અધ્યાત્મ
9,673 views હિંદુ ધર્મ માં ભગવાન ને પ્રસાદ અથવા ભોજન કરાવવાની પરંપરા છે.અમુક લોકો રોજ વિધિ-વિધાન થી ભગવાન ની પૂજા ભલે ન કરે, પરંતુ એમના ઘર માં ભગવાન ને પ્રસાદ જરૂર ચઢાવે છે. એમ તો આની પાછળ નું કારણ એ છે કે શ્રીમદ ભાગવત ગીતા માં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જે જોઈ ભક્ત પ્રેમપૂર્વક મને ફૂલ, […]
Read More
5,720 views સ્નાનનું મહત્વ અને સ્નાન સમયના નિયમો નાહવાની ક્રિયાને અંઘોળ પણ કહે છે. જેમાં શરીરની શુદ્ધિ સૌથી અગત્યનો લાભ છે. આ સ્નાન પ્રક્રિયા પૂજાપાઠ, યજ્ઞ કે અન્ય ધાર્મિક ક્રિયાઓમાં સોળ સંસ્કારોમાંથી અગ્રેસર છે. પાણીથી શરીરને શુદ્ધ કરીને દિવસના નિત્યક્રમનો પ્રારંભ કરવો ખૂબ જ લાભાદયી છે. આ બાબતને પ્રાચિન સમયમાં સમજાવવા એક પ્રથા પ્રચલિત થઈ હતી, ત્રણ […]
Read More
4,607 views આ ધરતી ઉપર સનાતન સત્ય છે મૃત્યુ. જેને પણ આ પૃથ્વી ઉપર જન્મ ધારણ કર્યો છે તેને આ સંસાર છોડી ને જવું પડે છે. જો ગરુડ પુરાણ મુજબ વિચારીએ તો તેમાં ઉલ્લેખ છે કે મૃત્યું પેહલા યમરાજ માનવીને ઘણા સંકેત આપે છે. યમદેવ ના બે દૂતો આ મનુષ્ય ની આત્મા ને લેવા આવે છે અને […]
Read More
4,537 views લોકો પૈસા કમાવા માટે તનતોડ મેહનત કરતાં હોય છે, તેમ છતાં કામ પ્રમાણે કમાણી નથી કરી શકતા. જે પણ પગલાં પૈસા કમાવા ભરેછે તેમાં હંમેશા નિરાશાજ મળે છે. તેમાં તેના કામ નો કોઈ વાંક નથી હોતો પણ તે અજાણતા કેટલીક ભૂલો કરે છે, જેના લીધે તેને નાણાકીય પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. આજે આપણે એવિજ […]
Read More
5,764 views આ પૃથ્વી ઉપર જન્મ લેનાર ને પાછુ તો ફરવું જ પડે છે પછી તે દેવ હોય, દાનવ કે માનવ. આ તો બધા જાણે જ છે કે વ્યક્તિ ને તેનો પાછલો જન્મ વિશે પણ યાદ હોતું નથી. પુરાણો મુજબ માત્ર શરીર મરે છે અને આત્મા તો અજરામર છે તેમજ આ રહસ્ય ને પણ કોઈ નથી જાણી […]
Read More
5,786 views ભારતીય વેદ અને પુરાણો માં ઉલ્લેખ જોવા મળે છે કે આ પૃથ્વી ઉપર ચાર યુગ વીતશે. જેમાં સત્યયુગ, ત્રેતા, દ્વાપર અને કળયુગ ઉલ્લેખનીય છે. તો આજે વાત કરવી છે આવા જ ભયાનક કળીયુગની કે જે સાંભળતા જ તમારૂ શરીર ધ્રુજવા લાગશે અને પગ નીચેની જમીન પણ ખસવા લાગશે. આપળા શાસ્ત્રો માં ઉલ્લેખ છે આ કળયુગ […]
Read More
5,029 views ચોટીલામાં ચામુંડા માતાજીના ડુંગરનો હજારો વર્ષ જૂનો ઈતિહાસ થાનપુરાણ નામના પુસ્તકમાં જોવા મળે છે. મહંત ગોસાઇ ડુંગર ઉપર ચામુંડા માતાજીની રાતદિન ભક્તિ-પૂજા કરતાં હતા.તેના પરિવારના વડવા સ્વ.ધનબાઇ માતા એક વખત વહેલી સવારે ડુંગર ઉપર ચામુંડા માતાજીની ભક્તિમાં લીન હતાં ત્યારે અચાનક જ એક ઋષિમુનિ જેવા દેખાતા સાધુપુરુષે ધનબાઇ માતાને ‘અહીં એક મોટો કુંડ હતો તેનું […]
