સ્વાસ્થય

ભગવાને ધરાવ્યા બાદ ભોજન કરવાના વૈજ્ઞાનિક ફાયદા પણ છે

ભગવાને ધરાવ્યા બાદ ભોજન કરવાના વૈજ્ઞાનિક ફાયદા પણ છે
9,749 views

હિંદુ ધર્મ માં ભગવાન ને પ્રસાદ અથવા ભોજન કરાવવાની પરંપરા છે.અમુક લોકો રોજ વિધિ-વિધાન થી ભગવાન ની પૂજા ભલે ન કરે, પરંતુ એમના ઘર માં ભગવાન ને પ્રસાદ જરૂર ચઢાવે છે. એમ તો આની પાછળ નું કારણ એ છે કે શ્રીમદ ભાગવત ગીતા માં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જે જોઈ ભક્ત પ્રેમપૂર્વક મને ફૂલ, […]

Read More

બાળકથી લઇને વૃદ્ધના શરીરની શુદ્ધી માટે દુધ અને અંજીરનુ આ રીતે કરો સેવન

બાળકથી લઇને વૃદ્ધના શરીરની શુદ્ધી માટે દુધ અને અંજીરનુ આ રીતે કરો સેવન
4,722 views

આપણા શરીર મા કોઈ પણ જાત ની તકલીફ હોય તો અંજીર નુ સેવન ખુબ જ લાભદાયી નીવડે છે અને તેમા રહેલ અનેક તત્વો આપણા માટે ખુબ જ ગુણકારી સાબિત થાય છે. તો વાચકો આપણે જાણીએ અંજીર થી થતા લાભ અને તેના ઉપયોગ વિશે. દરરોજ ફક્ત બે જ અંજીર નો ઉપયોગ કરવાનો છે. તે પણ એમ […]

Read More

ખરેખર ફ્રિજમાં કેળા રાખવા જોઈએ કે નહિ અને રાખવાથી શું થશે ફાયદો કે પછી નુકશાન

ખરેખર ફ્રિજમાં કેળા રાખવા જોઈએ કે નહિ અને રાખવાથી શું થશે ફાયદો કે પછી નુકશાન
4,412 views

ફળ અને શાકભાજીને સાચવવા માટે આપણે ફ્રીઝ નો ઉપયોગ કરીએ છીએ. પરંતુ થોડી શાકભાજી અને ફળો એવા પણ હોય છે જેને ફ્રિજમાં રાખવા હિતાવહ હોતા નથી. આવું જ એક ફળ છે કેળા. કેળા લગભગ બારે માસ જ સરળતાથી મળી આવે છે. તેની કિંમત પણ ખૂબ નજીવી હોય છે. જેથી ગરીબથી માંડીને પૈસા વાળા દરેક લોકોને […]

Read More

સ્નાનનું મહત્વ અને સ્નાન સમયના નિયમો…

સ્નાનનું મહત્વ અને સ્નાન સમયના નિયમો…
5,776 views

સ્નાનનું મહત્વ અને સ્નાન સમયના નિયમો નાહવાની ક્રિયાને અંઘોળ પણ કહે છે. જેમાં શરીરની શુદ્ધિ સૌથી અગત્યનો લાભ છે. આ સ્નાન પ્રક્રિયા પૂજાપાઠ, યજ્ઞ કે અન્ય ધાર્મિક ક્રિયાઓમાં સોળ સંસ્કારોમાંથી અગ્રેસર છે. પાણીથી શરીરને શુદ્ધ કરીને દિવસના નિત્યક્રમનો પ્રારંભ કરવો ખૂબ જ લાભાદયી છે. આ બાબતને પ્રાચિન સમયમાં સમજાવવા એક પ્રથા પ્રચલિત થઈ હતી, ત્રણ […]

Read More

પ્રોટિનથી ભરપૂર હોવો જોઈએ સવારનો નાસ્તો

પ્રોટિનથી ભરપૂર હોવો જોઈએ સવારનો નાસ્તો
4,043 views

જો તમે સ્વસ્થ રહેવા માંગતા હોવ તો સવારના નાસ્તમાં પ્રોટિનથી ભરપૂર આહાર લો. આનાથી તમારું પેટ ભરાઈ જશે અને વધારે ખોરાક પણ નહીં ખાઓ. આધુનિક અને તણાવભર્યા જીવનમાં વધારે ખોરાક અભિશાપ બની ગયો છે. મિસોરી યુનિવર્સિટીના સંશોધકોનું કહેવું છે કે એવો નાસ્તો મસ્તિષ્કમાં ખાવાની ઈચ્છાને નિયંત્રિત કરતા સંકેતોને ઓછો કરી દે છે અને આ કારણે […]

Read More

હાડકાને એકદમ ખોખલા કરી દે છે આ ચાર વસ્તુ, સેવન કરતા પહેલા સાવધાન !

