સ્વાસ્થય
7,142 views ગુંદર એ ઝાડમાં થતો એક ચીકણો પદાર્થ છે. આને પ્રાકૃતિક દ્રવ્ય પણ કહેવામાં આવે છે. આને ઔષધ રૂપે માનવામાં આવે છે. આ પ્રવાહીને જયારે ઝાડમાંથી કાઠવામાં આવે છે ત્યારે તે સફેદ રંગમાં વહે છે. તે જયારે ફ્રેશ હોય ત્યારે સફેદ આંસુના રૂપે હોય છે અને જયારે સુકાઈ ત્યારે આછા કાળા રંગનું થાય છે. આને જ […]
Read More
8,502 views જનરલી દાડમ બધા જ ખરીદી શકે તેવું ફળ છે. આમાં લાલ રંગના રસીલા દાણા ભરેલ હોય છે. દાડમએ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દુનિયાના ગરમ દેશોમાંથી મળી આવે છે. દાડમ માં ભરપુર માત્રામાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ફાઇબર, વિટામિન્સ અને ખનીજ મળી આવે છે. * 100 ગ્રામ દાડમ ખાવાથી આપણા શરીરને લગભગ 65 કિલો કેલરી […]
Read More
10,294 views એવા કોઈક જ લોકો હોય છે જેને કાજુ કે તેનાથી બનેલ વસ્તુ પસંદ ન હોય. ડ્રાયફ્રૂટ માંથી કાજુને સૌથી વધારે પસંદ કરવામાં આવે છે. તેમ છતાં એમ ન કહી શકાય કે કાજુ ખરીદવા એ બધા માટે શક્ય નથી. પરંતુ, આના ફાયદાઓ તમને સરપ્રાઇઝ કરે તેવા છે. કાજુ ખાવાથી ઘણા બધા પ્રકારની બીમારીઓ ને નિયંત્રિત કરી […]
Read More
7,660 views મૂળાની સીઝન શિયાળામાં એટલેકે ઠંડીમાં આવે છે. આ ખુબ જ ગુણકારી અને સરળતાથી મળતી શાકભાજી છે. ઠંડીમાં રોજ આનું સેવન કરવાથી પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ક્લોરીન, ગંધક, આયોડીન અને લોહતત્વ પર્યાપ્ત માત્રામાં મળી આવે છે. દેખાવમાં આ જે રીતે સફેદ લાગે છે તેવી જ રીતે તેના ફાયદાઓ પણ સફેદ છે. અમેરિકી ૪૦૦ મિલિયન પાઉન્ડ મૂળા પ્રતિવર્ષ […]
Read More
8,049 views કહેવાય છે કે વૃદ્ધ લોકોની વાત અને આંબળાના સ્વાદની ખબર લોકોને પાછળથી પડે છે. આને બધા રોગોની દવા માનવામાં આવે છે. આ શિયાળાની સિઝનમાં આવતી આયુર્વેદીક ઔષધી છે. દિલની બીમારી, આંખની બીમારી, નસકોરી ફૂટવી, કેન્સર અને ડાયાબિટીસ વગેરે જેવા રોગોને ઠીક કરવાની ક્ષમતા આંબળા ધરાવે છે. * આંબળામાં ‘વિટામીન-સી’ નો સારો એવો સ્ત્રોત રહેલ છે. […]
Read More
11,589 views ભારતીય પકવાનો બનાવવામાં ઘી મહત્વપૂર્ણ છે. આયુર્વેદમાં ગાયના ઘી ને ‘અમૃત’ સમાન માનવામાં આવે છે. આના સેવનથી અગણિત ફાયદા થાય છે. જો તમે ગાય ના ધી નું સેવન નિયમિત રૂપે કરો તો આનાથી તમે વજન પણ નિયંત્રિત કરી શકો છો અને ઘણી બધી બીમારીઓ થી પણ તમે છુટકારો મેળવી શકો છો. જાણો ધી થી થતા અમૂલ્ય […]
Read More
17,038 views લગભગ બધા જ ભારતીયોના ઘરમાં કોથમીર હોય છે. ભોજનમાં સ્વાદ વધારનાર કોથમીર દુનિયાભર માં ફેમસ છે. ભારતીય રસોઈમાં આનો વધારે ઉપયોગ કરવામાં આવે છે. આ ફક્ત સ્વાદ વધારવા માટે જ ઉપયોગી નથી પરંતુ આમાં ઔષધીય ગુણધર્મો પણ ભરપૂર માત્રામાં રહેલ છે. આને અંગ્રેજીમાં ‘કોરીયાન્ડર’ નામના શબ્દથી પ્રયોગ કરવામાં આવે છે. આ રહ્યા તેના ફાયદાઓ…. ત્વચાની […]
