Uncategorized

ઓર્થોડોન્ટિકઃ બાળકોના વાંકાચૂકા દાંતની સારવાર

ઓર્થોડોન્ટિકઃ બાળકોના વાંકાચૂકા દાંતની સારવાર
3,927 views

આજના યુગમાં સુંદર અને સ્માર્ટ દેખાવું તે દરેક માટે મહત્ત્વનું છે. તેથી તેઓ પોતાના પૈસા સૌંદર્ય પ્રસાધનોમાં ખર્ચતા જોવા મળે છે. વ્યક્તિના ચહેરાના ઘાટ અને દેખાવમાં દાંત મહત્ત્વનો ભાગ ભજવે છે. સારા દેખાવવાળી વ્યક્તિને સામાન્ય રીતે વધારે મહત્ત્વ મળે છે તેમજ તેવી વ્યક્તિઓનો આત્મવિશ્વાસ પણ વધારે હોય છે. જેથી તેમને સામાજિક માન-સન્માન પણ વધારે સારી […]

Read More

દરેક સામાન્ય પરિવાર માટે એક સરળ ટિપ્સ કે જે બચાવી શકે દર મહિને ૩૦૦૦ રૂપિયા

દરેક સામાન્ય પરિવાર માટે એક સરળ ટિપ્સ કે જે બચાવી શકે દર મહિને ૩૦૦૦ રૂપિયા
3,617 views

આ વાત ની શરૂવાત થાય છે સોક્રેટીસ ની એક કથા થી કે જયારે એક દિવસ તેના એક શિષ્યએ મોટી દુકાન ની શરૂઆત કરી હતી અને તેના ઉદ્દઘાટન માટે સોક્રેટીસ ને નિમંત્રણ આપવામાં આવ્યું હતું. તે આવ્યા ને ઉદ્દઘાટન કર્યુ ત્યારબાદ શિષ્ય એ પોતાની ગુરુ દક્ષિણા સ્વરૂપ તેમને કહ્યું કે સાહેબ મારી આ નવી દુકાન મા […]

Read More

રાધાએ કઈ રીતે લીધી હતી આ દુનિયામાથી વિદાય? અને શામાટે કૃષ્ણએ તોડી નાખેલી પોતાની બંસરી?

રાધાએ કઈ રીતે લીધી હતી આ દુનિયામાથી વિદાય? અને શામાટે કૃષ્ણએ તોડી નાખેલી પોતાની બંસરી?
4,478 views

મિત્રો થોડા સમય પહેલાજ આપણે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ દિવસ એટલે કે જન્માષ્ટમી ની ઉજવણી કરી. ભારત માં શ્રીકૃષ્ણને પ્રેમના દેવતા તરીકે પૂજવામાં આવે છે. જયારે કોઈ લોકો પ્રેમનું ઉદાહરણ આપે છે ત્યારે પ્રથમ નામ શ્રીકૃષ્ણ અને રાધાનું આવે છે. રાધા-કૃષ્ણના પ્રેમને જીવાત્મા અને પરમાત્માનું અનેરું મિલન કહેવામાં આવે છે. તમે જાણો છો કે રાધા બાળપણથી […]

Read More

vrsad

બહાર ધોધમાર વરસાદ ચાલુ હતો મસ્ત મસ્ત મજાની માટી ની સુગંધ આવી રહી હતી, જાણે કે સ્વિત્ઝરલેન્ડ માં હોઈએ એવું વાતાવરણ હતું. સવાર સવાર માં ૭ વાગ્યે પત્ની એ ધીમે થી બેડરૂમ માં પ્રવેશ કર્યો અને છુટ્ટા ભીના વાળ થી પતિ ના મોઢાં પર પાણી નો છંટકાવ કરતાં પતિ જાગી ગયા. પતિ :- અરે , […]

Read More

જડેજા

અષાઢી બીજ આમ તો આખા ભારતમાં અનેક તહેવારોની જેમ ઉજવાય જ છે. આમ તો આ દિવસે સમગ્ર ભારતનું ધ્યાન ખેચતી જગન્નાથપુરીની રથયાત્રા તથા અમદાવાદની રથયાત્રા (અને દેશના અલગ અલગ શહેરોમાં થતી રથયાત્રા તો ખારીજ) પરંતુ સાથે સાથે આ દિવસે કચ્છીઓ અને જાડેજા નું નવું વર્ષ પણ છે.સમગ્ર ભારતના અલગ અલગ પ્રાંતમાં, ધર્મમાં તથા સમગ્ર વિશ્વમાં […]

