પુત્ર-પુત્રીના લગ્ન માતા-પિતા માટે સપનાથી ઓછા નથી હોતા. વિવાહ, જિંદગીના સૌથી અહેમ પળ હોય છે. હિંદુ શાસ્ત્ર મુજબ આમાં બે આત્માઓનું મિલન થાય છે. પરંતુ આ ક્યારેક ક્યારેક કોઈના માટે સમસ્યા બની જાય છે. જેથી અમુકના લગ્ન નથી થતા અને ઘણી બધી મુશ્કેલીઓ ઉદ્ભવે છે.
* જો મંગળ દોષના કારણે તમારા વિવાહમાં વિલંબ થાય છે તો તમારા રૂમનો દરવાજો લાલ રંગનો કે ગુલાબી રંગનો રાખવો.
* વાસ્તુ વિજ્ઞાન અનુસાર વિવાહ યોગ્ય કુવારા છોકરાઓને દક્ષીણ કે દક્ષીણ પશ્ચિમ દિશા તરફ ન સુવું જોઈએ. આનાથી વિવાહમાં મુશ્કેલી આવે છે. માનવામાં આવે છે કે આનાથી સારા માગા નથી આવતા.
* વાસ્તુ વિજ્ઞાન અનુસાર વિવાહ ઈચ્છુક વ્યક્તિઓને પોતાના બેડરૂમમાં pink, light yellow અને white વગેરે જેવા ચમકીલા રંગ લગાવવા જોઈએ. મરુન, સ્કીન કે બ્રાઉન જેવા રંગોથી બચવું જોઈએ.
* કાળા રંગના કપડા અને બીજી વસ્તુઓનો ઓછો ઉપયોગ કરવો.
* ચીની ફેંગશુઈ અનુસાર વિવાહ ઈચ્છુક વ્યક્તિઓને પોતાના ઘરના દક્ષીણ પશ્ચિમ ભાગમાં લાલ ફૂલોની પેન્ટિંગ લગાવવી જોઈએ.
* છોકરો અને છોકરી ગુરીવારે ગણેશ સહસ્ત્રનામ નો પાઠ કરી શકે છે.
* દરેક શનીવાર અને રવિવારે કાળા તલ ચઢાવવાથી શનિની બાધા સમાપ્ત થઇ જશે અને વિવાહનો યોગ બનશે.