Read More
14,676 views દુનિયામાં જાતિ, ધર્મ, દેખાવની દષ્ટિએ ભલે જુદા-જુદા લોકો વસતા હશે પણ હકીકતમાં તો સમાજના મોટાભાગના લોકો દિવસ દરમ્યાન ખાવાનું, કામ કરવાનું અને રાત્રે મનોરજંન માણી સૂઈ જવાનું એમ લગભગ એકસરખું જ જીવન જીવે છે. આધુતિકતાની દોડ સાથે આજે દરેક માણસ માનસિક કે શારીરિક કોઈને કોઈ સમસ્યાથી પણ પિડાઈ રહ્યો છે અને એના ઉપચાર શોધવાનો પ્રયાસ […]
Read More
7,646 views Summer season માં આવતું ફળ શક્કરટેટી છે. લગભગ બધા લોકોને શક્કરટેટી પસંદ જ હોય છે. આમાં રોગોને મટાડવાના ઘણાં અસરકારક તત્વો રહેલ છે. એમાં એંટીઓક્સીડેંટ, વિટામિન સી અને બીટા-કેરોટીમ કેંસરને રોકવામાં મદદગાર છે. જે લોકો શક્કરટેટી નથી ખાતા તે આજે આના ફાયદાઓ જાણીને જરૂર ખાશે. શક્કરટેટીમાં વિટામિન એ ભરપૂર પ્રમાણમાં હોય છે. સાથે જ તેમાં […]
Read More
15,864 views કેરીને ફળોના રાજા કહેવામાં આવે છે. ખરેખર, મેંગોમાં એવા અનમોલ ગુણો છુપાયેલ છે કે આને ફળનો રાજા કહેવાય છે. આયુર્વેદ, વિજ્ઞાન અને વનસ્પતિશાસ્ત્રના અવલોકનોના આધારે ફળોના રાજા કેરી વિષે દુર્લભ વર્ણન કરવામાં આવ્યું છે. એક પાકી કેરી વિવિધ કુદરતી તત્વોથી ભરપુર હોય છે. કેરીમાં વિટામિન સી ઉપરાંત એનર્જી, ફાઇબર, કાર્બૉહાઇડ્રેડ, પ્રૉટીન, ફેટ, વિવિધ પ્રકારના વિટામિન […]
Read More
9,866 views ગરમીનું આગમન શરુ એટલે બધાના ઘરમાં લીંબુ પાણી પીવાનું શરુ થઇ જાય. લીંબુ પાણી અનેક ગુણોથી ભરપૂર છે. લીંબુનો સારો ગુણ એ છે કે તેની ખાટીમીઠી સુગંધ ખાતા પહેલા જ મોઢામાં પાણી લાવી દે છે. સવારમાં લીંબુ પાણી પીવાથી પાચનતંત્ર સાફ થાય છે અને પેટ સંબંધિત બીમારીઓ પણ નષ્ટ થાય છે. લીંબુ પાણી ‘વિટામીન સી’ […]
Read More
6,601 views બાળકોથી લઈને વૃધ્ધ સુધીના બધા લોકોને આઈસ્ક્રીમ પસંદ હોય છે. ભાગ્યે જ અમુક લોકો હોય છે જે આના સેવનથી બચતા હોય છે.આમ તો આઈસ્ક્રીમ ખાવાની કોઈ સિઝન નથી હોતી પણ મોટાભાગના લોકો સમરમાં આઈસ્ક્રીમને વધારે પ્રેફર કરે છે. ચાલો જાણીએ આના ફાયદા વિષે… આઈસ્ક્રીમ વિટામિન એ, બી 2 અને બી 12 થી ભરપૂર હોય છે. […]
Read More
5,075 views સામાન્ય રીતે મરચાંને સ્વાસ્થ્ય માટે ખરાબ માનવામાં આવે છે. એ પણ સાચું છે કે ભારતમાં લાલ મરચા અને લીલા મરચા વગરનું ભોજન અધૂરું છે. લીલા મરચા કરતા લાલ મરચાં ખાવાથી સ્વાસ્થ્યને ખુબ ફાયદો થાય છે. લાલ મરચાં ભરપૂર ગુણોથી ભરેલા છે. જાણો તેના ફાયદાઓ.. * બ્રિટનમાં થયેલ એક સંશોધન મુજબ મરચાં શરીરમાં કૅલરીઝ બાળવામાં મદદરૂપ […]
Read More