Read More

જાણો, Birth Day Boy “મલ્હાર ઠાકર” સાથે જોડાયેલી આ રસપ્રદ વાતો

જાણો, Birth Day Boy “મલ્હાર ઠાકર” સાથે જોડાયેલી આ રસપ્રદ વાતો
3,781 views

જેમની આજે ૨૮ મી જુને બર્થ ડે છે એવા ફિલ્મ ‘છેલ્લો દિવસ” ના વિકીડાની જબરજસ્ત એક્ટિંગ દ્વારા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની અલગ છાપ બનાવનાર અને આ ફિલ્મમાં વિકીડો બનીને ચાહકોનું દિલ જીતનારો મલ્હાર ઠાકર.વાત કરીએ, ફિલ્મ ‘છેલ્લો દિવસ’ની તો આ ફિલ્મ 20 નવેમ્બર 2015એ રિલીઝ થઈ હતી. આ ફિલ્મે આપણને ખૂબ હસાવ્યા, એના મેકર્સને કમાણી […]

Read More

કોઈ પણ પ્રસંગે કપાળ પર ચાંદલો કરતા સમયે ચોખા કેમ લગાવવામા આવે છે, જાણો વૈજ્ઞાનિક અને ખાસ કારણ

કોઈ પણ પ્રસંગે કપાળ પર ચાંદલો કરતા સમયે ચોખા કેમ લગાવવામા આવે છે, જાણો વૈજ્ઞાનિક અને ખાસ કારણ
4,912 views

ધાર્મિક ગ્રંથો મુજબ લલાટ પર ચાંદલો કરવાનુ કંઇક ખાસ કારણ છે. તહેવારો ની ઊજવણી , લગ્ન વિધી , કર્મ કાંડ જેવા પ્રસંગોએ ચાંદલો કરાય છે. ગ્રંથો તેમજ શાસ્ત્રોમાં કહેવાયુ છે કે કંકુ , રાખ , લાલ તેમજ સફેદ ચંદન , હળદર વગેરે તિલક માટે શુભ ગણાયા છે. અને તેની સાથે ચોખા પણ વપરાય છે. આ […]

Read More

એ. હાલો..!! વાળુ કરવા

એ. હાલો..!!  વાળુ કરવા
3,684 views

Courtesy : Satyen Gadhvi ની કલમે એ હાલો વાળુ કરવા આજ વાળા માં બાજરી નો રોટલો, તીખી તમતમતી.. ધમધમતી કઢી, લીલા મરચા અને અંતર ને ઠારતી મારી વહાલી વહાલી છાસ… તાંબા જેવો હાથે ઘડેલો રોટલો અને રોટલો ધરાય જાય એટલું પાયેલું દેશી ગાય નું ઘી.. આ અમારા કાઠિયાવાડ ના આત્મા ને તૃપ્ત કરતા ભોજન સામે 32 ભાત […]

Read More

હૃદયસ્પર્શી ટૂંકી વાર્તા : તમારા હોવા ને ઉત્સવ બનાવી લો..ગમતી વ્યક્તિ ઓ સાથે મનભરીને જીવી લો..‍‍‍‍‍

હૃદયસ્પર્શી ટૂંકી વાર્તા : તમારા હોવા ને ઉત્સવ બનાવી લો..ગમતી વ્યક્તિ ઓ સાથે મનભરીને જીવી લો..‍‍‍‍‍
4,812 views

જિંદગી & હકીકત. એક ખિસકોલી રોજ પોતાના કામ પર સમયસર આવતી હતી અને પુરી મહેનત અને ઇમાનદારી થી કામ કરતી હતી. ખિસકોલી જરૂરત થી વધારે કામ કરીને પણ ખુબ ખુશ હતી. કેમ કે તેનો માલિક, જંગલ નો રાજા સિંહે તેને દસ બૉરી અખરોટ આપવા નો વાયદો કરી રાખ્યો હતો. ખિસકોલી કામ કરતાં કરતાં થાકી જતી […]

Read More

ચશ્મા સાફ કરતાં એ વૃદ્ધે પત્નીને કહ્યું….. આપણા સમયે મૉબાઇલ ન હતા…!!

ચશ્મા સાફ કરતાં એ વૃદ્ધે પત્નીને કહ્યું….. આપણા સમયે મૉબાઇલ ન હતા…!!
3,531 views

ચશ્મા સાફ કરતાં એ વૃદ્ધે પત્નીને કહ્યું….. આપણા સમયે મૉબાઇલ ન હતા…!! હા, પણ બરાબર પાંચ ને પંચાવને હું દરવાજે પાણીનો ગ્લાસ ભરીને આવું ને તમે આવતા…… હા મેં ત્રીસ વરસ નોકરી કરી પણ એ નથી સમજી શક્યો કે હું આવતો એટલે તું પાણી લઈને આવતી કે તું પાણી લઈને આવતી એટલે હું આવતો….. હા […]

Read More

ઈતિહાસની ૨૦ દુર્લભ તસ્વીરો, જેને તમે આજ પહેલા ક્યાય નહિ જોઈ હોય.