હાડકાને એકદમ ખોખલા કરી દે છે આ ચાર વસ્તુ, સેવન કરતા પહેલા સાવધાન !
5,720 views

હાડકા આપણા શરીર નું ખુબ જ મહત્વનું અંગ છે. તેના ઉપર જ આખું શરીર ટક્યું હોય છે. આ માટે હાડકા હમેશા મજબુત હોવા જોઈએ. પણ આજ કાલ અનીયમિત ખાન પાન અને જીવન શૈલી ના લીધે.  નાની ઉમરે જ કમર નો દુખાવો, પગ નો દુખાવો, હાડકા કમઝોર થઇ જવા એવી બધી સમસ્યાઓ થઇ જતી હોય છે. […]

Read More

પલાળેલા ચણા કાજુ-બદામ કરતા પણ છે અતિ ગુણકારી, જાણો ચમત્કારિક ફાયદાઓ તમે પણ થઈ જશો ચકિત…

પલાળેલા ચણા કાજુ-બદામ કરતા પણ છે અતિ ગુણકારી, જાણો ચમત્કારિક ફાયદાઓ તમે પણ થઈ જશો ચકિત…
4,452 views

ફણગાવેલા ચણા બદામ કરતાં પણ વધુ ગણ કરે છે. ચણા ને આરોગ્ય માટે અત્યંત પોષક માનવામાં આવે છે. કાળા ચણા માં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, ફાયબર, કેલ્શિયમ, અને આયર્ન રહેલું છે. ફણગાવેલા ચણા ખાવાથી મગજ તેજ થાય છે, અને તે પાચન શક્તિ સુધાંરે છે. ફ્ણગાવેલા ચણા ખાવાથી પાચનતંત્ર મજબૂત બને છે. ફણગાવેલા ચણા માં ફાઇબરની માત્રા હોય […]

Read More

નાકના વાળ કાપતા વ્યક્તિઓ થઈ જાવ સાવધાન, જાણો શા માટે?

નાકના વાળ કાપતા વ્યક્તિઓ થઈ જાવ સાવધાન, જાણો શા માટે?
4,327 views

વધતી ઉંમરની સાથે આપણા શરીરની અંદર રહેલા હોર્મોન્સમાં ધીમે ધીમે ફેરફાર થતાં જાય છે અને આ હોર્મોન્સના ફેરફાર ના કારણે આપણા શરીર ઉપર અનેક જગ્યાએ અનિચ્છનીય વાળ ઊગી નીકળે છે અને લોકો આ વાળને કોઈપણ રીતે દુર કરવા માગતા હોય છે. ઘણા લોકોના નાકમાં ખૂબ વધુ માત્રામાં વાળ ઊગી નીકળે છે અને તે રેગ્યુલર રીતે […]

Read More

તમને નહિ જાણતા હોય કે પગમા ઝાંઝર પહેરવાથી થાય છે એટલા ફાયદા, જે જાણી તમને આશ્ચર્ય થશે

તમને નહિ જાણતા હોય  કે પગમા ઝાંઝર પહેરવાથી થાય છે એટલા ફાયદા, જે જાણી તમને આશ્ચર્ય થશે
4,663 views

એવુ માનવામા આવે છે કે આપણી જૂની પરંપરાઓ સાથે આમ તો કોઈને કોઈ રીતે વિજ્ઞાન એ સંકળાયેલુ હોય છે અને ઘરેણાની વાત કરીએ તો તમે માથા પર ચાંલ્લો લગાવવાથી લઈને તમારા પગમા ઝાંઝર પહેરવા પાછળ પણ શણગાર સિવાયના અન્ય કારણો છુપાયેલા છે. તમારા પગમા પહેરવામા આવતા ઝાંઝર એ સ્ત્રીઓના પગની સુંદરતાને વધારવાની સાથે સાથે તેના […]

Read More

શુ તમે પણ પેકેટવાળુ દૂધ ગરમ કરો છો? તો આ ભૂલ ક્યારેય ના કરતા, જાણો કારણ…

શુ તમે પણ પેકેટવાળુ દૂધ ગરમ કરો છો? તો આ ભૂલ ક્યારેય ના કરતા, જાણો કારણ…
4,059 views

આજે સિટી માં રહેતા લોકો પેકેટ વાળું દૂધ જ વાપરે છે, પણ આ દૂધ પહેલાથી જ પોઈશ્ચરાઈઝડ હોય છે. એનો મતલબ કે આ દૂધ ને પહેલાથી જ ઉચ્ચા તાપમાને ગરમ કરીને બાદમાં ઠંડુ કરવામાં આવેલું હોય જેને આપણે પોઈશ્ચરાઈઝેશન કહીએ છીએ છે. આમ કરવાથી કોઈ પણ દૂધને લાંબા સમય સુધી સુરક્ષિત રાખી શકાય. અને આવું […]