14,362 views નાની નાની વસ્તુને ધ્યાનમાં રાખીને પણ વધતા વજન પણ કાબુ રાખી શકાય છે. સૌપ્રથમ ખાવા – પીવાની વસ્તુ પર કાબૂ રાખવું જોઈએ. તાજા ફળોનું સેવન નિયમિત કરવું જોઈએ કારણકે તેમાં પ્રોટીનની માત્રા વધુ હોય છે. દરરોજ કસરત કરવી અને ખુબ પાણી પીવું. ખાવા-પીવામાં ધ્યાન રાખવું સામાન્ય રીતે વજન ધટાડવા લોકો ખાવા-પીવાની વસ્તુ પર ધ્યાન આપતા […]
Read More
17,448 views આજકાલ લોકોને જલ્દી ભૂલી જવાની ફરિયાદ રહે છે. આનું મુખ્ય કારણ એ છે કે વધારે પડતું ટેન્શન અને આજકાલ ની બીઝી જીવનશૈલી. જે લોકો નવી વસ્તુને યાદ કર્યા પછી આઠ કલાકની પૂરતી ઊંઘ લે છે, તે લોકો એ વસ્તુને તેના નામ સહીત વધારે સમય સુધી યાદ રાખી શકે છે. આનાથી તેની યાદશક્તિ વધી જાય છે. […]
Read More
16,088 views ઘણા એવા ઘરેલું ઉપાય છે, જે સફેદ વાળને દુર કરી શકે. સફેદ વાળ માત્ર વૃધ્ધ લોકોને જ નહિ પણ ૨૦ – ૩૦ વર્ષના યુવા લોકોને પણ થાય છે. આજકાલ વાળને સફેદ થવું સામાન્ય બાબત છે. સફેદ વાળ થવાનું મુખ્ય કારણ એ છે કે ખાન – પણ અને વધારે ટેન્શન હોવાને કારણે સફેદ વાળની સમસ્યા ઉપજે […]
Read More
5,423 views નવરાત્રી શરુ થઈ ગઈ છે એવામાં ઘણા લોકો વ્રત રહેતા હશે. વ્રત રહેવાનો સૌથી મોટો સવાલ એ છે શું ખાવું અને શું ન ખાવું? આ સમસ્યા વધારે એ લોકોને હોય છે જે ઓફીસ જતા હોય. કામ દરમિયાન તેમને વારંવાર ભૂખ લગતી હોય છે. એવામાં ફળ ખાવા સિવાય બીજો કોઈ ઉપાય ન હોય, પરંતુ હવે એવું […]
Read More
11,431 views તૈલીય ત્વચા ઘણા લોકો માટે એક મોટી મુશ્કેલી છે. તૈલીય ત્વચા હોવાને કારણે ચહેરા પર ધૂડ અને માટી ચિપકે છે. જેનાથી પિમ્પલ અને બ્લેક હેડ થાય છે. તૈલીય ત્વચાને કારણે ચહેરા પર મેકઅપ કરવામાં પણ મુશ્કેલી થાય છે, જેથી મેકઅપ ખુબ જલ્દી ખરાબ થઈ જાય છે. ચહેરા પર વારંવાર ઓઈલ આવવાથી ચહેરાનો રંગ ફીકો પડી […]
Read More
11,986 views લીલા મરચાને આપણે સામાન્ય રીતે શાક અને ડાળ બનાવવામાં વાપરીએ છીએ. ભોજનની સાથે તમે લીલા મરચા ન ખાઓ તો તમને કઈક મિસિંગ લાગતું હોય છે. લીલા મરચાએ ભારતમાં એક ઔષધીય સમાન ગણવામાં આવે છે. લીલા મરચામાં કેપ્સીયાસીન નામનો પદાર્થ રહેલ હોય છે, જે ભોજનને મસાલેદાર બનાવે છે. આપણા શરીરમાં રહેલ રોગોને નાશ કરવાની તેમાં ક્ષમતા […]
Read More
9,495 views હદયની દેખરેખ કેમ રખાય? ભોજનમાંઓછુ તેલ અને વધારે પ્રોટીન અથવા ઓછુ કાર્બોહાઈડ્રેટ યુક્ત વસ્તુ લ્યો. અઠવાડિયાના પાંચ દિવસ ઓછામાં ઓછો અડધી કલાક ચાલો. લીફ્ટ નો ઉપયોગ ટાળો અને દાદર દ્વારા ચઢો. શરીરના વજન પર નિયંત્રણ રાખો અને ધૂમ્રપાન ન કરો. આમ કરવાથી બ્લડ પ્રેશર જેવા ખતરનાક રોગથી બચી શકાય છે. સ્વસ્થ લોકોને હાર્ટ અટેક કેમ […]
Read More
Page 5 of 16« First«...34567...»Last »