ઈતિહાસની ૨૦ દુર્લભ તસ્વીરો, જેને તમે આજ પહેલા ક્યાય નહિ જોઈ હોય.
4,005 views

આજ ની ખાસ પોસ્ટ માં અમે તમારા માટે ૨૦ એવી ઐતિહાસિક તસ્વીરો લઈને આવ્યા છીએ જેને આજ પહેલા કોઈએ નહિ જોઈ હોય. ૧. ઉપર ની તસ્વીર માં જોવા મળતું આ પાર્થિવ શરીર ભારત ના મહાન સ્વતંત્ર સેનાની ચંદ્રશેખર આઝાદ નું છે. ૨. બહાદુર જફર શાહ નો દીકરો જે મુગલ સામ્રાજ્ય નો અંતિમ શાસક હતો. ૩. […]

Read More

યોગા દિવસ : BAPS સંસ્થા ના મહંત સ્વામી મહારાજે અને સંતો એ આપ્યો યોગ સંદેશ

યોગા દિવસ : BAPS સંસ્થા ના મહંત સ્વામી મહારાજે અને સંતો એ આપ્યો યોગ સંદેશ
3,517 views

જેમનું જીવન જ એક સંદેશ છે એવા BAPS સ્વામિનારાયણ સંસ્થા ના વડા પૂ. મહંત સ્વામી મહારાજે આવી રીતે યોગા કરી ને આપ્યો યોગ સંદેશ.21 જૂનના ઈન્ટરનેશનલ યોગ ડે ઉજવવામાં આવે છે.  જેમાં પોલિટિશ્યન્સથી લઈને મોટા સંત- મહંતો પણ લોકોને સ્વસ્થ રહેવા માટે પ્રેરિત કરે છે. ઘણાં સંતો એવા છે જેમની દિનચર્યામાં યોગનું વિશેષ સ્થાન છે. […]

Read More

આજની 21મી જૂન: વર્ષનો સૌથી લાંબો દિવસ,જેના વિષે બહુ ઓછા લોકો જાણે..

આજની 21મી જૂન: વર્ષનો સૌથી લાંબો દિવસ,જેના વિષે બહુ ઓછા લોકો જાણે..
5,176 views

આખા વર્ષ દરમ્યાન સૂર્યનો આકાશી વિષુવવૃત્ત અને ક્રાંતિવૃત્ત બે વખત એકબીજાને છેદે છે અને આ છેદબિંદુને સંપાત દિવસ કહે છે. 22મી ડિસેમ્બર એટલે ભારત માં આખા વર્ષ નો ટૂંકા માં ટૂંકો દિવસ જે જૂન મહીના ના દિવસ કરતા લગભગ સવા બે કલાક નાનો હોય છે. અને 20 માર્ચનો દિવસ અને રાત સરખા હોય છે.સાથોસાથ 21 જૂનનો દિવસ […]

Read More

ફક્ત એક રાત માટે કિન્નર કરે છે વિવાહ, જાણો શા માટે?

ફક્ત એક રાત માટે કિન્નર કરે છે વિવાહ, જાણો શા માટે?
4,313 views

આજે અમે તમને એ વિષે વાત કરીશું કે કિન્નરો વિવાહ કરે છે. આ વાત વિષે લગભગ બહું ઓછા લોકો ને ખબર હોય છે. આ વાત જાણી ને તમે હેરાન થઇ જશો. કિન્નરો એક રાત માટે વિવાહ કરે છે. કીન્નરો ના લગ્ન જેમની સાથે થાય કે એ કોઈ સમાન્ય માણસો નથી હોતા પણ તે હોય છે […]

Read More

રાતે સુતા સમયે બેડ પાસે રાખો કપાયેલું લીંબુ, થશે અદભુત લાભો

રાતે સુતા સમયે બેડ પાસે રાખો કપાયેલું લીંબુ, થશે અદભુત લાભો
3,655 views

                        લીંબુ ને શરીર માટે ખુબજ ફાયદા કારક મનાય છે. લીંબુ ની મદદ થી આપણે શરીર ના ઘણા બધા રોગ થી  છુટકારો મેળવી શકીયે છે. જેવી રીતે લીંબુ નો રસ પીવાથી શરીર ને ઘણા બધા ફાયદા મળે છે. તેવીજ રીતે રાત્રે સુતી વખતે લીંબુ […]

Read More

“વાયુ”ને તેનું નામ કેવી રીતે મળ્યું ? અને ચક્રવાતોને સામાન્ય રીતે કેવી રીતે નામ આપવામાં આવે છે?

