જ્યોતિષ – રાશી ફળ

તમારા નામના પહેલા અક્ષર પરથી જાણો તમારા પતિ વિશે, છોકરીઓ માટે ખાસ

તમારા નામના પહેલા અક્ષર પરથી જાણો તમારા પતિ વિશે, છોકરીઓ માટે ખાસ
7,591 views

દરેક માણસ નો સ્વભાવ અને તેનું આચરણ તેના નામ અને રાશિ મુજબ હોય છે. દરેક ના નામ નો પ્રથમ અક્ષર તેના ભાગ્ય ના ઘણા સંકેતો આપતા હોય છે. તેમજ આ સાથે નામ ના પ્રથમ અક્ષર થી વ્યક્તિ પોતાના પ્રેમ અને લગ્ન જીવન વિશે પણ જાણી શકે છે. તો ચાલો જાણીએ કે નામ નો પ્રથમ અક્ષર […]

Read More

આ કામ કરવા વાળા લોકો ક્યારેય પણ નથી બનતા ધનવાન, સદાય રહે છે પૈસાની અછત! જાણો કયા કામ…

આ કામ કરવા વાળા લોકો ક્યારેય પણ નથી બનતા ધનવાન, સદાય રહે છે પૈસાની અછત! જાણો કયા કામ…
4,513 views

લોકો પૈસા કમાવા માટે તનતોડ મેહનત કરતાં હોય છે, તેમ છતાં કામ પ્રમાણે કમાણી નથી કરી શકતા. જે પણ પગલાં પૈસા કમાવા ભરેછે તેમાં હંમેશા નિરાશાજ મળે છે. તેમાં તેના કામ નો કોઈ વાંક નથી હોતો પણ તે અજાણતા કેટલીક ભૂલો કરે છે, જેના લીધે તેને નાણાકીય પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. આજે આપણે એવિજ […]

Read More

તમારા જન્મના મૂળાક્ષર પરથી જાણો તમારા માટે કયા ક્ષેત્રમા કરિયર બનાવવુ શ્રેષ્ઠ ગણાય છે?

તમારા જન્મના મૂળાક્ષર પરથી જાણો તમારા માટે કયા ક્ષેત્રમા કરિયર બનાવવુ શ્રેષ્ઠ ગણાય છે?
3,756 views

જો તમે પણ એક એવી સફળતા ની રાહે બેઠા છો કે જે તમારા મન ને શાંતિ અપાવે તો તે માટે જ્યોતિષશાસ્ત્ર તમને અમુક હદ્દ સુધી સહાયરૂપ બની શકે. મિત્રો , હાલ વર્તમાન સમય ના યુવાઓ માટે સૌથી જટિલ પ્રશ્ન એ છે કે તમને કઈ વસ્તુ મા રસ છે તેનો તેમને ખ્યાલ જ નથી હોતો. તેઓ […]

Read More

હાથની આંગળીઓમા તાંબાની વીટી પહેરવાથી મળે છે ચમત્કારિક લાભ, તેના ફાયદા જાણી તમે પણ થઈ જશો ચકિત

હાથની આંગળીઓમા તાંબાની વીટી પહેરવાથી મળે છે ચમત્કારિક લાભ, તેના ફાયદા જાણી તમે પણ થઈ જશો ચકિત
4,087 views

તમે એવા ઘણા માણસો ને જોયા હશે જે જ્યોતિષ અને પંડીતો પાસે થી નંગ ધરાવતી વીટી લેતા હોય. કેમકે એને એવુ કહેવામા આવ્યુ હોય કે તેને કોઈ ગ્રહ નડે છે. ગ્રહ મુજબ અલગ-અલગ ધાતુ નો પ્રયોગ કરવામા આવે છે. જેમા અગ્ર સ્થાને સૂર્ય રહેલ હોય છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે સુર્ય ની ધાતુ તાંબુ ગણાય છે […]

Read More

અરીસાને ભૂલથી પણ ઘરની આ દિશામા ન રાખો, નહિ તો થાશે મોટુ નુકશાન! જાણો કઈ દિશા…

અરીસાને ભૂલથી પણ ઘરની આ દિશામા ન રાખો, નહિ તો થાશે મોટુ નુકશાન! જાણો કઈ દિશા…
4,345 views

આપના દેશ માં વાસ્તુ શાસ્ત્રને ઘણું વધુ મહત્વ આપવામાં આવ્યું છે. અહિયાં લોકો પોતાનું ઘર બનાવવા માં પણ વાસ્તુનું વિશેષ ધ્યાન રાખે છે. ઘર જો વાસ્તુ મુજબ બનાવવામાં આવે તો ત્યાં હંમેશા પોઝેટીવ એનર્જી રહે છે. અને જો ઘરમાં વાસ્તુ ખરાબ હોય તો ત્યાં નેગેટીવ એનર્જી આવી જાય છે. જેથી ઘરમાં સુખ અને દુ:ખનું આવવાનું […]

Read More