શું તમે ક્યારેય વિચાર્યું છે કે મોટા ભાગના પવિત્ર હિંદુ મંદિરો ઊંચા પહાડો પર જ કેમ બને છે? શું આ કોઈ વૈજ્ઞાનિક રહસ્ય છે? આ મંદિરોને સામાન્ય માણસથી દુર …
હરિદ્વાર હિંદુઓ ના ઘાર્મિક સ્થળો માંથી એક છે. હરિદ્વાર એ સ્થળ છે જ્યાં ગંગા નદી પહાડોમાંથી મેદાનોમાં પ્રવેશે છે. હરિદ્વારનું ફક્ત ધાર્મિક મહત્વ જ નથી, …
આપણા દેશમાં વૃક્ષોને પણ પૂજનીય માનવામાં આવે છે. ઘણા વૃક્ષો એવા છે જેની પાછળ કોઈ દંતકથા પણ છે. આમાંથી જ એક છે કેળા. કેળાના ફળ, થડ અને પાંદડાને આપણે પૂજામાં …
ઘરમાં તસ્વીર લગાવવાથી ઘર સુંદર લાગે છે અને જોવામાં એમ લાગે કે ઘરમાં કઈક જીવ છે ખરુંને? આપણે ઘરમાં જેવા ચિત્રો રાખીએ તેનો પ્રભાવ પણ આપણા પર થતો હોય છે તે …
ગરિયાબંદ જિલ્લાના મારોડા ગામના જંગલોની વચ્ચે એક પ્રાકૃતિક શિવલિંગ છે, જે “ભૂતેશ્વર નાથ ” ના નામે ઓળખાય છે. આ વિશ્વનું પ્રાકૃતિક શિવલિંગ છે. સૌથી મોટી …
અન્ય દેવી-દેવતાઓ જયારે પોતાના શરીર પર વસ્ત્રો, આભૂષણો ધારણ કરે છે જયારે શિવ ચિતાની રાખ લગાવે છે. ભગવાન શિવના દરેક રૂપની પાછળ કોઇને કોઇ રહસ્ય છુપાયેલ છે. …
રોજા ચાલુ થઇ ગયા છે. માનવામાં આવે છે કે રમઝાન ના આ મહિનામાં પવિત્ર કુરાન જાહેર થઇ હતી તેથી મુસ્લીમ માટે આ ખાસ મહિનો છે. ઇસ્લામિક કેલેન્ડર મુજબ નવમો મહિનો …
ધ્યાનનાં અનેકવિધ લાભો છે. શારીરિક બધી જ બીમારીઓનો સંપૂર્ણ ઈલાજ સંભવ છે. સ્મરણ-શક્તિ નો વિકાસ થાય છે. નકામી આદતો પોતાની મેળે નીકળી જાય છે. મન હંમેશા શાંત …
સંત ના લક્ષણો : શ્રી રામચરિત માનસના ઉત્તરકાંડમાં ભરતજી શ્રી રામને પ્રશ્ન પૂછે છે કે હે “પ્રભો! સંત અને અસંતના ભેદ અલગ અલગ રીતે મને કહો.” શ્રી રામજી આ મુજબ …
દિલવાડા જૈન મંદિર પાંચ મંદિરનો સમૂહ છે. આ મંદિર રાજસ્થાનના માઉંટ આબૂ સ્થિત છે. આ મંદિરનું નિર્માણ અગિયારમી અને તેરમી સદી વચ્ચે થયું હતું. આ શાનદાર મંદિર …
સુતા પહેલા અચૂક વાંચો, “ઈશ્વરનું અસ્તિત્વ” : એક યુવા બાળક પોતાના પિતાને બોલ્યો કે ભગવાન આ જગતમાં છે જ નથી. જો ઈશ્વર હોત તો આપણને દેખાતે. પિતાએ એને ખુબ …
મીઠાનું મહત્વ સમજવા માટે ફક્ત તેનો સ્વાદ જ કાફી છે. મીઠા વગરનું ભોજન ગેમ તેટલું સારું કેમ ન હોય તો પણ કોઈને ન ભાવે. ભોજનમાં મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે એ …
ખીચોખીચ ભરેલા ટ્રેઇનના એક ડબામાંથી ટીકીટ ચેકરને એક પાકિટ મળ્યું. એણે અંદર જોયું પણ પાકિટમાં માત્ર એક ભગવાનનો ફોટો અને થોડા રૂપિયા હતા એ સિવાય એવું કંઇ …
ભારતમાં ઘર બનાવતી વખતે લોકો વાસ્તુને ઘ્યાનમાં રાખીને બનાવે છે. માનવામાં આવે છે કે આનાથી ઘરની સુખ-શાંતિ જળવાઈ રહે છે અને ઘરમાં સમૃધ્ધી આવે છે. દિશાઓ ના …