“વાયુ”ને તેનું નામ કેવી રીતે મળ્યું ? અને ચક્રવાતોને સામાન્ય રીતે કેવી રીતે નામ આપવામાં આવે છે?
3,945 views

વાવઝોડા નું નામ “વાયુ”  કેવી રીતે પાડવામાં આવ્યું? જ્યારે ભારત ના ઉત્તરીય રાજ્યો ગરમીના પ્રકોપ થી ઘેરાયેલા છે, ત્યારે પશ્ચિમી ભારત નું રાજ્ય ગુજરાત માં ચક્રવાત “વાયુ” એ એક ભયભીતિ પેદા કરી છે. ગુજરાતના સૌરાષ્ટ્ર- વેરાવળ કિનારે દક્ષિણે આવેલા ચક્રવાતને ભારત દ્વારા “વાયુ” તરીકે નામ આપવામાં આવ્યું છે. વાયુ એટલે પવન. “વાયુ”ને તેનું નામ કેવી રીતે […]

Read More

થોડાક જ પૈસામાં આ દેશો માં તમે સારા ડેસ્ટીનેસન માં છૂટ થી ફરી શકશો.

થોડાક જ પૈસામાં આ દેશો માં તમે સારા ડેસ્ટીનેસન માં છૂટ થી ફરી શકશો.
3,599 views

અહી આપણે ઇન્ડોનેશિયાને દુનિયાની સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતા દેશમાથી એક કહી શકીએ છીએ અને અહી જંગલથી લઇને સમુદ્ર કિનારા અને પ્રાચીન મંદિર સુધી પણ ઇન્ડોનેશિયામા ઘણા બધા ફરવાલાયક ઘણા સ્થળો આવેલા છે અને અપણા ભારતીઓનુ ફેવરીટ માંથી એક બાલી છે તે ત્યાના મંદિરો અને શાનદાર સમુદ્ર તટના અને બીચના કારણે ભારતીય ટૂરિસ્ટનુ ફેવરિટ ડેસ્ટિનેશન […]

Read More

ક્યારેય નહીં પડે ઘન ની કમી, જો ગરુડ પુરાણ ની આ વાત નું રાખશો ઘ્યાન.

ક્યારેય નહીં પડે ઘન ની કમી, જો ગરુડ  પુરાણ ની આ વાત નું રાખશો ઘ્યાન.
6,137 views

આપણા ધર્મમાં ઘણા બધા પુરાણો અને શાસ્ત્રો લખાયા કે. તેના વિષે બધા જાણતા હોય છે પણ તેની અંદર લખેલી બાબતો વિષે બાબતો વિષે બહુ ઓછા લોકો ને ખબર હશે.અઢાર પુરાણો માં ગરુડ પુરાણ  નું એક આગવું મહત્વ છે. તમે ગરુડ પુરાણ વિષે સાંભળયુ હશે તેની અંદર એવી બાબતો વિષે જણાવ્યું છે કે મૃત્યુ પછી આપણું […]

Read More

પતિના મૃત્યુ બાદ કોઈ પણ નારી માટે બીજો સંસાર માંડવો ખુબ જ અઘરો છે, વાંચો આ હદય સ્પર્શી વાત

પતિના મૃત્યુ બાદ કોઈ પણ નારી માટે બીજો સંસાર માંડવો ખુબ જ અઘરો છે, વાંચો આ હદય સ્પર્શી વાત
4,781 views

મારી બહેનપણી અને મારી જિગરજાન નાનપણની રાધાએ આજે બીજા લગ્નનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય ખૂબ ગંભીર હતો. પતિનાં મૃત્યુને આજે વર્ષો વીતી ગયા છે અને દિકરી પણ મોટી થઈ ગઈ હતી. તો પછી શા માટે આજે રાધા એ બીજા લગ્ન કરવા તૈયાર થઈ ? અને એ પણ પોતાની આ 40 વર્ષની ઉંમરે. આખરે આવું […]

Read More

જો તમને પણ મળે છે આ ચાર શુભ સંકેત તો સમજી લેજો કે તમારું ભાગ્ય બદલાઈ રહ્યું છે

જો તમને પણ મળે છે આ ચાર શુભ સંકેત તો સમજી લેજો કે તમારું ભાગ્ય બદલાઈ રહ્યું છે
4,133 views

મિત્રો સારું જીવન જીવવા માટે લોકો આજે દિવસ-રાત મહેનત કરતા હોય છે. તેમ છતાં ઘણી વખત યથાર્થ મહેનત કર્યા બાદ પણ ધાર્યું પરિણામ મળતું નથી. દરેક વસ્તુ તમારા ભાગે ઉપર આધાર રાખે છે. ઘણી વખત અચાનક જ વ્યક્તિનું નસીબ બદલાઈ જતું હોય છે. નસીબ બદલવાની શરૂઆત થાય છે તે પહેલા વ્યક્તિને અમુક સંકેતો મળતા હોય […]

Read More

Page 1 of 5212345...2040...Last »