Read More
5,168 views ગુજરાત ના હાલાર પંથક ને કાપી તેમજ સૌરાષ્ટ્ર ના પશ્ચિમ તટે ભગવાન કૃષ્ણ નુ જગ વિખ્યાત મંદિર આવેલું છે અને તે દ્વારકા મા હોવાથી તેને દ્વારકાધીશ ના મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિર ને હિંદુઓ ના મુખ્ય ધાર્મિક સ્થળો માંથી એક માનવામાં આવે છે. જેટલું મહત્વ હિંદુ ધર્મ મા ચાર ધામ ની યાત્રા […]
Read More
આજના સમયમાં આપણું જીવન અસંયમિત બની ગયું છે. અતિવ્યસ્તતાને કારણે આપણી ખાણી-પીણી, રહેણી કરણી, ઊંઘ ઉપર મોટી અસર થઇ છે. આના કારણે આપણું શરીર નબળું પડી જાય છે અને તેમાં વિકાર ઉત્પન્ન થાય છે. સમય પહેલા જ આંખો નબળી પડવા લાગે છે, વાળ ઉતરવા લાગે છે, વધુ પડતો થાક લાગે છે, ડાયાબિટિસ જેવા અનેક રોગો […]
Read More
6,228 views આપણા ધર્મમાં ઘણા બધા પુરાણો અને શાસ્ત્રો લખાયા કે. તેના વિષે બધા જાણતા હોય છે પણ તેની અંદર લખેલી બાબતો વિષે બાબતો વિષે બહુ ઓછા લોકો ને ખબર હશે.અઢાર પુરાણો માં ગરુડ પુરાણ નું એક આગવું મહત્વ છે. તમે ગરુડ પુરાણ વિષે સાંભળયુ હશે તેની અંદર એવી બાબતો વિષે જણાવ્યું છે કે મૃત્યુ પછી આપણું […]
Read More
6,302 views અત્યારે હિન્દુ ધર્મમા આ મંત્રોનુ ખૂબ જ મહત્વ હોય છે અને એવી માન્યતા છે કે મંત્ર જાપ વગર અત્યારે હિન્દુ ધર્મમા કોઇ પણ શુભ કાર્ય એ સંપન્ન થતુ નથી અને કહેવામા આવે છે કે કોઇ પણ વ્યક્તિ એ સાફ અને શુદ્ધ મનથી જો રોજ કેટલાક મંત્રોના જાપ કરી લે તો તેમની કિસ્મત એ બદલાઇ જાય […]
Read More
3,802 views ઋષિ દુર્વાસા વિષે તો દરેક ને ખબર જ હશે. આ ઋષિ તેના ક્રોધ ના લીધે જાણીતા છે. તેઓ નો સ્વભાવ ખુબ જ ગુસ્સા વાળો હતો. જો કોઈ નાની એવી ભૂલ થાય તો પણ તેઓ શ્રાપ આપી દેતા હતા. એમને ખુશ કરવા અઘરા હતા. એક વાર ભગવાન કૃષ્ણના દરબાર માં તેઓ ગયા હતા. દ્વારકા જઈ ને […]
Read More
4,171 views મિત્રો , આપણો દેશ એ પ્રાચિન ધર્મશાસ્ત્રો થી પરિપૂર્ણ દેશ છે. રામાયણ અને મહાભારત જેવા પ્રાચિન શાસ્ત્રો એ આપણી દેશ ની સંસ્કૃતિ નો આધાર છે. હાલ આજ ના લેખ મા આપણે મહાભારત ના એક પ્રસંગ વિશે ચર્ચા કરીશુ. મહાભારત નો યુધ્ધ છેડવા નો મુખ્ય આધાર કૌરવો અને પાંડવો છે. મહાભારત નો યુધ્ધ થવા નો મુખ્ય […]
Read More
4,594 views રોઝની કોઈપણ સવાર ચર્ચમાં હોય. પ્રેયર વખતે તે હાજર થઈ જતી. પ્રેયર દ્વારા તેને જીસસ માટે પ્રેમ જન્મ્યો. જીસસ જગતના ઉદ્ધારક હોય તે તેની માન્યતા વધુ દૃઢ બનવા લાગી. પ્રેયર તેનાં મનને શાંત કરતું, જીસસ માટેની શ્રદ્ધા બેવડાવતું કે જ્યાં સુધી જીસસનું નામ માત્ર છે ત્યાં સુધી જગતનો કદી પ્રલય નહીં થાય. તેના નામ સાથે […]