Read More

બજારની પેઈનકીલર છોડો આ છે તમારા રસોઈ ઘરમા રહેલી નેચરલ પેઇનકિલર

બજારની પેઈનકીલર છોડો આ છે તમારા રસોઈ ઘરમા રહેલી નેચરલ પેઇનકિલર
6,176 views

જો તમે બીમાર પડ્યા નથી કે કઈ પણ વિચાર્યા વગર જ લોકો એ મેડિકલમાથી પેઇનકિલર લઈ લેતા હોય છે માટે એવામા તમારે પેઇન કિલરએ થોડા સમય માટે તો દુખવાથી રાહત અપાવે છે પણ લાંબા સમયે એ તમારા શરીરને નુકશાન પણ પોહચાડે છે. માટે આજે હુ તમને રસોઈ ઘરમા રહેલી આ ઔષધિઓ વિષે અમે તમને જણાવીશ […]

Read More

હવે ડોક્ટર પાસે ધક્કા ખાવાની જરૂર નથી, આ વસ્તુ દાંતના સડા અને દુખાવાને હમેશા માટે કરશે દૂર…

હવે ડોક્ટર પાસે ધક્કા ખાવાની જરૂર નથી, આ વસ્તુ દાંતના સડા અને દુખાવાને હમેશા માટે કરશે દૂર…
8,959 views

જો તમારે દાત સારા રાખવા હોય તો જમીને બ્રશ કરવું ખૂબજ જરૂરી છે. જેથી દાંત માં સડો ના થાઈ અને દાંત પીળા નાં થઇ જાય. આપણે બધા રોજ સવારે ઊઠીને બ્રશ કરીયે છીયે. પરંતુ જો બ્રશ કરવાની રીત ખોટી હશે તો દાંત માં સડો પેદા થશે. માત્ર ઉપર થી બ્રશ ના કરવું જોઇએ. અંદરની સાઈડ […]

Read More

ચરબી ઓછી કરી પાતળુ થવા માટે સવારે કેવો અને ક્યા સમયે કરવો જોઈએ નાસ્તો, જાણો સાચી રીત…

ચરબી ઓછી કરી પાતળુ થવા માટે સવારે કેવો અને ક્યા સમયે કરવો જોઈએ નાસ્તો, જાણો સાચી રીત…
6,806 views

આજે જે લોકો ની ચરબી ખૂબ વધારે હોય તે સવારનો નાસ્તો નથી કરતા. આ લોકો એવું વિચારે છે કે સવારનો નાસ્તો નહિ કરે તો તેમનું વજન ઘટશે. પણ તેને જણાવી દઈએ કે સવારનો નાસ્તો ન કરવાથી ઘણા બધા નુંકશાન થાય છે. વધુ ચરબી વાળા વલોકોએ સવારે રાજા જેવું ભોજન, બપોરે મધ્યમ ભોજન અને રાત્રીના સમયે […]

Read More

દરરોજ ગરમ પાણીથી ન્હાતા લોકો ખાસ વાંચીલો આ માહિતી

દરરોજ ગરમ પાણીથી ન્હાતા લોકો ખાસ વાંચીલો આ માહિતી
4,485 views

અત્યારે આપણે બધા જ જાણીએ છીએ કે આર્યુવેદમા એવુ લખ્યુ છે કે ગરમ પાણીથી તમારે ક્યારેય સ્નાન ન કરવુ જોઈએ. કારણ કે ન્હાવા માટે તમારે હંમેશા ઠંડા પાણીનો એ ઉપયોગ કરો. કેમ કે ઠંડા પાણીથી શરીરનુ તાપમાન એ સામાન્ય રહે છે અને જેનાથી તમારા શરીર પર કોઈ પ્રકારની એ હાનિ પહોંચતી નથી. જો આમ તો […]

Read More

તમારા રસોડે પડેલી આ ૨ વસ્તુ તમારા જીદ્દી પીળા દાંતને ચપટીમાં ચમકાવશે

તમારા રસોડે પડેલી આ ૨ વસ્તુ તમારા જીદ્દી પીળા દાંતને ચપટીમાં ચમકાવશે
4,971 views

અત્યારે તમારી સરસ સ્માઇલ એ કોઇના પણ ઉદાસ ચહેરા પર ખુશી એ લાવે છે અને જ્યારે બીજી તરફ તમારે કેટલીક વખત પીળા દાંતથી આપણે મિત્રો અને સગા સંબંધી કે પછી અન્ય લોકો સામે તમારે શરમ અનુભવવી પડે છે તો તમારી આ શરમ ને દૂર કરવા માટે અને તમારે પીળા દાંતને સફેદ મોતી જેવા ચમકાવવા માટે […]

Read More

શ્રદ્ધાથી કરાતા ઉપવાસ હેલ્થ માટે વરદાન ક્યારે બને?

