ચાલો… આજે ઘર આંગણ ની ઔષધિ તુલસી વિશે થોડી માહિતી લઈએ….. બહુ ઠંડી વાઈ અને તાવ આવતો હોય તો તુલસી ના પાન શરીરે ઘસવા. મલેરિયા ના દર્દી ને તુલસી નો સ્વસ્છ …
જેમ જેમ ગરમી વધતી જશે એમ એમ મચ્છરોનો ત્રાસ વધવાનો. ઉનાળો દરવાજો ખખડાવી રહ્યો છે ત્યારે મને એમ આ માહિતી બધાની સાથે શેર કરવાની ઈચ્છા થઇ. તમે કદાચ અનુભવ …
દેશ ની આજાદ કરવા સરદાર વલ્લભભાઈ પટેલે ખુબજ પ્રયત્ન કર્યા હતા. અક્ટોબર 31, 1875 નડિયાદ મા થયો હતો તેમનુ મૃત્યુ ડિસેંબર 15, 1950 મુંબઇ મા થયૂ હતુ. તેમની યાદ મા …
આપણને સંગીત સાંભળવું ગમે છે. માણસો તો ઠીક કેટલાક પ્રાણીઓ પણ સંગીતના તાલે ડોલવા લાગે છે. સંગીતના સૂર એક જાતનો અવાજ છે. ઘોંઘાટ પણ અવાજ જ છે. પરંતુ સંગીત …
તમે નવો ફોન કરવાનું વિચારી રહ્યાં છો? તો સેમસંગ દ્વારા આવતીકાલે શાનદાર ડિઝાઈન વાળો હેન્ડસેટ ગેલેક્સી આલ્ફા લોન્ચ કરવામાં આવી રહ્યો છે. આ ફોન વજનમાં ખૂબ …