Read More
4,645 views માળાને ભગવાનના નામ-સ્મરણનો શ્રેષ્ઠ આધાર માનવામાં આવ્યો છે. માળાની પ્રણાલિકા મુખ્યત્વે હિન્દુધર્મ ઉપરાંત બહુધા અન્ય તમામ ધર્મોમાં જોવા મળે છે. કોઈ કહે છે કે રુદ્રાક્ષના મણકાવાળી માળા ફેરવવામાં આવે તો તેમાં રહેલા વૈદકીય ગુણોથી તંદુરસ્ત રહેવાય છે. કોઈ કહે છે કે ખરાબ દૃષ્ટિથી બચવા તે ઉત્તમ રક્ષણ છે. કોઈ વળી ૧૦૮ મણકા સાથે આઠસો મંત્રનું […]
Read More
5,303 views સૃષ્ટિના કાળચક્રને ચાર યુગમાં વિભક્ત કરવામાં આવેલ છે – કૃતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ તથા કલીયુગ. તે જ પ્રમાણે ઋષિઓએ મનુષ્ય જીવન માટે ચાર આશ્રમો નિર્ધારિત કર્યા છે. આ ચારે આશ્રમ જીવનની ચારે અવસ્થાઓ- બાલ્યાવસ્થા, યૌવનાવસ્થા, પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા સાથે સંબંધિત હતા. બ્રહ્મચર્યનો સંબંધ જીવનના ચાર ઉદ્દેશ- ધર્મ, અર્થ, કામ અને મોક્ષની સાથે પણ જોડાયેલો હતો. બ્રહ્મચર્યનો […]
Read More
5,110 views કુબેર ધનના અધિપતિ એટલે કે ધનના રાજા છે. પૃથ્વીલોકની સમસ્ત ધન-સંપત્તિના એકમાત્ર તેઓ સ્વામી કહેવાય છે. કુબેર ભગવાન શિવના પરમપ્રિય સેવક તથા ભક્ત છે આપણાં ધર્મશાસ્ત્રોમાં તેત્રીસ કરોડ દેવી-દેવતાઓ જણાવવામાં આવ્યાં છે. જેમાંથી ધનના રક્ષક કુબેર દેવતાનું સ્થાન બહુ મહત્ત્વનું છે. એવું માનવામાં આવે છે કે ધનનાં દેવી માતા લક્ષ્મીના ધનકોષના દ્વારપાળ ભગવાન કુબેર છે. […]
Read More
4,609 views અત્યારે ગણેશ ઉત્સવના દિવસોમા કરવામા આવેલ તમામ ગણેશની વિશેષ પૂજાથી તમને બધા દુખ અને દારિદ્રતા એ દુર થઈ શકે છે. અને આ કાર્યોમા તમને આવી રહેલ આ અવરોધો એ દૂર થઈ શકે છે માટે જો તમે અહી જાણો કે ગણેશજીના કેટલાક એવા ખાસ ઉપાય. કે જે તમને ગણેશ ઉત્સવના દિવસો દરમિયાન આ કરવા જોઈએ. તમને […]
Read More
3,570 views શનિવાર ના દિવસને હનુમાન નો વાર કહેવામા આવે છે. ઘણા લોકો શનિવારનો ઉપવાસ કરતાં હોય છે તે દિવસે એકટાઈમ જમતા હોય છે. હનુમાન દાદા ને દેવતાઓ માં સૌથી જલ્દી પ્રસન્ન થવા વાળા દેવતા માનવામાં આવે છે. બજરંગબલી પોતાના ભક્તો ની થોડીક ભક્તિ થી જ પ્રસન્ન થઇ જાય છે અને તેમના સંકટો દૂર કરે છે. માટે […]
Read More
4,722 views બધા ધર્મ ના લોકો અલગ અલગ ભગવાનમાં માનતા હોય છે. હિંદુ ધર્મ માં દરેક ઘર માં મંદિર હોય છે. જે લોકો જે ભગવાન માં માનતા હોય તેની પૂજા તે સવારે અને સાંજે કરે છે. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે હમેશા મંદિર પૂર્વ કે ઉતર દિશામાં હોવું જોઈએ. જો આ દિશામાં મંદિર ના રાખવામા આવે તો જીવન માં […]
Read More
Page 1 of 1612345...»Last »