આજના સમયમાં આપણું જીવન અસંયમિત બની ગયું છે. અતિવ્યસ્તતાને કારણે આપણી ખાણી-પીણી, રહેણી કરણી, ઊંઘ ઉપર મોટી અસર થઇ છે. આના કારણે આપણું શરીર નબળું પડી જાય છે અને તેમાં વિકાર ઉત્પન્ન થાય છે. સમય પહેલા જ આંખો નબળી પડવા લાગે છે, વાળ ઉતરવા લાગે છે, વધુ પડતો થાક લાગે છે, ડાયાબિટિસ જેવા અનેક રોગો […]

Read More

જરૂરી નથી કે પૈસા ખર્ચી ને જ વજન ઉતારી શકાય. ઘર માં રહેલી આ ચીજો કરશે મદદ.

વ્યક્તિ ભરાવદાર હોય અને સ્થૂળતા ઘટાડવાનો કોઇ ઉપાય ન હોય ત્યારે એક જ પ્રશ્ન સતાવતો હોય છે કે વજન કેવી રીતે ઓછું કરવું? અત્યારે વજન ઉતારવાના સેન્ટર દરેક ગલીને નાકે ખુલ્યાં છે. કેટલાંક લોકો તેમાં જઇને પોતાનું વજન ઓછું કરે છે, પરંતુ બધાને માટે એટલા પૈસા ખર્ચવા શક્ય નથી. આવા લોકો માટે એવો આહાર, જે […]

Read More

શું તમારે સિઝેરિયન ડીલેવરી નથી કરવી ??, તો જાણો નોર્મલ ડીલેવરી માટેના સરળ ઉપાયો…

શું તમારે સિઝેરિયન ડીલેવરી નથી કરવી ??, તો જાણો નોર્મલ ડીલેવરી માટેના સરળ ઉપાયો…
6,473 views

આજ ના સમય માં સિઝેરિયન ડિલવરીઓનું પ્રમાણ વધી રહ્યું છે. જુના સમયમાં લગભગ પ્રસુતિઓ સામાન્ય રહેતી. પણ કોઇ મેડિકલ સુવિધાઓ ન હોવાને લીધે અમુક સ્ત્રીઓના જાન જોખમાય તેવી પરિસ્થતિ માંથી પસાર થાવું પડતો. એ તો દરેક સિક્કાના બે પાસા હોય છે એમ આ સ્થિતીમાં પણ છે.આજની સ્ત્રીઓ માટે લગભગ પળભરની પણ નવરાશ નથી હોતી. બહાર […]

Read More

૯૯% લોકો નથી જાણતા ડાબી બાજુ પડખું ફરીને સુવા સાથે જોડાયેલી આ હકીકત

૯૯% લોકો નથી જાણતા ડાબી બાજુ પડખું ફરીને સુવા સાથે જોડાયેલી આ હકીકત
6,292 views

ઊંઘ આપણા શરીર માટે પ્રકૃતિ એ આપેલુ એક અનમોલ વરદાન છે. દરરોજ ઊંઘ લેવા થી આપણું શરીર સ્વસ્થ અને એક્ટીવ રહે છે. એટલા માટે દરેક વ્યક્તિ એ રોજ ૭-૮ કલાક જરૂર સુવું જોઈએ. દરેક વ્યક્તિ ની સુવા ની રીત અલગ અલગ હોય છે. જો તમારા સુવાની રીત ખોટી છે તો આખી રાત ઊંઘ નહિ આવે. […]

Read More

ન્હાવાના પાણીમા માત્ર ૧ ચમચી મીઠું નાખી ન્હાવાથી થતા શરીરમાં લાભો, જે જાણશો તો દરરોજ વપરશો

ન્હાવાના પાણીમા માત્ર ૧ ચમચી મીઠું નાખી ન્હાવાથી થતા શરીરમાં લાભો, જે જાણશો તો દરરોજ વપરશો
6,242 views

મિત્રો , જો આહાર મા નમક ના હોય તો તે બેસ્વાદ બની જાય છે. પરંતુ , શુ તમને ખ્યાલ છે કે ૧ ચમચી નમક તમારી સ્કીન ને લગતી તમામ સમસ્યાઓ દૂર કરવા મા લાભદાયી સાબિત થઈ શકે. જો તમે તમારા સ્નાન કરવા ના પાણી મા ૧ ચમચી નમક ઉમેરી ને આ પાણી થી સ્નાન કરવા […]

Read More

Page 1 of 1612345...Last »