ebn4esqu4aml5pe7201034280611717516.jpeg

હાટ માંથી ખરીદી કરતા લોકો..

wpid-ebiav2tu4aahbah1489939571072367395.jpeg

શ્રીનગર નો અકબર બ્રીજ ..

wpid-ebn178au8aatesp454978662674187879.jpeg

શ્રીનગર માંથી પસાર થતી જેલમ નદી ની નહેર આસપાસ નાં મકાનો

wpid-ebn3cnvu8aexi008757535248616079773.jpeg

રઘુનાથ મદિર (ઈ.સ. ૧૮૨૮) (Photographer: Martin Hürlimann)

Raghunath Temple in Jammu - India 1928

જમ્મુ કાશ્મીર ના મહારાજા

The Maharaja of Jammu and Kashmir - Late 19th Century Photograph

હિંદુ ગ્રંથો ના (લખનાર) લહિયા (ઈ.સ.૧૮૯૫) Source: British Library (bl.uk)

Three Hindu priests writing religious texts in the Jammu and Kashmir - 1895

ઉરી (જ્યાં અમુક મહિના પહેલા આંતકવાદી હુમલો થયેલો ત્યાંથી) પસાર થતી જેલમ નદી ને દોરડા વડે પાર કરતા લોકો (ઈ.સ.૧૯૦૩) Source: British Library / by James RicaltonCrossing the boiling floods of Jhelum River by a bridge of one raw-hide rope, at Uri, India - 1903

Comments

comments


6,564 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − = 7